________________
४६८
अनुयोगद्वारसूत्रे त्वेन विवक्षितम्, आनुपूर्वीद्रव्यस्य तत्र सत्त्वेऽपि तस्याऽभाधान्येन विवक्षणात्, अनानुपूर्व्यवक्तव्यकयोस्तु प्राधान्येन विवक्षणादिति, अतोऽत्र देशोनो लोकोत्र विवक्षितइति। उक्तंच
" महखंधापुण्णे वि य अत्तबगऽणाणुपुग्विदलवाई।।
जदेसोगाढाई तसेणं स लोगूणो" ॥१॥ छाया-महास्कन्धाऽऽपूर्णेऽपि च अवक्तव्यकाऽनानुद्रिव्याणि ।
___ यद्देशावगाढानि तदेशेन स लोकोनः ॥इति ।
ननु यद्येवं तर्हि द्रव्यानुपूर्व्यामपि सर्वलोकव्यापित्वमानुपूर्वीद्रव्यस्य यदुक्तं सद् विरुध्यते, अनानुपूर्व्यवक्तव्यकद्रव्याणामनवकाशत्वेन तत्राप्यभाव प्रतीति. ऐसे भी आ जाते हैं कि जो अवक्तव्यक द्रव्य के विषयरूप से विवक्षित हो जाते हैं । इन एक और दो प्रदेशों में आनुपूर्वी द्रव्य का भी सद्भाव रहता है तो भी अप्रधान होने से उसकी वहां विवक्षा नहीं होती है। अनानुपूर्वी और अवक्तव्यक इन द्रव्यों की ही प्रधानता होने से विवक्षा की जाती है । इसलिये आनुपूर्वी द्रव्य एक आनुपूर्वीद्रव्य की अपेक्षा से देशोन लोक में अवगाहित कहागया है । यही बात उक्तंच"महाखंधा पुण्णेविय इत्यादि" करके इस गाथा द्वारा प्रकट की गई है। __ शंका-यदि यही बात है कि एक अनानुपूर्वी द्रव्य क्षेत्रानुपूर्वी में देशोन लोक व्यापी है फिर द्रव्यानुपूर्वी में भी यही बात माननी चाहिये. परन्तु वहां ऐसी बात नहीं मानी गई है वहां तो भानुपूर्वी द्रव्य को सर्व लोक व्यापी कहा गया है । क्षेत्रानुपूर्वी में अनानुपूर्वी द्रव्य को सर्वપણ બાકી રહેશે કે જેમાં અવક્તવ્યક દ્રવ્યને અવગ હ સંભવી શકશે તે એક અને બે પ્રદેશોમાં આનુપૂવીં દ્રવ્યનો પણ સદૂભાવ રહે છે, છતાં પણ તે ત્યાં અપ્રધાન હોવાને કારણે તેની વિવક્ષા અહીં કરી નથી અનાનુપૂર્વી અને અવકતવ્યક, આ બે દ્રવ્યની જ ત્યાં પ્રધાનતા હેવાથી તેમની જ વિવક્ષા કરવામાં આવી છે. તેથી જ એવું કહેવામાં આવ્યું છે કે આનુપૂવી દ્રવ્યને એક આનુપૂર્વી દ્રથની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે તેની भाना शान सभा छ. मे पातने “महाखंधा पुण्णेविय" ઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા અહીં પ્રકટ કરવામાં આવી છે.
શંકા-જે એક આનુપૂર્વી દ્રવ્ય ક્ષેત્રાનુપૂવમાં દેશેન (દેશ ન્યૂન) લોકવ્યાપી હોય, તે દ્રવ્યાનુપૂર્વી માં પણ એવી જ વાતને સ્વીકાર થશે જોઈએ પરન્ત દ્રવ્યાનુપૂર્વમાં એવી વાતને સ્વીકાર કરવાને બદલે આનુપૂર્વી અને સર્વવ્યાપી કહેવામાં આવેલ છે. ક્ષેત્રાનુપૂર્વમાં આનુપૂર્વી દ્રવ્યને