________________
प्रश्नम्याकरण निरतिशयसुखसाधन निर्णेतव्यम् । निरतिशय च मुग्य त्रैकालिकदु सात्यन्ताभावविशिष्टपरमानन्दसद्भावरूप पारमार्थिकमे न त्वैहिक, तस्येन्द्रियनोइन्द्रियसयोगजन्यतयोत्पत्तिविनाशयोरपिनाभावनियमाहुःखानुपक्तत्वात् , मरुमरीचिचयोचावचजलतरङ्गभङ्गविभ्रमवदसारत्वाच्चेति मोक्षस्यैव प्राधान्यमामनन्ति महामुनयः, तस्मादात्यन्तिकसुखमधिजिगमिपुणा मोक्षार्थ यतितव्यम् । मोक्षश्च ज्ञानक्रियासेवनेनैव भवतीति ज्ञानक्रिये एप तत्कारण सिपाधयिपितव्यम् , अन्यथा लापि और दुःख से विमुख होते हुए दिखलाई पड़ते है। अतः यह निर्णय करना आवश्यक हो जाता है कि उस निरतिशय सुख का साधन क्या है ? जर इस प्रकार का विचार गहराई के साथ किया जाता है तो यही निश्चित होता है कि उस सुख का साधन केवल एक मोक्ष ही है। ससार नहीं है क्यों कि ससार जन्य जो सुख रोता है वह इन्द्रिय और मन के सयोग से जन्य होने के कारण उत्पत्ति और विनाश का अविनाभावी होता है और इसलिये वह दुःख से बीच २ में मिश्रित रहा करता है । अतः मृगतृष्णा में ऊची नीची जल तरगों के विभ्रमकी तरह यह असार होता है। इसलिये निरतिशय सुख का साधन ससार नहीं हो सकता है केवल एक मोक्ष ही हो सकता है। ऐसी ही महामुनियोकी मान्यता है । इसलिये जो प्राणी इस निरतिशय सुखको प्राप्त करने के अभिलाषी है उन्हें मोक्ष प्राप्तिमें ही प्रयत्न करना चाहिये, मोक्ष की प्राप्ति जीवोंको ज्ञान और क्रिया के सेवन करनेसे ही होती है। अतः ज्ञान और क्रियाये दोनो ही उसके कारणरूपसे साधनके ઈચ્છાવાળા અને દુઃખથી વિમુખ થતા દેખાય છે તેથી તે નિર્ણય કરવું જરૂરી થઈ પડે છે કે તે નિરતિશય સુખનું સાધન કયુ છે? જયારે તે પ્રકારને ઊંડે વિચાર કરવામાં આવે છે ત્યારે એ જ નિશ્ચય પર અવાય છે કે તે સુખનું સાધન કેવળ ક્ષ જ છે, સંસાર નથી કારણકે જે સુખ સ સારજન્ય હોય છે તે ઈન્દ્રિય અને મનના સ યોગથી પિદા થયેલ હોવાથી ઉત્પત્તિ અને નાશને પ્રાપ્ત કરનારૂ હોય છે, અને તેથી તે વચ્ચે વચ્ચે દુખથી મિશ્રિત રહ્યા કરે છે તેથી તે મૃગજળના ઊચા નીયા જળતરના વિશ્વમના જેવુ અસાર લેય છે તે કારણે નિરતિરાય સુખનું સાધન -સાર થઈ શકતો નથી પણ એક માત્ર મધ જ તેનું સાધન બની શકે છે એવી જ મહામુનિયેની માન્યતા છે તેથી જે પ્રાણીને તે નિરતિશય સુખ પ્રાપ્ત કરવાની અભિલાષા હોય તેમણે મોક્ષ પ્રાપ્તિ માટે જ પ્રયત્ન કરવા જોઈએ અને મેક્ષની પ્રાપ્તિ જ્ઞાન અને ક્રિયાના સેવનથી જ થાય છે તેથી જ્ઞાન અને કિયા એ બને તેના કારણરૂપ હોવાથી