Book Title: Anand Sudha Sindhu
Author(s): Sagaranandsuri
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund

View full book text
Previous | Next

Page 332
________________ આન ઃ–સુધાસિંધુ. (૩૦૪ ) સુધાશ્મિ‘દું ૧૩, હવે વિચાર કરેા કે શીયાએ પરાજય કમિશન શા માટે બેસાડયું? જવાબ એ છે કે એવા મુટ્ટાથીજ એ કમિશન એન્ડ્રુ' હતું કે પરાજય કેમ થયા તેના કારણેા શેાધા અને એ કારણેા રાકેા. જેમ રૂશીયા જાપાન સામે માત્ર છજ મહિનામાં હારવારૂપી કલંકવાળું બન્યું હતુ, તેમ આપણા આત્મા સતત ભવપર પરારૂપી કલંકવાળા અન્યા છે. આત્મા અનાદિકાળથી ભવપર પરાએ ફર્યાંજ કરે છે. એ તેની ભવપર ંપરા શાથી થાય છે એ વાત પણ તમારે તપાસવીજ રહી છે. જો તમે એ વાત તપાસશેા કે આત્માની આ ભવપરપરા શાથી થઈ રહી છે તાજ તમે તે પરંપરાના કારણેાને રાકી શકેશેા, નહુ તે નહિ. કમિશન બેસાડી. ત્યારે હવે તમારી ફરજ શુ' છેતે વિચારશ. તમે પણ કર્મથી પરાજય પામ્યા છે. કર્મે તમારા ઉપર જય મેળવ્યેા છે અને તે તમેને 'સરી રૂપી જગતમાં જોડીજ રાખે છે, માટે તમારી પણ ફરજ છે કે તમારે પરાજયકમિશન એસાડવુંજ જોઇએ, પણ આ કમિશન કેવું હાવુ જોઇએ તેના વિચાર કરો, લાખ લુલીયા અને ક્રોડ કાણીયા ભેગા મળે અને તમે કહેા કે કમિશન એસી ગયુ· તેા તે ન ચાલે ! કમિશનમાં બેસનારા કુ ારા એવા દાવા જોઇએ કે તે સઘળી સ્થિતિના જાણકાર હાવા જોઇએ. જો તે સઘળી સ્થિતિન! જાણકાર હાય તાજ તે સઘળા પ્રશ્નો બરાબર તપાસી શકે અને તેના તમારા ઉપર ઘટિત રિપોર્ટ પણ કરી શકે. એજ પ્રમાણે તમારે પણ તમારા પૂર્વ ભવ, તમારા પૂર્વ કર્મી એ સઘળાં જો યથાસ્થિત જાણવાં ડાય તે તમારે કમિશન બેસાડવું જોઇએ અને એ મિશન તમારા સઘળા પ્રશ્નોનું ખરાખર જાણકાર હાવુજ જોઇએ. આવું કમિશન ક્યું છે એ વિચારી જુએ. જૈનશાસ્ત્ર એ આ જાતનુંજ કમિશન છે. જ્જૈન, મારા જેવી થશે.” જીવ અનાદિના છે, કર્માંસયાગ અનાદિના છે, ભવાનું અમુક અમુક કારણ છે, આ રીતે વર્તવાથી ભવપરપરા થાય છે ઇત્યાદિ વસ્તુઓને જો કાઇ યથાર્થ પણે જાણનારા હાય તે તે આપણા જૈનઆગમગ્ર ંથેાજ છે. જે અનાદિના જ્ઞાનવાળું છે, જે અનાદિકાળને જાણે છે, કર્મ ભવને જે જાણી શકે છે, તેજ એક એવા મિશ્નરનુ કામ ખજાવી શકે છે કે જે તમને સાચા રિપોર્ટ કરી શકે છે. અને એ રિપોર્ટ તમાને ભૂલામાંથી બચાવી શકે છે. જેએ ભવ એટલે શું તેજન જાણતા હાય, જીવતત્વમાંજ જેમને ગમ ન પડતી હાય, આત્માને જાણવા જરૂરી છે એવું માન્ય રાખવાની પણ જેમને પરવા ન હેાય, તેવા લઢીંગાએને જો કમિશનમાં ખાસી ઘાલીએ તેા તેઓ, વિધવા સૌભાગ્યવતીને આશિષ આપે કે મ્હેન ! મારા જેવી થજે!” એવાજ નિણૅય આપે અને ઉલટુ' સત્યાનાશ વાળે. આ સ્થળે આપણા સઘળાની દશા કેવા પ્રકારની છે તેના તમારે વિચાર કરવાના છે. આપણા સઘળાની દશા અહીં મધળાના જેવીજ છે, કારણ કે આપણે માત્ર આજ ભવ જેટલું જ્ઞાન રાખીએ છીએ. આપણી લાયકાતજ નથી. આપણે તપાસ કરવી છે એ તપાસીને તેનું મૂળ તા માત્ર આજ ભવની વાત જાણીએ છીએ અર્થાત્ આપણે સ્પષ્ટજ થાય છે. આપણે બધા સાધારણ રીતે કેવા છીએ તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પૂર્વભવની, ભવપર’પરા અનાદિની છે આપણે કાઢવાનું છે પરંતુ આપણે આ મિશન માટે નાલાયક છીએ એ તમે પેાતેજ ખ્યાલ કરો. આપણે www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376