________________
જે સાધુ ઉÎ ( ઉનના ખનાવેલાં ) આાદિ પાંચ કાઇ પણ એક પ્રકારના ફાટેલા વજ્રને ત્રણ કરતાં વધારે તે તે સાધુ જિનાજ્ઞાના વિરાધક ગણાય છે. પાત્રને પ્રકારના કહ્યો છે. “ અવનવનને ', ઈત્યાદિ~~
પ્રકારના વસ્ત્રોમાંથી થીગડાં લગાવે છે, પરિકપઘાત આ
જે પાત્ર સ્વરૂપ રહિત હાય અને એક અન્ધનવાળુ હોય, તે પાત્રને ૧૫ માસ કરતાં અધિક સમય સુધી પેાતાની પાસે રાખનાર સાધુ આજ્ઞાવિરાધના આદિ દોષવાળા ગણાય છે. જે પાત્ર સારાં લક્ષણૢાવાળુ અને એક અન્ધનવાળુ' હાય, તેને ૧૫ માસથી અધિક સમય સુધી ઉપયેગમાં લેવામાં આવે તા તેથી સાધુને આજ્ઞાવિરાધના આદિ દોષ લાગતા નથી. એ અથવા ત્રણ કરતાં અધિક એટલે કે ચાર, પાંચ આદિ અન્યનાથી યુક્ત પાત્ર સુલક્ષ યુક્ત ડાવા છતાં પણ તેને ૧૫ માસથી અધિક સમય પર્યંન્ત ઉપયાગ કરનાર સાધુ આજ્ઞાવિરાધના આદિ દોષાને પાત્ર ગણાય છે, પરન્તુ ચારથી આછા અન્યનયુક્ત પાત્રને ૧૫ માસથી અધિક સમય માટે ઉપયેગ કરનાર સાધુ આજ્ઞાદિના વિરાધક ગણાતા નથી. વસતિ ( રહેઠાણુ) ના પરિકમે પઘાત આ પ્રકારના છે. “ લૂમિય વૃમિય વાલિયા ’” ઈત્યાદિ~~
જે વસતિ (રહેઠાણ) ચૂના આદિ વડે ધેાળેલી ડાય, મચ્છર, ચાંચડ, ( આદિના નાશ કરવા માટે ધૂમાડા કરવામાં આવ્યા હૈાય, ધૂપ આદિ વડે જેને સુગન્ધયુક્ત કરવામાં આવેલ હાય, પ્રદીપ વડે જેને પ્રકાશિત કરવામાં આવેલ હાય, જેમાં ભૂતને માટે અડદના બાકળા વગેરે ખાળી દેવામાં આવેલ હાય, છાણ આદિ વડે જેને લીંપવામાં આવેલ હાય, જેમાં પાણી છાંટવામાં આવ્યુ હાય, જેમાંથી કચરોપ્'જો સાફ કરાવવામાં આવેલ હાય, એવી વસતિ ( સ્થાન ) સાધુને રહેવાને માટે અકલ્પનીય ગણાય છે.
પરિહરાપઘાતનું સ્વરૂપ મા પ્રમાણે છે—પરિહરણ એટલે આસેવન. ઉપષિ આદિની જે અકલ્પનીયતા છે, તેને પરિહરણેાપઘાત કહે છે. તેમાંનો ઉપષિના પરિહરણેાપઘાત આ પ્રકારના છે એકલા વિહારી સાધુ દ્વારા આસે વિત જે ઉપકરણ હાય, તે લેવા ચેગ્ય નથી, પરન્તુ ગચ્છમાંથી નીકળી ગયેલે સાધુ એકલ વિહારી હોવા છતાં પણ જાગૃત હાય (દૂધ આદિ વિકૃતિઓમાં અપ્રતિબદ્ધ હોય) તે એવા સાધુ ધણા દિવસો પછી પણુ ગચ્છમાં પાછા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૩૦