________________
भनु योग्यारस्त्रे भावः-यदा तदेव द्रव्यमसंख्येयं कालं तनावेन स्थित्वा पुनस्तथैव हिरदेवारगाढमेकप्रदेशावगाढं वा जायते तदाऽऽनुपूर्वीदव्यस्य उत्कर्षतोऽसंख्येयं कालं स्थितिर्भवति । अनन्तं कालं तु स्थिति न भवति, एकपदेशावगाढस्यैकद्रव्यस्य उत्कर्षतोऽसंख्येयकालमेवावस्थानात् । तथानानाद्रव्याणि प्रतीत्य जानुपूर्वीद्रव्याणि नियमात् सर्वोदासर्वकालमेव भवन्ति-वर्तन्ते इत्यर्थः ज्यादिप्रदेशावगादद्रष्य. नुपूर्वी ऐसा व्यपदेश हो जाता है । सो वह द्रव्य एक समय तक आनु. पूर्वी रूप से वहां अवगाहित रहकर बाद में पहिले की तरह ही या तो विप्रदेश में अवगाहित हो जाता है या एक प्रदेश में अवगाहित हो जाता है इसलिये आनुपूर्वी द्रव्यों की व्यादि प्रदेशों में रहने की स्थिति एक समय की कही गई है। इसी प्रकार से जप आनुपूर्वी द्रव्यअसंख्यात काल तक तद्भाव से स्थित रहकर पुनः विप्रदेशावगाही पन जाता है तब आनुपूर्वी द्रव्य की उत्कृष्ट रूप से असंख्यात काल की स्थिति होती है ऐसा जानना चाहिये । अनन्त काल तक वहाँ पर रहने की, उसकी स्थिति नहीं होती है। क्योंकि एक अवगाहमें एक द्रन्प असं. ख्यात काल तक ही ज्यादा से ज्यादा रह सकता है। तथा (णाणा. दव्वाइपडुच्च) अनेक आनुपूर्वी द्रन्यों की अपेक्षा से आनुपूर्वीद्रव्यों का अवस्थान (णियमा सम्वद्धा) नियम से मार्वकालिक है।अर्थात् ત્યારે તેમાં “આનુપૂવ' પદને વ્યપદેશ થાય છે-તેને આનુપૂવ રૂપે કહી શકાય છે. તે દ્રવ્ય ઓછામાં ઓછું એક સમય સુધી ત્યાં આનુપૂર્વ રપે અવગાહિત રહીને ત્યાર બાદ પહેલાની જેમ જ બે પ્રદેશમાં કે એક પ્રદેશમાં અવગાહિત થઈ જાય છે. તેથી આનુપૂર્વી દ્રવ્યોની ત્રણ આદિ પ્રદેશમાં રહેવાની જધન્ય સ્થિતિ એક સમયની કહી છે. એ જ પ્રમાણે આનુપૂવી દ્રવ્ય અસંખ્યાત કાળ સુધી આનુપૂર્વી દ્રવ્ય રૂપે અવગાહિત રહીને ત્યાર બાદ બે પ્રદેશાવાહી કે એક પ્રદેશાવગાહી બની જાય છે. આ પ્રકાર આનુપૂર્વી દ્રવ્યની આનુપૂવી દ્રવ્ય રૂપે રહેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાત કાળની થઈ જાય છે. તે અનંત કાળ સુધી ત્યાં આનુપૂવી દ્રવ્ય રૂપે રહી શકતું નથી, કારણ કે એક દ્રવ્ય એક અવગાહમાં વધારેમાં વધારે અસંખ્યાત કાળ સુધી જ રહી શકે છે.
तथा (णाणादवाई पदुख्य) भने, भानुको द्रव्या.ी अपेक्षा વિચાર કરવામાં આવે, તે આનુપૂર્વી દ્રવ્યોની આનુપૂવી દ્રવ્ય રૂપે રહે. पानी स्थिति (णियमा सम्बद्धा) नियमयी सापति की है. मेर