________________
१४८
13
अनुयोगटारसूत्रे आसन् अतएवऋद्धाः, त एव पश्चाद् ब्राह्मणा जाताः। एतेषामितरेतरयोगद्वन्द्वः, ते प्रभृतयः आद्याः-मुख्या येषां ते तथा, प्रभृतिग्रहणात् परिव्राजकादीनां संग्रहः, पाषण्डस्था:-पाषण्ड-व्रतं तत्र तिष्ठन्तीति पापण्डस्थाः-व्रतिनः कल्ये प्रादुष्प्रभातायां रजन्यां यावत्तेजसा ज्वलति, एतेषां पदानां व्याख्या पूर्वसूत्रे कृता तत एवावगन्तव्या, इन्द्रस्य वा स्कन्दस्व-कार्तिकेयस्य वा, रुद्रस्यहरस्य वा, शिवस्य व्यन्तरविशेषस्य वा, वैश्रवणस्य वा, देवस्य-सामान्यदेवाय वा, नागस्य फाल की अपेक्षा लेकर उनमें वृद्धता कही गई है, और वह इस प्रकार से है कि-जब ऋषभदेव भगवान् यहां विराजमान थे, तब उनके ज्येष्ठपुत्र भरतचक्रवर्ती ने अपने शासनकाल में देव गुरु धर्म के स्वरूप को सुनाने के लिये इनकी स्थापना की थी। अतः स्थापना का काल बहुत ही अधिक प्राचीन इस तरह से प्रमाणित होता है ! वाद में ये वैदिकधर्म के उपासक बन गये अतः ये ब्राह्मण कहलाने लगे। यहाँ प्रभृति शब्द से परिव्राजक आदि कों का ग्रहण हुआ है। पापण्ड शब्द का अर्थ व्रत है । व्रतका पालन करने वाले पापण्डस्थ है। यहां यावत् शब्द से २१, वें सूत्र में कथित प्रातःकाल की ३ अवस्थाओं का और सूर्य के सहखरश्मि-दिनकर आदि विशेषणों का ग्रहण किया गया हैं। स्कंद नाम कार्तिकेय का है। रूद्रनाम महादेव का है। शिव-व्यन्तरदेव विशेष का नाम है। वैश्रवण કથનનું નીચે પ્રમાણે સ્પષ્ટીકરણ સમજવું-જ્યારે રાષભદેવ ભગવાન અહીં વિરાજમાન હતા, ત્યારે તેમના જયેષ્ઠ પુત્ર ભરત ચક્રવતીએ પોતાના શાસનકાળમાં દેવ, ગુરુ અને ધર્મનું સ્વરૂપ સંભળાવવાને કાળ ઘણે જ પ્રાચીન રહેવાની વાત પ્રમાણિત (સિદ્ધ) થઈ જાય છે. ત્યાર બાદ તે લોકો વૈદિક ધર્મના ઉપાસક બની ગયા, અને તે કારણે બ્રાહ્મણ તરીકે ઓળખાવા લાગ્યા આ રીતે પ્રાચીન કાળમાં જેઓ જિનેન્દ્રના ઉપાસક હતા, પણ પાછળથી વૈદિક ધર્મના ઉપાસક બની ગયા. એના લોકોને અહી “વૃદ્ધશ્રાવક” કહ્યા છે. અહીં “પ્રભુતિ પદને પ્રયોગ કરીને સૂત્રકારે અહી પરિવ્રાજક આદિ અન્ય પત્થના લેકોને ગ્રહણ કરવાનું સૂચન કર્યું છે. ____ "पाप" मा ५६ "व्रत"ना सभा १५२यु छे. प्रतने पासन ४२नारने पाप ७५' ४३ छ."कल्लं पाउप्पभायाए रयणीए जाव तेयसा जलंते" मा सुत्रपामारे 'जाव (यात)' ५४ मा०यु छे. तेना द्वारा २१ भा सत्रमा प्रथित प्रात:जनी ત્રણ અવસ્થાઓને તથા સૂર્યના સહસરશ્મિ. દિનકર આદિ વિશેષણેને ગ્રહણ કરવામાં આવેલ છે.
રક એટલે કાર્તિકેય. રુદ્ર એટલે મહાદેવ. શિવ આ શબ્દ વ્યક્તદેવ