SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ બાકી રહેતા નથી. (૪) શુદ્ધ જ્ઞાન દનધર નામના ચેાથે ભેદ છે. આ અવસ્થામાં જ્ઞાનાન્તર અને દ ́નાન્તરના સ'પથી તેમનું જ્ઞાન અને દર્શન વિહીન થઈ જાય છે, તે કારણે તેઓ જ્ઞાન અને દર્શનને ધારણ કરનારા અની જાય છે. હું અનુ નિમઃ વહી અજ્ઞિાવિ ” આ પ્રકારે મનુષ્યા અને દેવે દ્વારા વન્દ્વનીય થઈ જવાથી તેએ અત બની જાય છે. કષાયાને જીતનારા હોવાને કારણે તેએ જિન કહેવાય છે અને પરિપૂર્ણ રત્નત્રયવાળા થઈ જવાને લીધે તેઓ ડૅવલી બની જાય છે, એવે! આ ચાથી ભેદ છે. અન્ત સકળ ચેગાના નિરોધ કરીને તે નિષ્ક્રિય બની જવાને કારણે અપરિસ્રાવી નિગ્રન્થોકે ઉપધિ વિશેષકા નિરૂપણ નિગ્રંથના અધિકાર ચાલી રહ્યો છે, તેથી હવે સૂત્રકાર તેમની વિશિષ્ટ ઉષધિનું નિરૂપણ કરે છે. कपs णिगाण वा ’ ઈત્યાદિ—— (6 ટીકા-નિથાને અને નિગ્રંથીઓને નીચે બતાવેલા પાંચ પ્રકારના વો ધારણ કરવા અને તેમને ઉપયોગ કરવા ક૨ે છે—(૧) જાગમિક, (૨) ભાંગિક, (૩) શાણુક, (૪) પૌતિક અને (૫) તિરીટ પટ્ટક. જે વસ્ત્રા ઘેટા આદિ જંગમ જીવેાના વાળમાંથી અને છે, તે વસ્ત્રોને જા'ગમિક કહે છે, કમ્મલ આદિને આ પ્રકારનું વસ્ત્ર કહી શકાય છે. અલસીને ભંગ કહે છે. અલસીની છાલમાંથી જે વસ્ત્ર બને છે, તે વર્ષને ભાંગિક કહે છે. શશુના રેસામાંથી જે વજ્ર બને છે તેને શાણુક કહુ છે. કપાસને પાત કહે છે. તે કપાસમાંથી જે વસ્ત્ર બને છે તેને પૌતિકવસ્ર કહે છે, જે વસ્ત્ર તિરીટ નામના વૃક્ષની છાલમાંથી બને છે તેને તિરીટપટ્ટક કહે છે. કહ્યું પણ છે કે “ બળબજ્ઞાય નૈનિય ” ઈત્યાદિ— જે વસ્ત્ર જગમ જીવાના વાળમાંથી ઉત્પન્ન થાય છે તેને જાગમિક કહે છે. તે વસ્ત્ર વિકલેન્દ્રિયાના રામમાંથી ઉત્પન્ન થતું હાવાથી વિકલેન્દ્રિય જન્ય પણ હાય છે અને 'ચેન્દ્રિયાના રામમાંથી ઉત્પન્ન થતું હાવાથી પચેન્દ્રિયજન્ય પશુ ડાય છે. વિકલેન્દ્રિયજન્ય વસ્ત્ર પણ પાંચ પ્રકારનું હાય છે—(૧) પટ્ટવસ્ત્ર (૨) સુષણુ 'વજ્ર, (૩) મલય વસ્ત્ર, (૪) અ'શુક વસ્ત્ર (પ) અને ચીનાંમુકવસ્ત્ર આ પાંચે પ્રકારના વસ્ત્ર વિકલેન્દ્રિય જીવેાના રામમાંથી બને છે. પટ્ટ વસ્ત્ર જાણીતું હાવાથી અહીં તેનુ વણુ ન કર્યું... નથી, સુંદર વણુ વાળા તંતુમાંથી જે વસ્ત્ર ખને છે, તેને સુવણુ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૮૦
SR No.006412
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy