________________
२७४
अनुयोगासने परकीयाभिप्रायस्य उपक्रमणं यथावत्परिज्ञान भावोपक्रम इति । तत्र-द्विविधे नोआगमतो भावोपक्रमे, अप्रशस्ता भावोपक्रमः-डोडिणि गणिकाऽमात्यादीनां बोपः । अयमाशयः-डोडिणिनाग्न्या ब्राह्मण्या गणिकया अमात्येन च यत् पराभिप्रायरूपस्य भावस्य यथोवत् उपक्रमः-परिज्ञानं कृत तद् नोआगमतोऽपशस्त भागोपक्रमः । अप्रशस्तत्वं चास्थ संसारफलत्वात्, इति । डाडिण्यादि भि था पराभिप्रायः परिज्ञान: प्रसङ्गशात्तदुच्यते
आसीत्काऽपि डोडिणि नाम्नी ब्राह्मणी। तस्या आसंस्तिस्त्रो दहितरः । साताः परिगाय्यैवं चिन्तितवती-जामाणामभिप्रायं परिज्ञाय दुहितरः शिक्षणीयोः परकीय भाव अभिप्रायका यथावत् पग्ज्ञि न होना इस का नाम भावोपक्रम है । (तत्थ) नोआगम की अपेक्षा से द्विविध हुए भावापक्रम में जो अप्रशस्त भावोपक्रम है-वह डोडिणि ब्राह्मणी गणिका, और अमात्य आदि कों में जानना चाहिये । डोडिणि नाम की ब्राह्मणी एक बेश्या और एक अमात्य था सब पर के अभिप्राय का जो यथावत् परिज्ञात कर लिया करते थे वह उनका नोआगम से अप्रशस्त भावोपक्रम था । अप्रशस्तता इस में इमलिये है कि यह संसाररूप फल का जनक होता है।-डोडिणि आदि ने जिस प्रकार से पर का अभिप्राय जाना-प्रसंगवश उसे यहां दर्शाया जाताहै___एक कोई डोडिणी नामकी ब्राह्मणी थी। उसकी ३ तीन लडकिया थीं। उनका उमने विवाह करदियो ! विवाह करने के बाद उसने सोचा कि में जामाताओं के अभिपाय को ज्ञात कर अपनी इन पुत्रियों को शिक्षित कर भने (५) भनिभाय. मा शते ५२8ीय भावनु (माजप्रायनु) यथार्थ परिज्ञान यत् તેનું નામ ભાવોપકમ છે. (તથ) આગમભાવપક્રમના જે બે પ્રકારો કહેવામાં આવ્યા તેમને જે અપ્રશસ્ત ભાવપક્રમ કહ્યો છે તેને સદૂભાવ ડેડિણિ બ્રાહ્મણી, ગણિકા અને અમાત્ય વગેરેમાં જાણવે. હવે આ ડિણિ બ્રાહ્મણી આદિના અપ્રશસ્ત ભાવપકમને સમજાવવાને માટે અહીં તેમની કથા આપવામાં આવી છે. તે ત્રણે બધાંના અભિપ્રાયને પરિસાત કરવાને સમર્થ હતા. તેમને તે ભાપક્રમ નેઆગમની અપેક્ષાએ અપ્રશસ્ત ભાવપક્રમરૂપ હતું. તેમને ભાવપક્રમ અપ્રશસ્ત તે કારણે હતું કે તે સંસારરૂપ ફલને જનક હતે. ડેડિણિ આદિએ જે પ્રકારે અન્યને અભિપ્રાય જાણે હતું તે પ્રકારનું અહીં પ્રસંગવશ કથન કરવામાં આવે છે–કે એક ગામમાં ડેડિણી નામની એક બ્રાહ્માણી રહેતી હતી. તેને ત્રણ પુત્રીઓ હતી. તેણે તે ત્રણેના વિવાહ કરી નાખ્યા. પુત્રીઓને વિવાહ કર્યા બાદ તેને એવો વિચાર આવ્યું કે ત્રણે જમાઈઓને અભિપ્રાય (સ્વભાવ) જાણી લઈને મારે મારી પુત્રીઓને એવા પ્રકારની શિક્ષા આપવી જોઈએ કે તે શિક્ષાને અનુરૂપ જીવન