________________
११८
अनुयोगदारसत्रे प्रतिक्षणं क्षीयते इति शरीरं,ज्ञायास्यशरीरं ज्ञायकशरीरं तदेव द्रव्या इयकमिति ग्रिहः जीवपरित्यत मावश्यकशास्त्रज्ञानवतः शरीरं ज्ञायकशरीग्द्रश्या श्यकम्। विव. क्षितपर्यायेण भविष्यतीति भ-यस्तस्य शरीरं भाविभावावश्यककारणत्वात् द्रव्याव्यावश्यक हैं । विवक्षित पर्याय से युक्त जो आगामी काल में होगा उसका नामभव्य है । भावि भारूप आवाक का कारण होने से उसका शरीर भव्य शरीर द्रव्यावश्यक है ज्ञायक शरीर और भव्यशरीर इन दोनों से भिन्न जो द्रव्यावश्यक है वह ज्ञायक शरीर-भ० शरीर व्यतिरिक्त द्रव्यावश्यक है । इस प्रकार यह तीन प्रकार का नो आगनद्रव्यावश्यक है।
भावार्थ-नो आगमद्रव्यावश्यक का स्वरूप प्रकट करने के लिये सूत्रकार ने इसके तीन भेद किये है-(१) ज्ञायकशरीरद्रव्याश्यक, (२) भव्य शरीरद्रव्या श्यक और (३) तद्वयतिरिक्त न्यावश्यक । नोआगम द्रव्यावश्यक में नो शब्द आगम के सर्वथा निषेध करने में प्रयुक्त हुआ है-तथा च-जीव पहिले आवश्यकशास्त्र का ज्ञाता था वह जब मर जाना है-पर्यायान्तरित हो जाता है तब उस समय का निर्जीव शरीर है वह आगमाभाव से विशिष्ट होने के कारण ज्ञाय शरीरद्रमावश्यक है । इसी तरह जो आगामी काल में आवश्यकशास्त्र का ज्ञाता होगा ऐसे उसका जो शरीर है यह भयशरीर પર્યાયથી યુકત થવાને છે, તેને ભવ્યજીવ કહે છે. ભાવિ સ્વભાવરૂપ આવશ્યકનું કારણ હોવાથી તેનું શરીર ભથશરીર દ્રવ્યાવશ્યક ગણાય છે. જ્ઞાયક શરીર દ્રાવશ્યક અને ભથશરીર દ્રવ્યાવશ્યકથી ભિન્ન જે દ્રવ્યાવશ્યક છે તેને સાયકશરીર-ભવ્યશરીર વ્યતિ(રકત દ્રવ્યાવશ્યક કહે છે. આ પ્રમાણે આ ત્રણ પ્રકારને આ ને આગમ દ્રવ્યાવશ્યક છે.
ભાવાર્થ– આગમ દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ પ્રકટ કરવા નિમિત્તે સૂત્રકારે તેના નીચે પ્રમાણે ત્રણ ભેદ કહ્યા છે
(१) शायरी२०यावश्य' (२) १२५२१२ २०यावश्य, (3) तय०यतिक्षित (मन्नथी मिन्न) द्र०यावश्य.
આગમ દ્રવ્યાવશ્યકમાં “ના” પદ આગમને સર્વથા નિષેધ કરવામાં प्रयुत यो छ. रेम
જે જીવ પહેલાં આવશ્યકશાસ્ત્રને જ્ઞાતા હતા, તે જયારે મરણ પામે છે–અન્ય પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે, તે સમયનું તેનું જે નિર્જીવ શરીર હોય છે તે આગમન અભાવવાળું હોવાને કારણે જ્ઞાય શરીરદ્રવ્યાવશ્યક રૂપ ગણાય છે. એ જ પ્રમાણે જે જીવ ભવિષ્યમાં આવશ્યકશાસ્ત્રને જ્ઞાતા થવાને છેતે જીવના શરીરને ભવ્ય