SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ “ઘરકરણ નાનકુમારિ રાજકુમારો” ઈત્યાદિ– નાગકુમારેદ્ર નાગકુમારરાય ધરણને ૬ અમહિષીઓ છે, તેમનાં નામ નીચે પ્રમાણે છે–(૧) આલા, (૨) શકા, (૩) શહેરા, (૪) સૌદામની, (૫) ઇન્દ્રા અને (૬) ઘનવિદ્યુત નાગકુમારેન્દ્ર નાગકુમારરાય ભૂતાનન્દને ૬ અગ્ર મહિષીઓ છે. તેમના નામ નીચે પ્રમાણે છે--(૧) રૂપા, (૨) રૂપાંશા, (૩) સુરૂપ, (૪) રૂપવતી, (૫) રૂપકાન્તા અને (૬) રૂપપ્રભા. ઘેષ પર્યન્તના દક્ષિણ દિશાના સમસ્ત અધિપતિએની અમહિષીઓના વિષયમાં ધરણની અગમહિષીઓના જેવું જ કથન સમજવું. મહાઘેષ પર્ય તના ઉત્તર દિશાના સમસ્ત અધિપતિઓની અગ્રમહિષીઓના વિષયમાં ભૂતા નન્દની અગમહિષીએના જેવું જ કથન ગ્રહણ કરવું. કે સૂ. ૩૫ છે ઘરણેન્દ્રાદિકકા સામાનિક સહસ્ત્રીકા નિરૂપણ ઘરવ ળ નામાણિ ” ઇત્યાદિ-- ટીકાર્થ–નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણના સામાનિક દેવેની સંખ્યા ૬૦૦૦ ની કહી છે. એ જ પ્રમાણે ભૂતાનન્દથી લઈને મહાઘેષ પર્યન્તના પ્રત્યેક ઈન્દ્રના સામાનિક દેવ ૬-૬ હજાર કહ્યા છે. સામાનિક દેવ અદ્ધિવાળા હોવાને લીધે ઈન્દ્રના સમાન હોય છે. એ સૂ. ૩૬ છે વિશિષ્ટ મતિવાલે દેવોંકી ગતિને ભેદકા નિરૂપણ ઉપરના સૂત્રોમાં દેવોના વિષયમાં થોડું કથન કરવામાં આવ્યું છે. આ દેવે ભવપ્રત્યયથી જ ( દેવ ભવની પ્રાપ્તિ થવાને કારણે ) વિશિષ્ટ મતિવાળા હોય છે. તેથી હવે તે દેવેની મતિના ભેદોનું સૂત્રકાર નિરૂપણ કરે છે. ટીકાર્થ–“દિવા કામ guત્તા” ઈત્યાદિ-- અવગ્રહમતિ ૬ પ્રકારની કહી છે. મનન કરવું તેનું નામ મતિ છે. તે મતિ આજિનિષિક જ્ઞાનરૂપ હોય છે. આમિનિબેધિક જ્ઞાનરૂપ મતિના નીચે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૫૦
SR No.006412
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy