________________
આન'-સુધાસિ ́ધુ.
(૮૧)
સુધાબિંદુ ૧ હું. થયા! ભલા તમે એ તમારા પુત્રની આત્માહારની યાત્રામાં મદદ કરવા તૈયાર થશે? અરે મદદ કરવી તે દૂર રહી, ઉલટુ તમે એવાજ બધા પ્રયત્નો કરશો કે જેથી સ'સાર ઉપરથી ઉઠી ગયેલું એનું મન પાછુ સ`સાર ઉપર ચાંટે ! ત્યારે કહે કે તમે સાચા ધાર્મિક ખરા કે? મહાતુભાવે! જરા તમારા હૃદય ઉપર હાથ રાખીને જવાબ આપે કે એક વૈરાગીને 'સ'સારી બનાવતી વખતે તમારી ધવૃત્તિ અને તમારૂં સમક્તિ કયાં ગયાં? કહે કે હજી તમને સાચા ધર્માંગ વાગ્યું નથી ! સાચેા ધાર્મિક માણસ તા પોતાના સતાનને કે બીજા ગમે તે માણસને વૈરાગ્યરસમાં લીન થતા ોઇને આનદ જ પામે ! પોતાના પુત્રને કેદખાનામાંથી મુક્ત થતા જોઈને ચેા પિતા આનંદ ન પામે ?
સાચી પરીક્ષા, મહાનુભાવા ! તમે દેવ-ગુરુ-ધર્મની ઉપાસના જરૂર કરી છે; તમે વ્રત-તપ જપ અને નિયમ પણ જરૂર કરે છે!પણ એ બધું ડગમગતા પાયાવાળું ! ૧ખત આળ્યે એને જલાંજલી આપતાં પણ તમે આંચકા નિહ ખાવાના ! વેશ્યાવાડામાં જેમ તેમ ઉભા કરેલ દેવમદિરના વખત આવ્યે વેશ્યાના મકાન તરીકે પણ ઉપયાગ થઇ જાય! તમે એ પણ સમજે છે કે આ ભવમાં જો ધર્મનું આરાધન નહિ કરતાં એનુ જે વિરાધન કરવામાં આવે તે પરભવમાં તમારા કયાંય પત્તો નહિં ખાય ! છતાં તમે તમારી ધાર્મિકવૃત્તિને ડગમગતી અટકાવવા તૈયાર નથી! વખત આવ્યે ધાર્મિકવૃત્તિને ફૂંકી દેતાં પણ તમે વિચાર નહિ કરવાના. મા સ્થિતિ ઘણી ભય ભરેલી છે, કારણકે દરેક વસ્તુને અમુ* પરીક્ષામાંથી પસાર થવાનું હાયજ છે, અને એ પરીક્ષાના સમયે હાલી જાય તેને આપણે સાચી વસ્તુ તરીકે નથી સ્વીકારતા ! જેમ લુચ્ચાના મ'ડળમાં લુચ્ચાઈનેજ સ્થાન હોય છે તેમ તમારા ધાર્મિકહૃદયમાં નિરંતર ધર્માંનીજ લાગણીએ ઉઠવી જોઈએ, અને ગમે તેવા કઠિન પ્રસગમાં પણ તમે જ્યારે એ ધાર્મિ કલાગણીઓના સૂરને માથે ચઢાવા ત્યારેજ સમજો કે તમે ધર્મ આળખી શકયા છે, ધને મેળવી શક્યા છે!
શરીર, આત્મા અને તમે આ શરીર એ આપણા આત્માનુ ઘર છે. એ ઘરને કારભાર કરવા માટે આપણી કારભારી તરીકે નીમણુક કરવામાં આવી છે. કારભારીનેા એ મુખ્ય ધર્મ છે કે પોતાના સ્વામીને કાઇ પ્રકારના નુકશાન-ખાડામાં ઉતરતું ન પડે, એ નુકસાનીથી ખચવાના સૌથી પ્રથમ ઉપાય એ છે કે એ ઘરમાં એવા દેશ માણસા ન પેસી જાય કે જેએ ભાડુત તરીકે આવીને ભાડાની રકમ૪ એાળવીને રવાના થઇ જાય ! અથવા તે જે ઘરના માલીકના ઘર-સામાન-માલમિલ્કત ઉપર હાથ ફેરવીને ચલતી પકડે ! આના માટે હંમેશાં ખરાબ માણુસના પ્રવેશ ન થઈ જાય તે સારૂ કારભારીએ જાગૃત રહેવું જોઇએ! જો જરાપણુ આળસ કે બેદરકારી કરી કે તરતજ એનું ફળ મળવાનુ` અને બહાર વાટ જોઇને ઉભેલા ચેારા ઘરમાં ઘુસી જવાના ! ધ્યાન રાખો કે રખેને તમે દી કારભારીપક્ષાના અધિકારના આવેશમાં ગાંડા બની જઈને સત્તાંધ ન બની જા. નહિ તે આગળ ઉપર સત્તાના દુરૂપયેાગ માટે જવાખ આપવા તમને આકરી પડવાના ! ટ્રસ્ટી તરીકેના ટુક ભાંગવનાર માણસ પોતાના હાથમાં સેાંપાયેલ કાર્ય તરફ પેાતાની સત્તાના રૂાખમાં ગમે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com