________________
अनुसागवार ष्टीका-शिष्यः पृच्छति-से किं त' इत्यादि
अथ कोऽसौ सचित्तो द्रव्योपक्रमः ? इति । उत्तरमाह-सचित्ती योपक्रमस्त्रिविधः प्रज्ञप्तः । तद्यथा-द्विपदः, चतुष्पदः, अपद इति । तत्र-द्विपदः नटनत कादिरूपः, चतुष्पदः-हस्त्यश्वादिरूपः, अपद: आम्रादिलरूपः। तत्र द्विपदादिषु पुनरेकैको विविध:-परिकमणि घ घरतुवनाशे च । धापस्थितस्यैष वस्तुनो गुणविशेषाधान परिकम, तत्र परिकर्मणि-परिकम विषयो द्रव्योपक्रमः॥ पक्रम है.। कहा भी है कि क्रिया से वस्तुओं का जा गुण विशेषरूप परिणाम हैउसका नाम परिकर्म है। वस्तु के विनाश की विषय करनेवाला द्रव्योवक्रम तब होता है कि जब उपाय विशेषों से वस्तु के विनाश का ही उपक्रम होताहै।
भावार्थ--मूत्रकारने इस मूत्रद्वारा सचित्त द्रव्योपक्रम को ३ रूप में विभक्त किया है। १ द्विपद २ चतुप्पद और तीसरा अपद । द्विपदू दो चरणवाले प्राणी चतुष्पद-चार चरणवाले जानवर, अपद-जिनके चरण नहीं ऐसे एकेन्द्रिय वृक्ष आदि अपद हैं। इन सब में जी। होने से ये सब सचिन है। इन तीनों प्रकार के सचित्तों के विषय में परिकर्म और विनाश को लेकर द्विपदादि द्रव्योपक्रम दो २-२ प्रकार का और होता है। घृत आदि शक्तिवर्धक पदार्थों के सेवन से जो ये द्विपद आदि अपने में बल आदि की वृद्धि करते हैं वह परिकर्म विषयवाला, और उपाय विशेषों से वस्तु को विनाश करनेवाला जो उपक्रम किया जाता हैं वह विनाश विषयवाला द्रव्यो (ખભાઓને) કૃદ્ધિયુકત કરે છે, તે પરીકર્મને આશ્રિત કરીને જે ઉપક્રમ છે તેનું નામ સચિત્તદ્રવ્યપક્રમ છે. કહ્યું પણ છે કે ક્રિયાની અપેક્ષાએ વસ્તુઓનું જે ગુણવિશેષ રૂપ પરિણામ છે તેનું નામ પરિક છે. વસ્તુના વિનાશને વિષય કરનાર દ્રવ્યપક્રમ ત્યારે જ થાય છે કે જ્યારે ઉપાયવિશેષ દ્વારા વસ્તુના વિનાશને જ ઉપકમ થાય છે.
ભાવાર્થ-સૂત્રકારે આ સૂત્ર દ્વારા સચિત્ત દ્રપક્રયાના ત્રણ ભેદ બતાવ્યા છે. (१) द्विपद, (२) तु.५६) भने (3) अ५६६५६ मेट मे पायो , यतु.५४ એટલે ચાર પગવાળા જાનવરો અને અપદ એટલે જેને પગ નથી એવા એકેન્દ્રિય વૃક્ષાદિને ગ્રહણ કરવા જોઈએ. આ બધામાં જીવ હોવાથી તેઓ સચિત્ત છે. આ ત્રણ પ્રકારના સચિત્તોના વિષયમાં પરિકર્મ અને વિનાશની અપેક્ષાએ દ્વિપદાદિ પ્રત્યેક દ્રપક્રમના બબ્બે પ્રકાર પડે છે. ઘી આદિ શક્તિવર્ધક પદાર્થોના સેવનથી જે
આ દ્વિપદ આદિ સચિત્ત છે પિતાના બળ આદિની વૃદ્ધિ કરે છે, તે પરિકમ વિષયવાળે કર્ણોપક્રમ છે, અને ઉપાય વિશે દ્વારા વસ્તુને વિનાશ કરનારે જે ઉપક્રમ કરવામાં આવે છે તે વિનાશ વિષયવાળો ઠ પક્રમ છે. આ કથનને