Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown
Catalog link: https://jainqq.org/explore/004928/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈનાગમ નવનીત મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના તત્ત્વ શાસ્ત્ર-૧ [ભગવતી સૂત્ર સંપૂર્ણ સારાંશ બીજી આવૃત્તિ Jain Education in આગમ મનીષી ત્રિલોક મુનિજી nelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈનાગમ નવનીત મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના આઠ ભાગોનો પરિચય પુસ્તકમાં શું છે ? ક્રમાંક પુસ્તક નામ (૧) | કથાશાસ્ત્ર (આઠ આગમો) (૨) | ઉપદેશ શાસ્ત્ર (ત્રણ આગમો) (૩) | આચાર શાસ્ત્ર (છ આગમો) ૧. આવશ્યક સૂત્ર સહિત ૨. દશવૈકાલિક સૂત્ર ૩. આચારાંગ સૂત્ર (બીજો શ્રુત સ્કંધ) ૪. ઠાણાંગ સૂત્ર ૫. સમવાયાંગ સૂત્ર ૬. પ્રશ્ન વ્યાકરણ સૂત્ર. ગૌચરીના વિધિ,નિયમ અને દોષ તથાવિવેક જ્ઞાન, તેત્રીસ બોલ, તપસ્વરૂપ, ધ્યાન સ્વરૂપ, ૧. નિશીથ સૂત્ર ૨. દશાશ્રુત સ્કંધ સૂત્ર ૩. બૃહત્કલ્પ સૂત્ર (ચાર આગમો) | ૪. વ્યવહાર સૂત્ર. છેદ સૂત્ર પરિશિષ્ટ. (૪) છેદ શાસ્ત્ર (૫) તત્વશાસ્ત્ર-૧ ૧. ભગવતી સૂત્ર સંપૂર્ણ, અનેક કોષ્ટક, ગાંગેય અણગારના (ભગવતી સૂત્ર) | ભાંગાઓનું સ્પષ્ટીકરણ અને વિધિઓ. (૬) | તત્વશાસ્ત્ર-૨ (૭) તત્વ શાસ્ત્ર૩ (પાંચ આગમો) ૧. જીવાભિગમ સૂત્ર ૨. પ્રજ્ઞાપના સૂત્ર, ગુણસ્થાન, કર્મગ્રંથ નંદી સૂત્ર, અનુયોગદ્વાર સૂત્ર, ઔપપાતિક સૂત્ર, જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર, જ્યોતિષગણ રાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર, વૈજ્ઞાનિક વિચારણાઓ. (૮) | પરિશિષ્ટ 2 ૧. જ્ઞાતા સૂત્ર ૨. ઉપાસક દશા સૂત્ર ૩. અંતગડ દશા સૂત્ર ૪. અનુત્તરોપપાતિક સૂત્ર ૫. વિપાક સૂત્ર ૬. રાજપ્રશ્નીય સૂત્ર ૭.ઉપાંગ(નિરયાવલિકા) સૂત્ર ૮. નંદી સૂત્રની કથાઓ. ૧. ઉત્તરાધ્યયન સૂત્ર ૨. આચારાંગ સૂત્ર(પ્રથમ શ્રુત સ્કંધ) ૩. સૂત્રકૃતાંગ સૂત્ર સંપૂર્ણ, ૧૨ વ્રત, ૧૪ નિયમ, મહાવ્રત સ્વરૂપ, સમિતિ ગુપ્તિ, સંજયા નિયંઠા, વંદન વ્યવહાર, પાસત્થાદિ, ઔપદેશિક સંગ્રહ. ચર્ચા-વિચારણાઓ, ઐતિહાસિક સંવાદ અને નિબંધ (અનુભવ અર્ક) આવશ્યક