________________
સાતા ઔર અસાતાકે વિધતાકા નિરૂપણ
ઇન્દ્રિયાર્થીમાં સવરની પ્રાપ્તિ થવાથી મનુષ્યત્વ આદિ પર્યા સુલભ થઈ જાય છે, અને અસવરના સદ્દભાવમાં તે દુર્લભ બની જાય છે, એવું આગળ કહેવામાં આવ્યું છે. ઇન્દ્રિયાને સંવર કે અસવર ઇન્દ્રિયોના સવર અને અસવરને આધીન હાય છે. તેથી હવે સૂત્રકાર ઇન્દ્રિયાના સવર અને અસવનું વિવેચન કરે છે. “ ઇમ્પિરે સંરે વળત્તે ” ઇત્યાદિ—
સવરના ૬ પ્રકાર કહ્યા છે—(૧) શ્રોત્રેન્દ્રિય સ ́વર, (૨) ચક્ષુરિન્દ્રિય સવર, (૩) ઘ્રાણેન્દ્રિય સવર, (૪) રસનેન્દ્રિય સવર, (૫) સ્પર્શે'ન્દ્રિય સધર અને (૬) ના ઈન્દ્રિય સવ૨ ( મન સ ́વર )
અસરના પણ્ છ પ્રકાર કહ્યા છે શ્રોત્રેન્દ્રિય અસવથી લઇને નો ઇન્દ્રિય અસ`વર પન્તના ઉપયુક્ત ૬ પ્રકારા અહીં ગ્રહણ કરવા જોઇએ. આ સૂત્રની વ્યાખ્યા સુગમ છે. ! સૂ. ૧૩ ।।
સવર અને અસવરના સદૂભાવમાં જ સાત ( સાતા, સુખ) અને અસાત ( અસાતા, દુઃખ ) ના સદ્ભાવ રહે છે. તેથી હવે સૂત્રકાર સાત અને અસાતના ૬ પ્રકારાનુ કથન કરે છે.
स्था - ४१
“ વિષે સાતે વળત્તે '' ઇત્યાદિ——
66 સાત ” એટલે સુખ, તે સુખના નીચે પ્રમાણે ૬ પ્રકાર કહ્યા છે. શ્રોત્રન્દ્રિય સાતથી લઈને ને ઈન્દ્રિય સાત પર્યન્તના ૬ પ્રકારો અહીં ગ્રહણ કરવા જોઈએ. મનેજ્ઞ શબ્દ સાંભળવાથી શ્રોત્રેન્દ્રિયને જે સુખ ઉપજે છે તેનુ નામ શ્રોત્રેન્દ્રિય સાત સમજવું. એ જ પ્રકારનું કથન ચક્ષુરિન્દ્રિય સાત દિ વિષે પણ સમજવું. ષ્ટિ પદાર્થના વિચાર કરવાથી મનને સુખ ઉપજે છે તેનું નામ “ ના ઇન્દ્રિય સાત ” છે,
6
અસાત' એટલે દુઃખ. તે
'
જીવને જે દુઃખ
શ્રોત્રેન્દ્રિય અસાત ’ થાય છે તેનુ' નામ
અસાતના પણ ૬ પ્રકાર પડે છે. અમનેાન શબ્દના શ્રવણથી જીવને જે દુઃખ થાય છે તેનુ નામ છે. અમનેસ રૂપ આદિ જોવાથી · ચક્ષુરિન્દ્રિય અસાત છે એ જ પ્રમાણે ઘ્રાણેન્દ્રિય અસાત આદિ વિષે પણ સમજવું. અનિષ્ટ પદાર્થનું ચિન્તવન કરવાથી મનને જે દુઃખ થાય છે, તેનુ નામ ૮ ના ઇન્દ્રિય અસાત છે. ! સૂ. ૧૪ ૫
"
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૨૭