________________
मनुवोगदारले संख्येयसमयस्थितिकानन्तेषु एकैकेषामेकैकानपूर्वीत्व बोध्यम् । द्रव्यस्यानन्तसमयस्थितिरेव न भवति तथाविधस्व-भावत्वात् । एवमेव अनानुपूर्वी द्रव्याणि अवक्तव्यकद्रव्याणि चाप्यसंख्येयानि वोयानि । नन एकसमयस्थितिकस्य द्रन्यस्य अनानुपूर्वीत्व, द्विसमयस्थितिकस्य द्रव्यस्यावक्तव्यकत्वमुच्यते, तत्र यद्यपि लोके स्थितिवाले, असंख्यात समय की स्थितिवाले परमाणु आदि द्रव्य अनंत हैं तो भी वे अपनी २ चार आदि समय, दश समय, संख्यात समय, और असंख्यात समयरूप स्थिति को एक होने की अपेक्षा से एक एक आनुपूर्वी रूप हैं । अर्थात् चार आदि समय की स्थितिवाले जितने भी अनन्त परमाणु द्रव्य एवं अनन्त स्कंध द्रव्य हैं वे अपनी चार समय की स्थिति को एक होने के कारण एक आनु वी द्रव्य हैं । इसी प्रकार से दश आदि समयोंकी स्थितिवाले अनंत परमाणु द्रव्य से लेकर अनंत परमाणुक स्कंधों में भी एक २ को एक २ आनुपूर्षी रूपता अपनी २ स्थितिको एक होने की अपेक्षा से जानना चाहिये । द्रव्य की स्थिति अनंत समय की नहीं होती है, क्योंकि ऐसा कोई द्रव्य ही नहीं है कि जिसकी स्थिति अनन्त समय की हो। इसलिये आनुपूर्वी द्रव्यों को असंख्यात माना गया है। इसी प्रकार से अनानुपूवीं द्रव्य और भवक्तव्यक द्रव्य भी असंख्पात २ हैं ऐसा जानना चाहिये।
शंका-एक समय की स्थितिवाला द्रव्य अनानुपूर्वी है और दो समय की स्थितिवाला द्रव्य अवक्तव्यक है। इनमें यद्यपि लोक में एक
ખ્યાત સમય રૂપ સ્થિતિ એક સરખી હોવાને કારણે એક એક આનુપવી રૂ૫ છે. એટલે કે ચાર સમયની સ્થિતિવાળાં જેટલાં અનંત પરમાણુ દ્ર અને અનંત સ્કન્ધ દ્રવ્ય છે. તેઓ ચાર સમયની એક સરખી સ્થિતિવાળાં હોવાને કારણે એક આનુપૂર્વી દ્રવ્યરૂપ છે એજ પ્રમાણે પાંચથી લઈને દસ પયનના સમયની સ્થિતિવાળાં, સંખ્યાત સમયની સ્થિતિવાળાં અને અસંખ્યાત સમયની સ્થિતિવાળાં અનંત પરમાણુ દ્રથી લઈને અનંત પરમાણુ કધમાં પણ, તે પ્રત્યેકની પિતપોતાની સ્થિતિની એકરૂપતાને કારણે તે પ્રત્યેકમાં પણ એક એક આવી રૂપતા સમજવી જોઈએ દ્રયની સ્થિતિ અનંત સમયની છેતી નથી-એટલે કે એવું કોઈ પણ દ્રવ્ય નથી કે જેની સ્થિતિ અનંત સમયની હેય તેથી આનુપૂવ કાને અસંખ્યાત જ માનવામાં આવેલ છે. એ જ પ્રમાણે અનાનુપૂર્વી દ્રવ્ય પણ અસંખ્યાત જ છે અને અવકતવ્યક દ્રવ્યો પણ અસંખ્યાત જ છે એમ સમજવું.
શંકા-એક સમયની સ્થિતિવાળું દ્રવ્ય અનાનુપૂર્વી છે, અને બે સમયની સ્થિતિવાળું દ્રવ્ય અવત૫ા છે જે કે લેકમાં એક સમયની સ્થિતિવાળાં