સૂત્ર ચિંતનો. વિશેષઃ— નિરયાવલિકાદિ પાંચ શાસ્ત્રને એક ગણતાં અને સૂર્ય-ચન્દ્ર પ્રજ્ઞપ્તિ બંનેને એક ગણતાં પાંચ ઓછા થાય, તેમાં નંદી અને આચારાંગ સૂત્ર બે પુસ્તકોમાં છે; તેથી ત્રણ જ ઓછા થાય આ રીતે ૩૨-૩ – ૨૯ સંખ્યા મળી જાય છે. I મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ જૈનાગમ નવનીત ૫ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ભગવતી સૂત્ર સારાંશ સંપૂર્ણ અનુવાદક મુનિશ્રી નરેશચન્દ્રજી મ.સા. ‘આનંદ’ ભગવતી સૂત્ર સારાંશ આગમ મનીષી શ્રી ત્રિલોકમુનિજી મ. સા. 3 Page #4 -------------------------------------------------------------------------- ________________ TS વન સપાદક આગમ મનીષી શ્રી ત્રિલોકમુનિજી પ્રકાશક : જૈનાગમ નવનીત પ્રકાશન સમિતિ, સુરેન્દ્રનગર | સહસંપાદક | (૧) પૂ. ગુલાબબાઈ મહાસતીજીના સુશિષ્યા-કુંદનબાઈ મ.સ. (૨) પૂ. પ્રાણકુંવરબાઈ મહાસતીજીના સુશિષ્યા–શૈલાબાઈ મ.સ. (૩) શ્રી મુકુંદભાઈ ઈ. પારેખ, ગોંડલ (૪) શ્રી મણીભાઈ શાહ (૫) જયવંતભાઈ શાહ, સૂરત (૬) શ્રી ભાનુબેન. ડ્રાફટ/ M.0.: લલિતચંદ્ર મણીલાલ શેઠ, સુરેન્દ્રનગર નેહલ હસમુખભાઈ મહેતા, રાજકોટ પ્રાપ્તિસ્થાન: પત્રસંપર્ક | લલિતચંદ્ર મણીલાલ શેઠ આરાધના ભવન શંખેશ્વરનગર, રતનપર, s/૧૦ વૈશાલી નગર, પોસ્ટ : જોરાવરનગર – ૩૬૩૦૨) ચંદ્રપ્રભુ એપાર્ટ, ગ્રાઉન્ડ ફલોર, જિલ્લોઃ સુરેન્દ્રનગર(ગુજરાત) રાજકોટ-૩૬૦૦૦૧ પ્રથમ આવૃત્તિ૧૫૦૦ઃ૧૫-ર-ર૦૦ર બીજી આવૃત્તિ ૫૦૦: ૧૯-૮-૨૦૦૪ સંપૂર્ણ સેટઃ આઠ પુસ્તકોમાં ૩ર આગમ સારાંશ – રૂા. ૪૦૦/સૂચના: કોઈપણ ફરિયાદ કે સૂચના ફોનથી અને મૌખિક ન કરવી, પત્ર વ્યવહાર દ્વારા રાજકોટ સૂચના કરવાનું ખાસ ધ્યાન રાખવું. ટાઈપસેટીંગઃ સિદ્ધાર્થ ગ્રાફિક્સ(નેહલ મહેતા), રાજકોટ. ફોનઃ ૨૪૫૧૩so ફોરકલર ટાઈટલઃ મીડીયા એક્સકોમ, રાજકોટ. ફોનઃ રર૩૪૫૮૫ મુદ્રકઃ કિતાબઘર પ્રિન્ટરી, રાજકોટ. ફોનઃ ૨૪૪૬૦૮૯ બાઈડરઃ જય બાઈન્ડીંગ એન્ડ ફોલ્ડીંગ વર્કસ, રાજકોટ. મો. નં. ૯૮૨૪૧-૦૫૩ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમનવનીત Page #5 -------------------------------------------------------------------------- ________________ IST ALL