________________
(૧) ક્ષુદ્રહિમવટ, (૨) વૈશ્રવણુકૂટ, (૩) મહાહિમત્રકૂટ, (૪) વૈડૂ'કૂટ, (૫) નિષકૂટ અને (૬) રુચકકૂટ ! ૪ ૫
જખૂદ્બીપના મન્દર પર્વતની ઉત્તર દિશામાં ૢ ફૂટ આવેલાં છે-(૧) નીલવટ, (૨) ઉપદેશ નકૂટ, (૩) રુક્રિકૂટ, (૪) મણિકાંચનકૂટ, (૫) શિખરીફ્રૂટ અને (૬) તિગિકૂટ, ૫ ૫ ૫
જબૂઢીપ નામના દ્વીપમાં નીચે પ્રમાણે ૬ મહાહુદ આવેલાં છે— (૧) પદ્મહેદ, (૨) મહાપદ્મહદ, (૩) તિગિચ્છ ુદ, (૪) કેશરીšદ, (૫) મહાપુડરીકહૂદ અને (૬) પુંડરીકહૂદા ! ૬ u
ઉપર્યુક્ત હદોમાં મહાઋદ્ધિ આદિથી સપન્ન હું દેવીઓ રહે છે. તેમનાં નામ (૧) શ્રી, (૨) ડી, (૩) ધૃતિ, (૪) કીર્તિ, (૫) બુદ્ધિ અને (૬) લક્ષ્મી ।। ૭ જ અદ્બીપના મન્દર પર્વતની દક્ષિણ દિશામાં ૬ મહાનદીએ કહી છે— (૧) ગંગા, (૨) સિંધુ, (૩) રહિતા, (૪) રાહિતાંશા, (૫) હિર અને (૬) હરિકાન્તા, ૫ ૮ ૫
જમૂદ્રીપમાં મન્દર પર્વતની ઉત્તર દિશામાં નીચે નદીઓ કહી છે—(૧) નરકાન્તા, (૨) નારીકાન્તા, (૩) રુકમકૂલા, (૫) રક્તા અને (૬) રક્તવતી. ! હું ઘ
જ બૂઢીપના મન્દર પર્વતની પૂર્વ દિશામાં સીતા મહાનદીના બન્ને તટ પર છ અન્તરનઢીએ કહી છે--(૧) ઘડાવતી, (૨) હકાવતી, (૩) પકવતી, (૪) તમજલા, (૫) મત્તલા અને (૬) ઉન્મત્તજલા, ૫ ૧૦ ॥
જ ખૂદ્બીપના મન્દર પતની પશ્ચિમ દિશામાં સીનેાદા મહાનદીના અને તટ પર છ અન્તરનદીએ કહી છે--(૧) ક્ષીરાદા, (૨) સિંહસ્રોતા, (૩) અન્તવોહિની, (૪) ઉર્મિમાલીની, (૫) ફેનમાલિની અને (૬) ગભીરમાલિની ૧૧૯ ધાતકીખડના પૂર્વાધ'માં છ અકમભૂમિએ કહી છે-(૧) હૈમવત, (૨) સ્ફુરણ્યવત, (૩) હરિત્ર, (૪) રમ્યકવ, (૫) દેવકુરુ અને (૬) ઉત્તરકુરુ.
પ્રમાણે હું મહા સુવર્ણ ફૂલા, (૪)
स्था० - ५३
ત્યારબાદ અન્તરનદીએ સુધીના સૂત્રેાનું કથન ઉપર મુજબ જ કરવું જોઈએ. આ રીતે ધાતકીખડના પૂર્વાધ વિષયક ૧૧ સૂત્રો જમૂદ્રીપના ૧૧ સૂત્રા જેવાં જ મનશે. એ જ પ્રમાણે ધાતકીમંડના પશ્ચિમાધના પણ ૧૧ સૂત્ર ખનશે. એ જ પ્રમાણે પુષ્કરવર દ્વીપાના પૂર્વાર્ધના ૧૧ અને પશ્ચિમા ના ૧૧ સૂત્ર મળીને કુલ ૫૫ સૂત્ર બની જાય છે. ! સૂ. ૪૯ ૫
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧ ૬ ૭