________________
યુ
નારકા, દેવા અને અસખ્યાત વના આયુષ્યવાળા તિય ચા અને મનુન્ચેના વત માન ભવતું છ માસનું આયુષ્ય ખાકી રહે છે ત્યારે તે પરભવના આયુના અન્ય કરે છે. એકેન્દ્રિયા, વિકલેન્દ્રિય, નિરુપક્રમ વાળા તિય ચા અને મનુષ્યા, આ બધા જીવેા અવશિષ્ટ ( ખાકી રહેલા ) આયુના ત્રીજા ભાગમાં પરભવના આયુને અન્ય કરે છે. તથા તે સિવાયના સેાપકમાયુવાળા જે છવા છે તેએ આયુના ત્રીજા ભાગમાં, નવમાં ભાગમાં, અથવા સત્યાવીસમાં ભાગમાં પરભવના આયુને અન્ય કરે છે, કેટલાક આ વિષયને અનુલક્ષીને એવું કહે છે કે તિય ચા અને મનુષ્યા પેાતાના આયુ. બ્યના ત્રીજા ભાગમાં પરભવના આયુના અન્ય કરે છે, પરન્તુ દેવા અને નારકાના આયુષ્યના છ માસ જ્યારે ખાકી રહે છે ત્યારે તેઓ પરભવના આયુના અન્ય કરતા હાય છે, જો તિય ચ અને મનુષ્ય પેાતાના આયુના ત્રિભાગમાં પશુ પરભવના આયુના અન્ય કરી લે નહીં તે! તે અવશિષ્ટ ત્રિભાગના તૃતીય ભાગમાં પરભવના આયુના અન્ય કરી લે છે. આ પ્રકારે તેમના આયુષ્યના કાળ અન્તમુહૂત પ્રમાણુ બાકી રહી જાય ત્યાં સુધી તેમનું આયુષ્ય સંક્ષિપ્ત થતું જશે. આ બાકી રહેલા અન્તર્મુહૂત પ્રમાણ કાળમાં તા તે પરભવના આયુને બન્ધ અવશ્ય કરે છે. આ કાળને અસક્ષેપ કાળ કહ્યો છે, કારણ કે ત્યાર બાદ આયુને સક્ષેપ થવાના અભાવ રહે છે. તથા નારક અને દેવે જ્યારે તેમનું છ માસનું આયુષ્ય બાકી રહે ત્યારે પણુ પરભવના આયુને અન્ય કરી ન લે, તે તેએ પાતાના આયુના છ માસ રૂપ શેષકાળને એટલા સંક્ષિપ્ત કરી લે છે કે આખરે તેમાં એછામાં ઓછે અન્તર્મુહૂત પ્રમાણુ આયુબન્ધકાળ જ ખાકી રહી જાય છે. ત્યારે તેઓ નિયમથી જ પરભવના આયુને અન્ય કરી લે છે. આ કથનના ભાવાથ નીચે પ્રમાણેછે—
તિય ચ અને મનુષ્ય પોતાના આયુના ત્રિભાગમાં જ પરભવના આયુના બન્ધ કરે છે, તથા દેવા, નારકા અને અસખ્યાત વના માયુવાળા યુગ લિકે તેમના આયુષ્યના છ માસ બાકી રહે ત્યારે પરભવના આયુના અન્ય કરે છે. પરન્તુ જે તેઓ તે વખતે પરભવના આયુને અન્ય ન કરે, તા જ્યારે તેમનું અન્તર્મુહૂત પ્રમાણુ આયુ ખાકી રહે ત્યારે તે તે પરભવના આયુને અન્ય અવશ્ય બધે જ છે. ।। સૂ. ૬૨ !
આગલા સૂત્રમાં આયુષ્યકમના અન્યનું નિરૂપણ કરવામાં આવ્યું. ઔયિકભાવ આયુષ્કકમમાં કારણભૂત બને છે, તેથી હવે સૂત્રકાર ઔદાયિક ભાવની અને ઔયિક ભાવના સાધની અપેક્ષાએ ખાકીના ભાવાની પ્રરૂપણા કરે છે-“ વિષે મારે પત્તે ” ઇત્યાદિ—
ભાવપરિણામના નીચે પ્રમાણે ૬ પ્રકાર કહ્યા (૨) ઔપશમિક ભાવ, (૩) ક્ષાયિકભાવ, (૪) પારિણામિક ભાવ અને (૬) સાન્નિપાતિક ભાવ.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
છે-(૧) ઔયિક ભાવ ક્ષાયેાપશમિક ભાવ, (૫)
૧૯૬