________________
.२२८
अनुयोगटारो अथ-अकृस्त्नाकन्धं निरूपयति
मूलम्-से कि त अकसिणखधे ? अकसिणखधे सो चेव दुपए. सियाइखधे जाव अणंतपएसिए खंधे।से तं अकसिणख धे ।सू०५३॥
जीव में असंख्यात प्रदेश होता है। इस प्रकार असंख्यात प्रदशरूप से जीव की सर्वत्र तुलता है। अतः गजो दम्बयों में बहत्तरता की असिद्धि है। (से त कमिणख धे) इ7 तरह यह कृत्स्नग्कंध का ग्वरूप है ।
भावार्थ-मूत्रकारने इस स्त्र द्वारा दूसरी तरह से नद्वयतिरिक्त द्रमस्कंध के भेदों का कथन किया है । इन में जो कृतम्नस्कंध है उस में तत् १ जीव और तत्२ जीधिप्टिनशरीरावयवरूपसमुदाय विवक्षित हुआ है। इस तरह हयस्कंध अपने रूप से गजादिस्कंध अपने रूप से अपने २ में पूर्ण हैं। इसलिये ये रकंध कृतनकध हैं । आत्मा को शास्त्रकारोंने असंख्यात प्रदेशी कहा है। ये प्रदेश चाहे हयाक हो चाहे गजम्कंध हो सब में पूर्ण रहते हैं। यही इनकी अपने-अपने स्कंध में पृणता हैं। सच तद्व्यस्कंध में तत्तत जीवाघिष्ठितशरीर विवक्षित नही है वहीं तो केवल उस शरीर में वर्तमान जीव ही विवक्षित है। इस प्रकार कृत्स्नस्कंध में और-सचित्त द्रव्यस्कंध में अन्तर जानना चाहिये । ॥ सू० ५२ ॥
એક જીવમાં અસંખ્યાત પ્રદેશ હોય છે. આ પ્રકારે અસંખ્યાત પ્રદેશીરૂપે જીવની સર્વત્ર તુલ્યતા (સમાનતા) છે. તેથી ગજાદિ સ્કન્ધમાં અશ્વાદિ કર્ધા કરતાં पिता सिद्ध यती नथी. (से तं कसिणस्न धे) मा प्रा२नु २५-धनु २१३५छ. - ભાવાર્થ–સૂત્રકારે આ સૂત્ર દ્વારા તયતિરિક દ્રવ્યસ્કન્યના ભેદનું બીજી રીતે કથન કર્યું છે. તેમાંથી જે કૃત્નસ્કન્ધ છે તેમાં તે તે જીવ અને તે તે હય, ગજાદિ છવાધિષ્ઠિત શરીરવયવ રૂપ સમુદાય વિવક્ષિત થયે છે. આવી રીતે હયકન્ધ અને ગજાદિ સ્કન્ધ પિતાપિતાને રૂપે પરિપૂર્ણ છે. તેથી તે સ્કન્ધને કૃમ્નસ્ટમ્પ કહેવામાં આવેલ છે. આત્માને શાસ્ત્રકારોએ અસંખ્યાત પ્રદેશી કહ્યો છે. તે પ્રદેશ ભલે હયસ્કન્ધ હોય અથવા ભલે ગજસ્ક-ધ હોય બધામાં પૂર્ણ રહે છે એજ તેમની પિતાપિતાના સ્કધમાં પૂર્ણતા છે. સચિત્તદ્રવ્યસ્કધમાં તે તે (અશ્વ, ગજ આદિ પ્રત્યેક છવાધિષ્ઠિ શરીર વિવક્ષિત થયું નથી, ત્યાં તે કેવળ તે તે શરીરમાં રહેલા જીવની જ વિવિક્ષા થઈ છે. આ પ્રકારનું કૃત્નસ્કન્ધ અને સચિત્ત દ્રવ્યસ્કન્ય વચ્ચેનું અંતર ( a) समर. ॥ स. ५२ ॥