________________
૩૨
કિલશામૃત ભાગ-૫ અશાતાની સુખ-દુઃખની કલ્પના થઈ જાય છે છતાં એ ચાલી જાય છે – નિર્જરી જાય. બહુ ઝીણો માર્ગ, બાપા ! આહા..હા....!
એવો ત્રણલોકનો નાથ ચિઘન પ્રભુ ! જેની પાસે કેવળજ્ઞાનની પર્યાયની પણ કંઈ કિંમત નથી !! ઈ અંદર પછી કહેશે, ઈ તો પોતે ચિલોક છે ને ! મારો ચિલોક અહીં છે ને ! આ છું ને ! આહા..હા..! ઈ ચિદૂલોકને આલોક અને પરલોકનો ભય કેવો ? આલોક એટલે શરીરની પર્યાય રહે ત્યાં સુધી ઠીક રહેશે કે નહિ ? પણ ઈ મારી ચીજ ક્યાં છે ? આહા...હા..! આવું છે.
હવે ૧૫૫ શ્લોક.
(શાર્દૂલવિકીડીત) लोकः शाश्वत एक एष सकलव्यक्तो विविक्तात्मनचिल्लोलोकं स्वयमेव केवलमयं यल्लोकत्येककः। लोकोऽयं न तवापरस्तदपरस्तस्यास्ति तद्भी: कुतो निश्शंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति ।।२३-१५५ ।।
ખંડાન્વય સહિત અર્થ :- “સ: સહનું જ્ઞાનં સ્વયં સતત નવી વિન્દ્રતિ’ ‘(સ:) સમ્યગ્દષ્ટિ જીવ “સિંહ” સ્વભાવથી જ ‘(જ્ઞાન)' શુદ્ધ ચૈતન્યવહુને “વિતિ) અનુભવે છે – આસ્વાદે છે. કઈ રીતે અનુભવે છે ? (સ્વયં પોતાથી પોતાને અનુભવે છે. કયા કાળે ? “(તd)” નિરંતરપણે “(સવા)' અતીત-અનાગત-વર્તમાનમાં અનુભવે છે. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવે ? “ નિ:શશ્ન:) સાત ભયથી રહિત છે. શાથી? કારણ કે “તણ તથ્વી:
ત: તિ’ ‘(તસ્ય)' તે સમ્યગ્દષ્ટિને “(તમી:)' ઈહલોકભય, પરલોકભય “(ત: પ્તિી’ ક્યાંથી હોય ? અર્થાત નથી હોતો. જેવો વિચાર કરતાં ભય હોતો નથી તે કહે છે – તવ મયં તો: તપ૨: પર: ન “(તવી' હે જીવ! તારો ‘યં નો:)' વિદ્યમાન છે જે ચિદ્રપમાત્ર તે લોક છે, ‘ત-સપર:)' તેનાથી અન્ય જે કાંઈ છે ઈહલોક, પરલોક, - વિવરણ : ઈહલોક અર્થાત્ વર્તમાન પર્યાય, તે વિષે એવી ચિન્તા કે પર્યાય પર્યત સામગ્રી રહેશે કે નહિ રહે; પરલોક અર્થાત્ અહીંથી મરીને સારી ગતિમાં જઈશ કે નહિ જાઉં એવી ચિન્તા; - એવો જે ‘(કપર:)' ઈહલોક પરલોક પર્યાયરૂપ તે “ના” જીવનું સ્વરૂપ નથી; “યત્ N: અર્થ નોવેશ: વેવ વિન્ગોવં સ્વયં ઇવ નોતિ ’ ‘(ય) કારણ કે “(:
તો:)' અસ્તિરૂપ છે જે ચૈતન્યલોક તે વત્ન' નિર્વિકલ્પ છે, ‘ચિત્તો સ્વયં