________________
अनुयोगद्वारसूत्र नाम, न तु पदर्थाः, एवं च नाम्नः प्रकरणे तदर्थानां भावलक्षणानां प्ररूपणमयु. क्तमिति चेदाह, नाम नामवतोरभेदोपचाराद् नामार्थप्ररूपणमय्यदुष्टमेवेति न कश्चिद दोषः। तत्र ज्ञानावरणादीनामष्टानां स्व स्वरूपेण विपाकतोऽनुभवनम् उदयः, स एव औदयिकः। अथवा-उदयेन निष्पन्न औदयिकः। औदायिकश्च भाव एव सामर्थाद् गम्यते । एवमग्रेऽपि भाव इत्याक्षेप्यः सामर्थ्यात् । उपशमहुआ है। छह प्रकारवाला जो नाम है वह छह नाम है। यह नाम छह प्रकारवाला है इसीलिये यह छह भेदवाला है। (तं जहा) उसके वे छह प्रकार ये हैं-(उदाए, उपसमिए, खाए, खओवसमिए, पारिणामिए, संनिवाइए) औदयिक, औपशमिक, क्षायिक, क्षायोपशामिक पारिणामिक और सान्निातिक।
शंका-यहां प्रकरण नाम का चल रहा है। नाम के अर्थों का नहीं इस प्रकार नामके प्रकरण में उसके अर्थरूप भावों की प्ररूपणा करनायुक्त नहीं है?
उत्तर-नाम और नामवाले अर्थ में अभेद के उपचार से नामार्थ की प्ररूपणा करना अयुक्त नहीं है। औदयिक भाव-ज्ञानावरण आदि आठ प्रकार के कर्मों के अपने२ रूप से विपाक का अनुभव करना इस का उदय है। इस उदय का नाम ही औदपिक हैं। अथवा उदय से निष्पन्न हुआ जो भाव है वह औदयिक है। औदयिक पद की सामर्थ्य से यहां औदयिक भाव ही लिया गया है । इसी प्रकार से आगे भी ૬ પ્રકારો હેવાને લીધે જ અહીં તેને પન્નામ (છનામ કર્યું છેતે છે नीचे प्रमाणे -
(उदइए, वसमिए खइए, खओवसमिए, पारिणामिए, संनिवाइए) (1) मोहयि:, (२) मौ५भिर, (3) क्षायि:, (४) आयो५शभिः, (५) पारिया भि अन (९) सान्निपाति.
શંકા-અહી નામનું પ્રકરણ ચાલી રહ્યું છે. નામના અર્થોનું આ પ્રકરણ નથી આ પ્રકારના નામના પ્રકરણમાં તેના અર્થરૂપ ભાવની પ્રરૂપણ કરવી તે ઉચિત લાગતું નથી છતાં આપે શા કારણે અહીં અર્થરૂપ ભાવોની પ્રરૂપણ કરી છે ?
ઉત્તર-નામ અને નામવાળા અર્થમાં અભેદ માનીને આ પ્રકારે નામર્થની પ્રરૂપણ કરવી અયુક્ત નથી.
દયિકભાવ-જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારનાં કર્મોના ફળ રૂપ વિપાકન-અનુભવ કરે, તેનું નામ ઉદય છે આ ઉદયનું નામ જ ઔદયિક છે. અથવા ઉદયથી નિષ્પન્ન થયેલ જે ભાવ છે તેનું નામ ઔદયિક છે. ઔદયિક પદ અહીં ઔદયિક ભાવનું જ વાચક છે. એ જ પ્રમાણે ઔપશ