________________
७३५
मनुयोगचन्द्रिका टीका सूत्र १५ पारिणामिकभावनिरूपणम् सम्पति पारिणामिकं नाम निरूपयति
मूलम्-से किं तं पारिणामिए ? पारिणामिए दुविहे पण्णत्ते, तं जहा-साइपारिणामिए य अणाइपारिणामिए य। से कि तं साइपारिणामिए? साइपारिणामिए अणेगविहे पण्णत्ते तं जहाजुण्णसुरा, जुण्णगुलो जुण्णघयं जुण्णतंदुला चेव । अब्भा य अब्भरुक्खा संझागंधवणगरा य ॥१॥ उक्कावाया दिसादाहा भावेन्द्रियलब्धि उपयोग के भेद से दो प्रकार की है । इनकी लब्धि मति ज्ञानावरण, श्रुतज्ञानावरण, चक्षुर्दर्शनावरण, अचक्षुर्दर्शनावरण, के क्षयोपशम से होती है । तात्पर्य यह है कि मतिज्ञानावरणीय कर्म आदि काक्षायोपशम जो एक प्रकार का आत्मिक परिणाम है वह लब्धीन्द्रिय हैं । और लब्धि, निवृत्ति, तथा उपकरण इन तीनों के मिलने से जो रूपादि विषयों का सामान्य और विशेषयोघ होता है वह उपयोगे न्द्रिय है। मतिज्ञान तथा चक्षु अचक्षुदर्शनरूप है। इसी प्रकार आचाराङ्ग, आदि १२ अंगों को धारण करने रूप तथा वाचकरूप पर्याये हैं वे सब श्रुतज्ञान प्रभव हैं । श्रुतज्ञान, श्रुतज्ञानावरण कर्म के क्षयोपशम से होता है। इसलिये ये आचाराङ्गधर आदि पर्यायें क्षायोपशमिक हैं। इस प्रकार क्षायोपशम निष्पन्न क्षायोपशमिक भाव का स्वरूप है।सू०१५५॥ ન્દ્રિયની અપેક્ષાએ કહી છે ભાવેન્દ્રિયે લબ્ધિ ઉપયોગના ભેદથી બે પ્રકારની છે મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, ચક્ષુદર્શનાવરણ અને અક્ષરદર્શન નાવરણના ક્ષયોપશમથી તેમની લબ્ધિ થાય છે. આ કથનને ભાવાર્થ એ છે કે મતિજ્ઞાનાવરણીય કર્મ આદિન ક્ષયોપશમ રૂપ જે એક પ્રકારનું આમિક પરિણામ છે, તે લબ્ધીન્દ્રિય રૂપ છે અને લબ્ધિ, નિવૃત્તિ તથા ઉપકરણ, આ ત્રણે મળવાથી રૂપાદિ વિષયે જે સામાન્ય અને વિશેષ બોધ થાય છે તે ઉપયોગેન્દ્રિય રૂપ છે ઉપયેગેન્દ્રિય મતિજ્ઞાન તથા ચક્ષુ અચક્ષુ દર્શનરૂપ છે એ જ પ્રમાણે આચારાંગ આદિ ૧૨ અંગને ધારણ કરવા રૂપ તથા વાચક રૂપ જે પર્યાયે છે તે શ્રતજ્ઞાન સ્વરૂપ છે શ્રુતજ્ઞાનાવરણ કર્મના
પશમથી શ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય છે, તેથી આચારાંગધર આદિ ૧૨ પર્યાયે પણ થાપશમિક છે. આ પ્રકારનું ક્ષયે પશમ નિષ્પન્ન ક્ષાપથમિક ભાવનું ૨વરૂપ છે. સૂ૦૧૫૫