________________
२७८
अमुसेवार पुच्या भवांस्ताडितो न तु दोनन्येन । अतो भवान् स्वरोष निवर्तयतु । श्वभू वचनं निशम्य स रोषान्निवृत्तः। सा स्वपुत्रीमुक्तगन्-त्से ! दुराराध्यस्ते पति अतोऽयं त्वया परमपावधानतया महता प्रयत्नेन समागधनीयः । इत्थं डोडिणि ब्राह्मण्या स्व जामादृणामभिप्रायो ज्ञातः ॥१)
अथ गणिकया यथा पराभिप्राया ज्ञातस्तथोच्यते
आसीत् करमिश्चिन्नगरे चतुष्पष्टिकलाचतुरा विलासिनी नाम गणिका । तया हि पराभिप्रायपरिज्ञानार्थ रतिभवनभित्तौ स्व स्व क्रियां कुर्वन्तो राजपुत्रा दयश्चित्रिताः। तस्या गृहे यज्जातीयो जन: समायानि स स्वजातीयोचितचित्रके मस्तकपर चरण प्रहार करे। इसी बात से मेरी पुत्री ने तुम्हें ताडित किया है-दर्जनता से नहीं । इसलिये आप अपने रोष की शांति करलें। इस प्रकार से साम् के वचन को सुनकर उसने क्रोध छोड दिया । तब डोडिणि ने अपनी पुत्री से कहा-वत्से । तेरा पति दुराराध्य है। इसलिये तं इसकी बडी सावधानी के साथ बहुत ही यत्न पूर्वक सेवा करना। इस प्रकार डोडिणि ब्राह्मणी ने अपने जामाताओं का अभिप्राय जान लिया। ____ अब गणिका ने जिस प्रकार से पर का अभिप्रय जाना वह कहा जाता है-किसी नगर में ६४ कलाओं में निपुण विलासवती नाम की एक गणिका रहती थी। उसने दूसरों के जभिपाय को जानने के निमित्त अपने रति भवन की दीवाल पर अपनी. २ क्रियाओं को करते हुए राजपुत्र आदिकों મસ્તક પર ચરણપ્રહાર કરવાને અચાર ચાલ્યો આવે છે. તે કારણે મારી પુત્રીએ તમારી સાથે એ વ્યવહાર કર્યો છે, દુષ્ટતાને કારણે એવું કરવામાં આવ્યું નથી. માટે આપે કોઇ છોડીને તેના વર્તન માટે તેને માફી આપવી જોઈએ.” સાસૂના આ પ્રકારના વચને સાંભળીને તેને ગુસ્સે ઉતરી ગયે. ત્યારબાદ તે ડેડિણી બ્રાહ્મણીએ તેની ત્રીજી પુત્રીને આ પ્રમાણે સલાહ આપી-બેટી ! તારા પતિ દુરા રાધ્ય છે. માટે તારે તેમની આજ્ઞાનું બરાબર પાલન કરવું અને ખૂબ જ સાવધાની પૂર્વક તેમની સેવા કરવી.
આ પ્રકારે ડેડિણી બ્રાહ્મણીએ પિતાના જમાઈઓના અભિપ્રાયને ઉપર દર્શાવેલી યુક્તિ વડે જાણી લીધે.
- હવે પર અભિપ્રાય જાણવાને સમર્થ એવી એક વિલાસવતી નામની ગુણિકાનું દષ્ટાંત આપવામાં આવે છે. કેઈ એક નગરમાં કેઈ એક ગણિકા રહેતી હતી. તે ૬૪ કલાઓમાં નિપુણ હતી. તેણે પારને અભિપ્રાય જાણવાને માટે આ પ્રકારની પદ્ધતિ અપનાવી હતી. તેણે પોતાના રતિભવનની ભીતે પર જુદા જુદા પ્રકારની ક્રિયાઓ કરતાં વિવિધ જાતિના પુરૂષનાં ચિત્રો દોરાવ્યાં હતાં. જે પુરૂષ