________________
मनुयोगद्वारा में जय अन्तिमादि द्रव्य को प्राथमिक रूप देकर न्युरक्रम से स्थापित किया जाता है तो वही पश्चानुपूर्वी कहलाती है तथा स्वेच्छानुसार क्रमव्युत्क्रम का उल्लंघन करके पुद्गलास्तिकाय के द्रव्यों का जो स्थापना करना होता है वह अनानुपूर्वी है। जैसे इसे यों समझना चाहिये कि चतुरणुक के बाद एकप्रदेशीपुद्गल परमाणु का, इसके बाद षटूप्रदेशी पुद्गलस्कंध का इसके बाद असंख्यात प्रदेशी स्कंध आदि कास्थापन करना आदि। ज्ञायकशरीरभव्यशरीर व्यतिरिक्त द्रव्यानुपुर्वी पहिले दो प्रकार की पत्रकार ने कही है इसमें अनौपनिधिकी द्रव्यानुपूर्वी के विषय में सूत्रकार ने बहुत अधिक विस्तृत विवेचन किया है। औपनिधि की द्रव्यानुपूर्वी पूर्वानुपूर्वी आदि के मेद से यह तीन प्रकार की कही गई है । एक पुद्गलास्तिकाय के ऊपर जो पूर्वानुपूर्वी आदि की घटना सूत्रकार ने कही है उसका कारण यह है कि उनमें ही द्रव्यषष्ट. लता है। "आकाशादेकद्रव्याणि" अर्थात्-आकाश पर्यन्तके तीन द्रव्य-अर्थात् धर्मास्तिकाय, अधर्मास्तिकाय, और आकाशास्तिकाय ये तीनों द्रव्य एक द्रव्य वाले होते हैं, तदनुसार धर्मास्तिकाय आदि तीन મૂકીને ઉલટા કમથી જ્યારે દ્રવ્યોને સ્થાપિત કરવામાં આવે છે, ત્યારે તેને પશ્ચાનુપૂર્વી કહે છે તથા ઉપરના બને ક્રમનું ઉલ્લંઘન કરીને પિતાની ઈચ્છાનુસાર પુદ્ગલાસ્તિકાયના દ્રવ્યેની જે સ્થાપના કરવામાં આવે છે તેને અનાનુપૂર્વ કહે છે. જેમ કે ચતુરચુક સ્કધની પહેલાં સ્થાપના કરવી, ત્યાર બાદ એક પ્રદેશી પુદ્ગલ પરમાણુની, ત્યાર બાદ છ પ્રદેશી પુદ્ગલ સ્કંધની સ્થાપના કરવી, ત્યાર બાદ અસંખ્યાત પ્રદેશ સ્કંધ આદિની સ્થાપના કરવી તેનું નામ અનાનુપૂર્વી છે. જ્ઞાયક શરીર અને ભવ્ય શરીરથી ભિન્ન એવી દ્રવ્યાનપૂર્વના સૂત્રકારે બે પ્રકાર પહેલાં પ્રકટ કર્યા છે. તેમાંના અનોપનિપિકી દ્રવ્યાનુપૂર્વી નામના બીજા પ્રકારનું તે ખૂબ જ વિસ્તારપૂર્વક પહેલાં વર્ણન કરવામાં આવ્યું છે.
પનિધિકી કાવ્યાનુપૂવીના પૂર્વાનુ પૂ આદિ ત્રણ ભેદોનું નિરૂપણ પણ પહેલાં સૂત્રમાં કરવામાં આવ્યું છે. ત્યાર બાદ સૂત્રકારે એક પુલાસ્તિકાયના પૂર્વાનુપૂર્વી આદિ સ્વરૂપનું નિરૂપણ કર્યું છે, પણ ધર્માસ્તિકાય આદિ માં એ પ્રમાણે કરવામાં આવ્યું નથી, કારણ કે પુદ્ગલાસ્તિકાયમાં જ દ્રવ્યબાહુલ્યને સદ્ભાવ-ધર્માસ્તિકાય આદિમાં દ્રવ્યબાહુલ્ય નથી. "भाकाशादेकद्रव्याणि" मा ४थन अनुसार पास्ताय मालियामा