________________
આનંદ-સુધાસિંધુ.
(૨૮૧)
સુદાવિંદ ૧છે લેશો એટલે તમે સારી રીતે સમજી શકશે કે જૈનશાસ્ત્ર શ્રાવકના ૨૧ ગુણે જણાવ્યા છે તેમાં વૃદ્ધાનુસારી” એ ગુણ શા માટે દાખલ કરવામાં આવ્યું છે. વૃદ્ધાનુસારપણાને એકવીસ ગુણેમાં દાખલ કરવાને એજ હેતુ છે કે તેથી અનુભવને આધારે જ માર્ગ ગ્રહણ કરવું જોઈએ તે માર્ગ ગ્રહણ થાય છે.'
જ્ઞાનમૂલક સંકલપરહિતપણુંજ કામનુ. જેનશાસને શ્રાવકના ૨૧ ગુણમાં વૃદ્ધાનુસારી
ગુણ ગણે છે, પરંતુ તેમણે બાળાનુસારી અથવા તે તરૂણાનુસારી એને ગુણ નથી ગણ્યો. હવે વિચાર કરી જુઓ કે શાસ્ત્ર વૃદ્ધાનુસારી એ ગુણ ગણાવે છે તેમ કરવામાં શાસ્ત્રને શે હેતુ રહેલો છે. બાળકની અવસ્થા કેવી છે તેને વિચાર કરો. બાળકની અજ્ઞાનાવસ્થા સુખની પ્રાપ્તિ તથા દુઃખના નિવારણને માટે અશકય છેનિર્માલ્ય છે પરંતુ બાલ્યાવસ્થા સંકલ્પવિકલ્પોથી મુક્ત હોવાથી બાલ્યાવસ્થામાંથી એ ગુણ લેવા યોગ્ય છે, પરંતુ બાલ્યાવસ્થાને એ ગુણ એટલે બધે કિંમતી નથી કે જેના ઉપર ખાસ ભાર મૂકી શકાય!
સંકલ્પવિકલપથી રહિત થવું એ ગુણ કઈ નાસુને નથી તે છતાં શાસ્ત્ર એ ગુણનું મૂલ્ય આંકવાની ના પાડે છે એ સર્વથા વાસ્તવિક છે અને તેનું કારણ એ છે કે બાલ્યાવસ્થાનું સંક૯૫વિક૫રહિતપણું એ અજ્ઞાનમૂલક વસ્તુ છે, અને એ સંક૯૫વિકલ્પપણું જ્ઞાનરહિત હેવાથીજ તે ફળ આપી શકતું નથી. આટલાજ કારણથી બાલ્યાવસ્થાને અંગે રહેલા સંક૯પવિકપરહિતપણાની કશી નેધવા જેવી કિંમત નથી અને તેથીજ શાએ બાલકાનુસારિત્વને શ્રાવકના એકવીસ ગુણની શ્રેણિમાં દાખલ કર્યો નથી.
મેક્ષ કયારે શકય છે? અજ્ઞાનમૂલક સંકલ્પવિક૫રહિતપણું પણ મેક્ષ આપે છે એવી
દલીલ કરવી એ તે તદ્દન નકામું છે એટલું જ નહિ પરંતુ તેમાં ભારોભાર મૂખાઈ રહેલી છે. જો સંકલ્પવિકલ્પરહિતપણથી જ મોક્ષ થઈ શકતે હેત તે એકેન્દ્રિયજીજ વધારે મેક્ષ ગયા હતા કારણ કે તેમનામાં સંક૯૫વિક૫રહિતપણું વિદ્યમાન છે, પરંતુ આપણે જાણીએ છીએ કે તેવું બન્યું નથી, એનું એટલું જ કારણ છે કે અજ્ઞાનમૂલક સંક૯પવિકલ્પરહિતપણું એ ફળ આપવાને અંગે સર્વથા નકામું છે.
બધા ભવેનું મૂળસ્થાન જોઈએ તે તે એકેન્દ્રિયપણું જ છે. આત્મા વધારે રખડ્યો હોય, તેણે કારમી રખડપટ્ટી કરી હોય, તે જે કોઈ સ્થળે ચકરાવે ચઢ્યો હોય તે તે એકેન્દ્રિયમાંજ ચહ્યો છે. આત્મા અનાદિકાળથી રખડ્યો હોય તે તે એકેન્દ્રિયપણામાંજ રખડ્યો છે. ચાર ઈન્દ્રિય કિંવા પાંચ ઈન્દ્રિયોવાળી દેહમાં આત્મા અનાદિકાળથી રખડી શકતેજ નથી. ભગવાન શ્રી તીર્થકરદેએ અતીન્દ્રિયદષ્ટિથી આ બાબતને વિચાર કર્યો છે અને તેઓ જ્ઞાનની દ્રષ્ટિએ વિચારીને જણાવે છે કે પંચેન્દ્રિય આત્મા વધારેમાં વધારે પંચેન્દ્રિયમાં ભ કરે તે પણ તે સાત કે આઠ ભ કરે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com