________________
પરન્તુ અમે એવું કહીએ છીએ કે અફ્રિજિત્ આદિ સાત નક્ષત્રા પૂર્વ દ્વારિક છે” બધા પક્ષેાની માન્યતા પ્રમાણે પૂર્વન્દ્વારિક નક્ષત્રા પછી દક્ષિણુદ્વારિક આદ્ધિ સાત સ.ત નક્ષત્રોનું કથન પણ અહી કરવું જોઇએ. હવે છટ્ઠા મતના આશ્રય લઈ તે નીચેનાં સૂત્રેાનું કથન કરવામાં આવે છે
લેકમાં પ્રથમ મતને આધારે એવુ કહેવામાં આાવે છે કે—
66
નાય ( મ્રૂત્તિ જાય ) વૃક્ષ '' ઈત્યાદિ
( દહેન યમૃક્ષ સસક' ) = કૃતિકાદિ સાત નક્ષત્ર (ફેન્થ્રાં) પૂ'ક્રિશાના છે, સદ્ધિ સાત નક્ષત્ર ( ચાથામાં ) દક્ષિણ દિશાના છે, અનુરાધાદિ સાત નક્ષત્રે ( વરસ્યાં ) પશ્ચિમ દિશાના છે અને નિષ્ઠાદિ સાત નક્ષત્ર (સૌમ્યાં વિશિ) ઉત્તર દિશાના આ પ્રમાણે અભિજિત આદિ ૨૮ નક્ષત્રાનું અહીં કથન કરવામાં આવ્યું છે. હવે અગ્નિ કાણુથી શરૂ કરીને વાયવ્ય કાણુ સુધી જો એક રેખા દોરવામાં આવે, તે તે રેખાને ‘ પરિધંડ ’ કહે છે. (નરાળા ત્રિમુલપ્રુવસ'તાં) સામેના નક્ષત્રામાં જનારા મનુષ્યેાની (મને) યાત્રામાં શુભફલની પ્રાપ્તિ થાય છે. હવે મધ્યમ ફુલના પ્રકારો કહેવામાં આવે છે-( પૂર્વįસત≠)(૧) પૂર્વદિશામાં જે સાત નક્ષત્રા કહ્યાં છે, તેએ ( રફીવા મધ્યમમ્ ) ઉત્તર દિશાની યાત્રામાં મધ્યમ છે એજ પ્રમાણે (પૂર્વાચાૌરીયાં) (૨) ઉત્તર દિશાવાળા નક્ષત્રામાં પૂર્વ તરફનુ' ગમન મધ્યમ ફૂલદાયી છે (૩) દક્ષિણ દિશાનાં નક્ષત્રો પશ્ચિમ દિશા માટે અને પશ્ચિમ દિશાનાં નક્ષત્રા દક્ષિણ માટે મધ્યમ છે (ચે नीत्ययान्ति मूढाः હેિવામાÇ -અનિરુત્તવિત્રેલાં) જે મૂખ વાયવ્ય કાણુમાંથી અગ્નિકેણુ સુધી દોરેલી પિરિઘ નામની રેખાને ઓળંગીને મુસાફરી કરે છે, તેઓ (ત્રવિત્ત્તિ) તુરત જ મુશ્કેલીમાં આવી પડે છે. તેએ જે કાયને માટે જતાં હાય છે તે કાર્યમાં નિષ્ફળતા જ પ્રાપ્ત કરે છે.
આ કથનની સ્પષ્ટતાને માટે સસ્કૃત ટીકામાં આકૃતિ આપવામાં આવી છેઆ આકૃતિને ભાવાથ બતાવતા સસ્કૃત બ્લાક આ પ્રમાણે છે— " पूर्वादिषु चतुर्दिक्षु सप्तसप्तार्क्षतः । वायव्याग्नेय दिक् संस्थं परिघं नैव
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
धयेत् "
r
૨૯૮