________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
લઇ જેશા તે
ચકાત્રાનાં જેવા
ધણાજ હોય છે. સ્ત્રીકેસર અને પુ"કેસર જ્યારે એકજ ફૂલમાં હાય છે ત્યારે એ નરતંતુ સ્ત્રીકેસર ક્રૂરતા હોય છે અને તેની વચ્ચે સ્ત્રીકેસર હાય છે. સ્ત્રીકેસર ક્રૂરતા જ્યારે નરતંતુ હાય છે, ત્યારે તે કાઈ કાઈ વખતે એક એક છુટા હાય છે અને કાઇ વખતે ભેગા તે સ્ત્રીકેસર ક્રૂરતા નળી જેવા આકારમાં હોય છે અને તેમાં સ્ત્રીકેસર છુટું હાય છે. જાસુ`દીનું ફૂલ ઉપરની વાત તુરત ધ્યાનમાં આવશે. લિંબુ તથા ફૂલામાં કેટલાક તંતુ થડ પાસે ભેળા હોય છે, પણ છેડે જતાં નાખા પડી તે દરેક ઉપર એક એક સ્વતંત્ર પરાગ કાશ હાય છે. કાઇ કાઈ વખતે વટાણાનાં અને અગથિઆનાં ફૂલમાં નવ નરતંતુ ભેળા હાય છે અને ક્ત એક દશમા જુદો હાય છે. પરાગના આકાર ભિન્ન ભિન્ન હાય છે. કેટલાંએક જાતનાં ફૂલના પરાગ કાંટા જેવા છે એવું દેખાય છે. કેટલાંએકના ડાકાર હેાય છે. કેટલાંએકના ગાળ અને કેટલાંએકના ચારસ આકારના હોય છે. એ આકાર મ દર્શક યંત્રની મદદથી જોવામાં આવે છે. એ પરાગ ઉપર અતિ પા તળી ત્વચાનું આચ્છાદન હોય છે અને તેની અંદર અતિ સૂક્ષ્મ કણવાળી ભુકી હોય છે. એ પરાગના કણ જ્યારે ફૂલ ખીલે છે ત્યારે અગર ખીલતાં વેંત સ્ત્રીકેસર ઉપર પડે છે અને સ્ત્રીકેસરના મધ્ય ભાગમાં જે નલિકા હોય છે તેમાં પ્રવેશ કરીને ખીજાશમાં જાય છે. અને ત્યાં ખીજાંકુર જોડે સયેાગ થઇને બીજોત્પત્તિને મદત કરે છે. એ પરાગના કણ કોઇ કોઈ વખતે પવનથી એક ફૂલમાંથી બીજા ફૂલ ઉપર જાય છે અને તેથીજ નર અને નારી જાતનાં ફૂલ એક બીજાથી છેટ હોય છે તેપણ તેમાં ફળ એસે છે.
'
સ્ત્રીકેસરના મુખ્ય ( ૧ ) બીજ કાશ (આહ્રી ) (૨) બી. જાંકુર ( આહુલ ), ( ૩ ) સ્ત્રીકેસર નલિકા ( સ્ટાઈલ ), અને (૪)
For Private and Personal Use Only