સંપાદકીય [હિંદી આવૃત્તિમાંથી] મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવા માટે પ્રથમ ચરણ છે સમ્યકજ્ઞાન. સમ્યક જ્ઞાનની ઉપલબ્ધિ ભવ્યાત્માઓને આપ્તવાણીના શ્રવણથી અને અધ્યયનથી જ પ્રાપ્ત થાય છે. માટે આગમોનો સ્વાધ્યાય કરવો આત્મપ્રગતિનું મુખ્ય અંગ માનવામાં આવેલ છે. આગમોમાં તેને આત્યંતરતપ સ્વરૂપે બતાવવામાં આવેલ છે અને . શ્રમણ-સાધકોને હંમેશા સ્વાધ્યાયમાં તલ્લીન રહેવા નિર્દેશ કરેલ છે– સંજ્ઞાયશ્મિ રમો સયા -દશવૈ. અ.૮ ગા. ૪ તીર્થકર ભગવાન મહાવીર દ્વારા ઉપદેશાવેલ અને ગણધર ભગવન્તો દ્વારા : ગૂંથાયેલ(સૂત્રિત) જૈનાગમોનો સ્વાધ્યાય હકીકતમાં ભૌતિકવાદ અને પુલાનંદી રૂપ આત્મ અંધકારની અવસ્થાને વિશિષ્ટ આત્મપ્રકાશ દેનાર છે. આગમ સ્વાધ્યાયથી ઉપલબ્ધ સમ્યકજ્ઞાન જ આત્માના સમ્યક્દર્શન અને સમ્યક ચારિત્રને પરિપુષ્ટ કરી સુદઢ, સબળ અને સ્થિર બનાવે છે. જેનાથી આત્માનો વિકાસ શીઘ્ર ચરમ સીમા સુધી પહોંચી જાય છે અને તે પરમાત્મપદને પ્રાપ્ત કરી લે છે. પ્રસ્તુત સૂત્ર મહાભ્યઃ- વર્તમાનમાં ઉપલબ્ધ ધાર્મિક સાહિત્યમાં જેનઆગમ સર્વશ્રેષ્ઠ સાહિત્ય છે. તેમાં એક એકથી વધીને અનેક(બત્રીસ) શ્રેષ્ઠ આગમ ગ્રન્થ છે. તે બધામાં પ્રસ્તુત આગમ ભગવતીસૂત્રનું સ્થાન વિશેષ મહત્ત્વપૂર્ણ છે. વિદ્વાન સમાજમાં જો કયાંય ભગવતી સૂત્રના પાઠનું પ્રમાણ ઉપસ્થિત કરવામાં : આવે તો પ્રતિવાદી પર તેનો વિશેષ પ્રભાવ પડે છે અને એકવાર તો તે તર્કને છોડીને શ્રદ્ધાથી ઝુકી જાય છે અથવા ચર્ચા કરવામાં સંકોચાઈ જાય છે. મહત્ત્વપૂર્ણ હોવાની સાથે સાથે આ આગમશાસ્ત્ર બીજા બધાં આગમોની અપેક્ષાએ વિશાળકાય પણ છે. એનું અધ્યયન કરવું કઠિન પણ છે. છતાં ય મહત્ત્વશીલ અને જિજ્ઞાસા પ્રેરકવિષયોવાળુ હોવાથી સ્વાધ્યાયક્ષેત્રમાં આ સૂત્રનું ! અધ્યયન-અધ્યાપન વિશેષ ગતિમાન છે. નામ અને કર્તા – આ પાંચમું અંગ સૂત્ર છે. વિશાળ તત્ત્વોનું અને અનેક વિષયોનું આમાં સંક્ષિપ્ત-વિસ્તૃત વ્યાખ્યાન( વિશ્લેષણ) કરવામાં આવેલ છે.