________________
ܘ8܀
अनुयोगद्वारमत्र लोके हि धर्मों द्रव्यम् अधर्मों द्रव्यम्,आगशो द्रव्यं, वालो द्रव्यं, पुद्गलो द्रव्यंजीवो द्रव्यम्, इत्येवमुच्यते, अतो ज्ञायते-धर्मादौ द्रव्यत्वं वर्तत इति । एकमेव द्रत्वं धर्मादिषु षट्सु विद्यते । द्रव्यत्वेन धर्मादीनामेकत्वं संगृह्यते । एवं चेतनाचेतनपर्यायाणां सर्वेषामेकत्वं संगृह्यते, पर्यायत्वाविशेषादिति । एवंभूतो यः संग्रहो नयस्तस्यापेक्षया खलु एको वा अनेके वा अनुपयुक्तो वा अनुपयुक्ता वा यद् आगमतो द्रव्यावश्यकं द्रव्याचश्यकानि वा । सत् किमि याह-'से एगे' इति । तदेकं द्रव्यावश्यकम् । अस्या माशय:-संग्रहनयो हि सामान्यस्यैव प्राहकः . न तु विशेषाणाम्, तस्मात् सामान्यव्यतिरेकेण विशेषसिद्धेर्यानि कानिचिद् द्रव्याज्ञान और द्रव्य, द्रव्य ऐसीवचन प्रवृत्ति होती है । इसी बात को "धर्मों द्रव्यं अधर्मो द्रव्यं, आकाशो द्रव्यं, कालो द्रव्यं पुद्गलो द्रव्य, जीवो द्रव्यं" इन पदोंद्वारा प्रगट किया है, इस तरह अनुवृत्ति प्रत्यय होने से यह प्रतीत हे ता है कि इनमें द्रव्यत्व है। और यह द्रव्यत्व धर्मादिक ६ द्रव्यत्यनियों में एक ही है । इसलिये इस द्रव्यत्व की अपेक्षा धर्मादिक द्रव्यां में एकता का संग्रह हो जाता है। इसी तरह से सचेतन और अचेतन द्रव्यों की जितनी भी पर्यायें हैं उन सब में भा पर्यायत्वरूप सामान्य की अपेक्षा से एकता का संग्रह हो जाता है। इस प्रकार का जो यह संग्रहनय है। उस की अपेक्षासे चाहे तो एक आगम में अनुपयुक्त देवदत्तादि भक्ति हों चाहे अनेक देवदत्तादि व्यक्ति हो वे सब एक ही आगमद्रव्यावश्यक हैं। तात्पर्य इसका यह है-कि संग्रहनय एक सामान्यमात्र का ही ग्राहक है, विशेषों का नहीं। इसलिये विशेष की अपेक्षा जो अनेक आगम द्रव्यावश्यक हैं वे सब जब सामान्य के अतिरिक्त "धर्मों द्रव्य अधर्मो द्रव्यं, आकाशो द्रव्य, पुद्गलो द्रव्य जीवो द्रव्य" आ पहे। દ્વારા પ્રકટ કરવામાં આવી છે. આ રીતે અનુ વૃત્તિ પ્રત્યય હોવાથી એવું લાગે છે કે તેમનામાં દ્રવ્યત્વ છે. અને તે દ્રવ ધર્માદિક ૬ દ્રય ચકિતઓમાં (પદાર્થોમાં એક જ છે. તેથી આ દ્રયની અપેક્ષાએ ધર્માદિક દ્રવ્યમાં એકતાને સંગ્રહ થઈ જાય છે. એ જ પ્રમાણે સચેતન અને અચેતન દ્રવ્યોની જેટલી પર્યાય છે, તે સઘળી પર્યાયમાં પણ પર્યાયવરૂપ સામાન્યની અપેક્ષાએ એકતાને સંગ્રહ થઈ જાય છે. આ પ્રકારને સંગ્રહ છે તેની અપેક્ષાએ એક આગમમાં અનુપયુક્ત દેવદત્ત આદિ વ્યક્તિ પણ એક જ આગમદ્રવ્યાવશ્યક છે, અને અનુપયુકત દેવદત્ત આદિ અનેક વ્યકિતઓ પણ એકજ આગમવ્યાવશ્યક છે. આ કથનનું તાત્પર્ય એ છે કે સંગ્રહ નય એક સામાન્ય માત્રને જ ગ્રાહક છે. વિશેને ગ્રાહક નથી. તેથી વિશેષની અપેક્ષાએ જે અનેક આગમદ્રવ્યાવશ્યક છે, તે બધાં જ જે સામાન્ય છે–વિશેષરૂપ