________________
२४४
___ अनुयोग रखने धारणा-प्रतिपत्तिः, एवं रूपोऽर्थाधिकारः प्ररूपयिष्यते । मूलोत्तरगुणाना निरति चारं सन्धारणं यथा भवात तथा प्रत्याख्यानाध्ययने प्ररूपयिष्यते इत्यर्थः ।। 'चैब' इति 'च' शब्दादन्येऽप्यवान्तराधिकारा विज्ञ याः। एवं' सदानधारणे वोध्यः। अध्ययन है। उसमें मूलगुण और उत्तागुणों को धारण करनेरूप अर्थाधिकार है। मूलगुण उतरगुणों को अतिचार रहित अच्छी तरह धारण करता है वेसी प्ररूपणा सूत्रकार प्रत्याख्यान अध्ययन में करेंगे। "च" शब्द से सूत्रकारने यह प्रकट किया है कि आवश्यक के और अवान्तर अर्थाधिकार हैं। "एव" शब्द अवधारण अर्थ में आया हैं।
भावार्थ-सूत्रकारने इस सूत्रद्वारा आवश्यक के छ अर्थाधिकारों को वर्णन किया हैं।(१) सामायिक (२) चतुर्विशतिस्तव, (३) वंदना, (४) प्रतिक्रामण, (५) वायोत्सर्ग और (६) प्रत्याख्यान । इन सर्व सावययोगों से विरक्त होना सामायिक अध्ययन में, चोवीस तीर्थंकरों की स्तुति करना द्वितीय चतुर्विशतिम्तव अध्ययन में, गुणवान साधु को वन्दना आदि करना वन्दनाध्ययन में साधुकृत्य से स्खलित हुए साधु को अपनी निंदा करना प्रतिक्रमग अध्ययन में, चारित्र में लगे हुए अतिचारों की दशविध प्रायश्चित से शुद्धि करना: र्योत्सर्ग अध्ययन में, मूलगुण और उत्तरगुणों को धारण करना प्रत्याख्यान अध्ययन में अर्थाधिकार हैं। ૩૫ અર્થાધિકાર છે. પ્રત્યાખ્યાન દ્વારા તે મૂળગુણ અને ઉત્તરગુણેને અતિચાર રહિત સમ્યફરૂપ ધારણ કરે છે, એવી પ્રરૂપણું સૂત્રકાર આગળ જતાં પ્રત્યાખ્યાન અધ્યયમાં કરશે. “a” શબ્દ દ્વારા સૂત્રકારે એ પ્રકટ કર્યું છે કે આવશ્યકના આ सिवायना मी पर भवान्तर अधि२ छ. "एव" मा ५६ अवधार અર્થમાં વપરાયું છે.
ભાવાર્થ-સૂત્રકારે આ સૂત્ર દ્વારા આવશ્યકતા છ અર્થાધિકારોનું વર્ણન કર્યું छ-(१) सामायि४ (२) यतुविशतिरत (२४ तीथ रानी २तुति), (3) ना, (४) प्रतिभ, (५) यस अन (6) प्रत्याभ्यान.
પહેલા અદયયનમાં સમસ્ત સાવધ થેગોથી વિરકત થવાને, બીજા અધ્યયનમાં ૨૪ તીર્થકરની સ્તુતિ કરવાને, ત્રીજા વંદના અધ્યયનમાં ગુણવાન સાધુને વંદણા આદિ કરવાને, ચોથા પ્રતિક્રમણ અધ્યયનમાં સાધુકૃત્યથી ખલિત થયેલા સાધુએ પિતાની નિન્દા કરવાને, પાંચમાં કાર્યોત્સર્ગ અધ્યયનમાં ચારિત્રમાં લાગેલા અતિચારોની દસ પ્રકારના પ્રાયશ્ચિત્તોથી શુદ્ધિ કરવાને અને છઠ્ઠા પ્રતિક્રમણ અધ્યયનમાં મૂળગુણે અને ઉત્તરગુણેને ધારણ કરવાને અર્વાધિકાર છે. આગળ સરકારે આ प्रमाणे ४थन ज्यु -