આ કારણે તેનું મૌલિક નામ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ સૂત્ર છે. એ સૂત્રની મહત્તાના કારણે જ એના નામની સાથે ભગવતી શબ્દનો વિશેષણ રૂપમાં પ્રયોગ થયો છે. જેમ કેવિવાહપાણી, માવા- વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ ભગવતી આ નામમાંથી સંક્ષિપ્ત નામ પ્રચારમાં આવીને ભગવતી સૂત્ર નામ પ્રસિદ્ધ થઈ ગયું. આ સૂત્રના રચયિતા uuuuuuuuuuuuuuuuuuuuu ભગવતી સૂત્ર સારાંશ Tin T ITLE In Page #6 -------------------------------------------------------------------------- ________________ ગણધર પ્રભુ છે. ગૌતમ આદિ દસે ગણધરો કેવલજ્ઞાન, કેવલ દર્શન પ્રાપ્ત કરી મુક્ત થઈ ગયા હતા. જેથી તે શ્રત પરંપરા ને સુધર્મા ગણધરે જાળવી રાખી હતી. માટે વર્તમાન શ્રુત પરંપરા સુધર્મા ગણધરના નામે પ્રખ્યાતિ પામેલ છે. વિષયઃ- આ આગમ ગદ્યમય પ્રશ્નોત્તરની મુખ્યતા વાળું શાસ્ત્ર છે. એમાં વર્ણિત , વિષય બહુ જ રોચક હોવાની સાથે સાથે ક્યાંક ક્યાંક અત્યન્ત ગંભીર પણ છે. અર્થાત્ આ ગ્રન્થરાજમાં ધર્મકથાઓ પણ અનેક છે, તો સૂક્ષ્મ ગણિતના વિષયથી ભરપૂર તત્ત્વજ્ઞાન પણ ઠેક ઠેકાણે દષ્ટિગોચર થાય છે. પ્રજ્ઞાપના સૂત્રની જેમ આ સૂત્રનો વિષય કેવલ તત્ત્વમય જ નથી, પરન્તુ અનેક વિષયોના સુમેળથી સુસજ્જિત છે. એ કારણે વિશાળકાય અને ગંભીર : તત્ત્વજ્ઞાન મુખ્ય હોવા છતાં પણ આ આગમનું અધ્યયન, અધ્યાપન સમાજમાં વિશેષ શ્રદ્ધા ભાવે અને ઉત્સાહપૂર્વક કરવામાં આવે છે. પરિમાણ – આ આગમસૂત્રને ૩૬000 પ્રશ્નોનો સંગ્રહ કહેવાય છે. વર્તમાનમાં ઉપલબ્ધ આ આગમ પણ લિપિ કાલના અનેક પ્રભાવોથી પ્રભાવિત થવાથી ; કહેલ સંખ્યાને વ્યવસ્થિત પ્રમાણિત તો કરી શકાય નહીં, છતાં પણ અનેકાનેક વિષયોનું સંકલન આમાં આજે પણ ઉપલબ્ધ છે. જેથી એને ૩૬૦૦૦ પ્રશ્નોના , રૂપમાં સહર્ષ સ્વીકારીને માન્ય કરાય છે. આ સૂત્રનાવિભાગ રૂપ અધ્યયનોને શતક સંજ્ઞા(નામ)થી કહેવાયા છે અને પ્રતિ વિભાગ રૂપ અધ્યયનોને ઉદ્દેશક સંજ્ઞાથી કહેવાયા છે. ૩ર શતક સુધી શતક અને ઉદ્દેશક એમ બે એવિભાગ છે. તે પછી શતક, અંતર શતક અને ઉદ્દેશક એમ ત્રણ વિભાગ પણ કરાયા છે. એમ સંપૂર્ણ આ સૂત્રમાં ૪૧ શતક છે અને અંતર શતકની અપેક્ષાએ કુલ ૧૩૮ શતક છે. પંદરમાં શતકમાં ઉદ્દેશક નથી. શેષ ચાલીસ શતકોમાં ૧૦, ૧૧, ૧૨, ૩૪, ૧૯૬આદિ ઉદ્દેશક સંખ્યા છે. બધા મળીને ૧૯૨૩ ઉદ્દેશક ઉપલબ્ધ છે. આ સંપૂર્ણ સૂત્ર