________________
૨૮૨
अनुयोगद्वारस्त्रे
क्रमणं स प्रशस्त भावोपक्रम स्वर्थः । नन्वत्रानुयोगद्वारविचारः प्रकृतः, अनुयोगश्च व्याख्यानम्, एवं च यदेवानुये । गद्वारव्याख्य नोपयोगि तदेवात्र वक्तव्यम् । गुरुभावोपक्रमस्तु व्याख्यानानुपयेोगित्वादवक्तव्य एवेति चे दुच्यते व्याख्यान हि गुर्वा भवति । अतो व्याख्यानापलब्धये शिष्याणां गुरे रभिप्रायज्ञानं परमावश्यकम् । गुर्बभिप्रायझो हि तदनुकूलाचरणेन गुरं प्रसादयति, प्रसादिता गुरुस् तस्मै सरहस्यं शास्त्र प्ररूपयति । एवं गुरुभावा पक्रमोऽपि व्याख्यानस्याङ्गमेव, अतो गुरुभावेापक्रम उचित एव । उक्तं च" गुर्वायत्ता यस्माच्छास्त्रारम्भा भवन्ति सर्वेऽपि । तस्माद् गुर्वाराधनपरेण हितकाङ्क्षिणा भाव्यम् ॥१॥
लिये जो शिष्यादिको गुरु आदि कों के भाव का यथावत् परिज्ञान होता है - वह प्रशस्त भावोपक्रम हैं।
शंका – यहाँ तो अनुयोगद्वारका विचार चल रहा है । अनुयोग का अर्थ व्याख्यान हैं । इसलिये जो अनुयोगद्वार के व्याख्यान करने में उपयोगी हो वही यहां कहना चाहिये । गुरु भावोपक्रम तो व्याख्यान में अनुपयोगी है । इसलिये उसे यहां नही कहना चाहिये ।—
उत्तर - व्याख्यान गुरु के आधीन होता है । अतः उस व्याख्यान की प्राप्ति के लिये गुरु के अभिप्राय का ज्ञान करना शिष्यों को परम आवश्यक है । गुरु के अभिप्राय को जानने वाला शिष्य उनको अपने ऊपर अनुकूल आचरण से प्रसन्न करता हैं और प्रसादित हुए वे गुरुजन उसके लिये रहस्य युक्त शास्त्र की प्ररूपणा करते हैं। इस प्रकार गुरुके भावका शिष्य को यथावत् परिज्ञान होना यह भी व्याख्यान का अंग ही है । इसलिये उसका कथन यह उचित ही है । कहा भी है ( गुर्वायत्ता) इत्यादि । शास्त्रों का पढनादिગુરુઆદિકાના ભાવનું જે યથાર્થ પરિજ્ઞાન થાય છે, તેનું નામ ના આગમની અપેક્ષાએ પ્રશસ્ત ભાવેાપક્રમ છે.
શંકા—અહીં તા અનુયાગદ્વારની પ્રરૂપણા ચાલી રહી છે. અનુયાગના અથ વ્યાખ્યાન થાય છે. તેથી અનુયાગદ્વારનું વ્યાખ્યાન કરવામાં ઉપયુકત હોય તેમનું જ થન અહીં થવુ જોઇએ. ગુરૂભાવાપક્રમ તા વ્યાખ્યાનમાં અનુપયેાગી છે, તેથી અહીં તેનુ કથન થવું જોઇએ નહીં.
ઉત્તર—વ્યાખ્યાન ગુરુને આધીન હૈાય છે. તેથી તે વ્યાખ્યાનની પ્રાપ્તિને માટે ગુરૂના અભિપ્રાયને જાણી લેવાનું જ્ઞાન શિષ્યાને માટે પરમ આવશ્યક ગણાય છે. ગુરુના અભિપ્રાયને જાણનારા શિષ્ય તેમને અનુકૂળ થઇ પડે એવા પેાતાના આચરણથી તેમને ખુશ કરે છે, અને તેના વતનથી સંતુષ્ટ થયેલા તે ગુરુ તેની સમક્ષ રહસ્યયુકત શાસ્રની પ્રરૂપણા કરે છે. આ રીતે ગુરૂના ભાવનું શિષ્યને યથાવત પરિજ્ઞાન થવું એ પણ વ્યાખ્યાનના એક 'ગરૂપ જ છે. તે કારણે સૂત્રકારનું उपर्युत इथन दथित ४ छे. उधुं छे - ( गुर्वायत्ताइत्यादि) शास्त्रोनु पहन