________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩ ) ગના કણ એ સ્ત્રીકેસરની નળીમાંથી બીજાશયમાં ગયા પછી એ નળીનું કામ રેહેતું નથી. પછી તે ફળના અગર બીજના ભાગ તરીકે વધે છે અગર સુકાઈને ખરી પડે છે. એ નળી અગર શલાકાની ફાડો કરી તેની અંદર ભાગ સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોશો તો જણાશે કે જ્યારે પરાગ વૃષ્ટીનો વખત આવે છે અને બીજ અગર ગર્ભધારણ થવાનો હોય છે ત્યારે એ નળીના મધ્ય ભાગમાં શર્કરામિશ્રિત એવા પ્રકારનો એક ચિકણે ગુંદ જેવો રસ પેદા થાય છે, જેથી કરીને પુંકેસરના પરાગના કણ તે નળીની બાજુ લીસી હોવાથી તેમાંથી બીજાશયમાં જઇને ચાટે છે.
નલિકાચમુખ–એ મુખ ઉપર લખેલ નળીને અગર શલાકાને છેડે હોય છે. એની રચના શલાકા જેવી જ હોય છે અને એમાં શલાક જે જ ચિકણે રસ પણ હોય છે જેથી કરીને પરાગના કરું એના માથા ઉપર પડે છે ત્યારે તે પવનથી ઉડી જતા નથી. ત્યાં જ ચેટી રહે છે અને ધીમે ધીમે નળીની અંદર ઉતરી બીજકોશમાં પ્ર. વેશ કરે છે. એના મુખની આકૃતિ જુદા જુદા પ્રકારની હોય છે. કેટલીક ચક્રાકાર હેય છે, કેટલીએક પીંછા જેવી હોય છે, કેટલાએકની મહાદેવની પિંડી જેવી હોય છે અને એ શિવાય બીજી ઘણું પ્રકારની હોય છે.
વનસ્પતિશાસ્ત્રવેત્તા તમામ વનસ્પતિના મુખ્ય બે ભાગ કરે છે. એક સપુષ્ય કે જેને કૂલ હેય છે અને જેમાં જાતીની ગોઠવણ સ્પષ્ટ દીઠામાં આવે છે. એ વનસ્પતિના ભાગને ઈગ્રેજીમાં ફયાનરે ગ્યામીઆ કહે છે. બીજે નિઃપુછ્યું કે જેને કૂલ હતાં નથી અને જેમાં જાતિભેદની ગોઠવણ સ્પષ્ટ રીતે દીઠામાં આવતી નથી. એ ભાગને અંગ્રેજીમાં ક્રિપટેગ્યામીઆ કહે છે.
For Private and Personal Use Only