________________
५३२
अनुबोगद्वारसूत्रे Gथाहि-"उद्धारसागराणं अड्राइजाण जत्तिया समया।
दुगुणादुगुणपवित्थर दोबोदहि रज्जु एवइया ॥" छाया-उद्धारसागराणामर्धतृतीयानां यावन्तः समयाः।
द्विगुणद्विगुणप्रविस्ताराः द्वीपोदधयो रज्ज्वामियन्तः ॥ इति तदेषा पूर्वानुपूर्वी । पश्चानुपूर्वी तु व्युत्क्रमेण बोध्या । अनानुपूर्वी तु-अमीषामसंख्येयानां पदानामन्योऽन्याभ्यासे ये ऽसंख्येया भङ्गा भवन्ति, तत आधन्त विवक्षारहिता भङ्गा बोध्याः ॥सू० १२॥ नाम वाले हैं । तात्पर्य कहने का यह है कि द्वीप और समुद्र असंख्यात संख्या वाले हैं । द्वीप समुद्र कितने हैं ? इसका उत्तर, उद्धारसागराणं" गाथा द्वारा दिया गया है जिसका भावार्थ ऐसा है कि अढाइ उद्धार सागरों के जितने समय होते हैं उतने एक दूसरे से दूने विस्तार वाले द्वीप और समुद्र हैं। इस प्रकार जंबूद्वीप आदि के क्रम से स्वयं रमण द्वीप और स्वयंभूरमण समुद्र पर्यन्त द्वीप समुद्रों का उपन्यास करना सो पूर्वानुपूर्वी है । तथा इन्हीं द्वीपसमुद्रों का व्युत्क्रम से अर्थात् स्वयंभूरमण से प्रारंभ कर जंबूद्वीप तक-न्यास-उपन्यास-करना सो पश्चानुपूर्वी है । और इन्हीं असंख्यात पदोंका स्थापन करके फिर उनका परस्पर में गुणा करना और प्राप्त गुणन राशि में से आदि अन्त के दो भंग कम कर-देना इस प्रकार करने से असंख्यात भंगहोते हैं वह अनानुपूर्वी है। ।। लू० १२२ ॥ કેટલાં છે? આ પ્રશ્નનો ઉત્તર નીચેની ગાથા દ્વારા આપવામાં આવ્યું છે"उद्धार सागराणं" त्या6ि- थानी भाषा मे छ, “मढी ઉદ્ધાર સાગરના જેટલા સમય થાય છે એટલા એક બીજાથી બમણાં બમણાં વિસ્તારવાળા શ્રી અને સમુદ્રો છે.” આ પ્રકારે જંબૂદ્વીપથી શરૂ કરીને
સ્વયંભૂરમણ દ્વીપ અને સ્વયંભૂરમણ સમુદ્ર પર્યન્તના દ્વી અને સમુદ્રોને ઉપન્યાસ કરે તેનું નામ તિર્થક સંબંધી પૂર્વાનુમૂવી છે.
ઉપર્યુક્ત દ્વીપસમુદ્રોને ઊલટા કમમાં એટલે કે સ્વયંભૂરમણે સમુદ્રથી લઈને જબૂદ્વીપ પર્યન્તના પદને ઉપન્યાસ કરવો તેનું નામ પશ્ચાનુપૂવી છે. અને એજ અસંખ્યાત પદેનું સ્થાપન કરીને તેમને પરસ્પરની સાથે ગુણાકાર કરો અને એ રીતે જે ગુણનરાશિ (ગુણાકાર) પ્રાપ્ત થાય તેમાંથી આદિ અને અન્તના બે ભેગેને કાઢી નાખવા આ પ્રમાણે કરવાથી જે અક્ષરખ્યાત એ થાય છે તેમનિ બનાવી રૂપ સમજવા. સૂ૫૨૨