________________
अयोगचन्द्रिका टीका १७ ज्ञापकशरी द्रव्यावश्यक निरुपगम्
१२३
आवश्यकशास्त्रग्रहण क्षमेभ्यः शिष्येभ्यः करुणावशात् पुनः पुनर्दर्शित, उपदर्शतम् = सर्वनययुक्तिभिश्च प्रदर्शितम् । अत इदं शरीरं ज्ञायकशरीर द्रवश्यकम् !
नन्वनेन शरीरसमुच्छ्रेणाऽऽवश्य मागृहीतमि यादि नोपपद्यते, ग्रहणप्ररूपणादीनां जीवधर्मत्वेन शरीरस्थाघटमानत्वात् इति चेदुच्यते - भूतपूर्वमाश्रित्य तत्कथितम् अतो नास्ति दोषः । ननु शय्यादिगतं साधुशरीरं दृष्ट्रा कश्चित् पूर्वोक्तप्रकारेण वदति, परन्तु तस्य द्रव्यावश्यकत्वं न संभवति, “भूतस्य भाविनो वा भावस्य हि कारणं तु यल्लोके । तद्रव्यं तत्वज्ञैः सचेतनाचेतनं कथितम्” इति पूर्वोक्तरचना आवश्यकपर्यायस्य कारणमे । द्रव्यावश्यकं भवितुमर्हति । आवश्यकपर्यायस्य कारणं तु चेतनाविष्ठितमेव शरीरम्, नत्वचेतनम्, अतो निर्जीव से है कि ज्ञानक शरीर को जो द्रव्यावश्यक कहा है वह भूतपूर्व को (अर्थात् भूतकाल की अपेक्षा को ) लेबर कहा है । अर्थात् जब रह शरीर चेतनाधिष्ठित था - तब उस के संबन्ध से यह उस शास्त्र कीप्ररूपणा आदि करता था । अतः इसमें कोई दोष नहीं हैं । शंका- शय्यादिगत साधु के शरीर को देख करके यदि कोई पूर्वोक्त प्रकार से बहता है तो भले कहो । परन्तु उस शरीर में द्रव्यावश्यकता संभवित नहीं होती है क्यों कि भूत अथवा भावी पर्याय का जो कारण हैचाहे वह सचेतन हो चाहे अन हा वही तत्वज्ञों की दृष्टि में द्रव्य - द्रव्य निक्षेप का विषय माना गया है । अतः इस कथन से आवश्यकपर्याय का कारण ही द्रव्यावश्यक होने के योग्य हो सकता है । सो ऐसे द्रव्यावश्यक का ऐसा कारण तो चेतनाविष्ठित शरीर ही होता है, अचेतन शरीर नहीं । इसलिये निर्जीव शय्यादिगत साधु शरीर द्रव्यावश्यक नहीं हो सकता है।
આ શંકાનું સમાધાન નીચે પ્રમાણે સમજવું—
જ્ઞાયક શરીરને જે દ્રશ્યાવશ્યક કહેવામાં આવ્યું છે, તે ભૂતપૂર્વની અપેક્ષાએ કહેવામાં આવ્યુ છે. એટલે કે જ્યારે તે શરીર ચૈતયથી યુકત હતુ ત્યારે તે આ શાસ્રની પ્રરૂપણા આદિ કરતુ હતુ. તેથી આ પ્રકારના કથનમાં કાઇ દોષ નથી. શકા—શય્યાદિગત સાધુના શરીરને જોઇને કોઈ પૂર્વીકૃત પ્રકારે કહેતા હૈય તે ભલે કહે, પરન્તુ એ શરીરમાં દ્રાયકા તા સહવી જ શાતી નથી ! કારણ કે ભૂત કે લાવી, પર્યાયનું જે કારણુ -લે તે રચન હૈ.ય અવા લે તે અચેતન હાય. પણ એને જ તત્ત્વજ્ઞ દ્રવ્ય-દ્રવ્યનિક્ષેપના વિષય માને છે. તેથી આ કથન અનુસાર તેા આવડ્યકપર્યાયનુ કાણુ જ દ્રવ્યાચક છુવાને ચૈત્ય હાઈ શકે છે. અને એવા દ્રશ્યાવશ્યકનુ એવુ કારણ તે ચેતનાયુકત શીર જ હાઇ શકે છે, અચેતન શરીર એવાં કારણરૂપ બની શકતું નથી. તે કારણે શય્યાદિગત ાનવ સાધુનું શરીર ક્રૂવ્યાવશ્યક હાઈ શકતુ નથી,