પરંપરાથી ૧પ૭પર શ્લોક પરિમાણ માનવામાં આવેલ છે. વ્યાવરથી પ્રકાશિત ભગવતી સૂત્ર ભાગ ચારની પ્રસ્તાવનામાં ઉપાચાર્ય શ્રી : દેવેન્દ્રમુનિજીએ બધા શતકોનાં અક્ષરોની ગણતરીથી ઉપલબ્ધ આ સૂત્રને ૧૯૩૨૦ શ્લોક પરિમાણ હોવાનું બતાવેલ છે. સૂત્રના સંક્ષિપ્ત પાઠઃ- વિશાળકાય આ મહાન ગ્રન્થરાજમાં સંક્ષિપ્ત પાઠ પણ પ્રચુર માત્રામાં ઉપલબ્ધ છે. અર્થાત્ આમાં અન્ય અંગ શાસ્ત્રો અને અંગ ન બાહ્ય શાસ્ત્રોમાં વર્ણિત પાઠોનો અતિદેશ(નિર્દેશ–સૂચન) કરવામાં આવેલ છે. અર્થાત્ ભલામણ અપાઈ છે. ક્યાંક ક્યાંક તો આ જ સૂત્રના પૂર્વના શતકોમાં આવેલ વર્ણનોની ભલામણ આપવામાં આવેલ છે. તે બધા સંક્ષિપ્ત સ્થળોનું સંકલન કરીને એક મહત્ત્વપૂર્ણ સૂચી તૈયાર કરવામાં આવેલ છે. જે આ પુસ્તકની મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમનવનીત Page #7 -------------------------------------------------------------------------- ________________ 11 પ્રથમ આવૃત્તિમાં છે. જો તે સંક્ષિપ્ત બધા પાઠોને પૂર્ણ કરવામાં આવે તો આ વિશાલકાય ગ્રન્થનું રૂપ જે છે તેનાથી પણ અધિક વિશાળ બની જાય છે. એટલા ! માટે લેખનકાલમાં પૂર્વાચાર્યોએ એક સૂત્રના વિષયનું બીજા સૂત્રના વર્ણનથી સામ્ય જોઈને અતિદેશ કરેલ છે. એમ કરતાં પણ આગમ વિષયને પૂર્ણ રૂપથી સુરક્ષિત રાખવાનું લક્ષ્ય પણ રાખ્યું છે. વિશેષ કરીને ઔપપાતિક, રાજપ્રશ્નીય, જીવાભિગમ, પ્રજ્ઞાપના, જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ, નિરયાવલિકા, નંદી અને અનુયોગ દ્વારા આદિ અંગ બાહ્ય આગમોની ભલામણ જ અધિક છે. સાહિત્ય સંસ્કરણ – આ સૂત્ર પર નવાંગી ટીકાકાર શ્રી અભયદેવ સૂરિજીની પ્રાચીન વ્યાખ્યા ઉપલબ્ધ છે. જે મૂળ અનુવાદ અને વિશ્લેષણના રૂપમાં બહુ મોટા ચાર ગ્રન્થોમાં પ્રકાશિત થયેલ છે. જેના અનુવાદકવિવેચક પં. બેચરદાસજી દોશી છે. પત્રાકારમાં આ ટીકા આગમોદય સમિતિ આદિથી પ્રકાશિત છે. અનેક સ્થળોથી મૂળ રૂપમાં, કયાંકથી સાર રૂપમાં, કયાંકથી ટિપ્પણ અથવા નોંધ : (નોસ) રૂપમાં પણ આ સૂત્ર પ્રકાશિત છે. સેઠિયા જૈન પારમાર્થિક સંસ્થા : બીકાનેરથી અગરચંદ ભેરોદાનજી સેઠિયાએ આ સૂત્રના થોકડા રૂપે ૯ ભાગ પ્રકાશિત કરેલા છે. જે આ ગ્રન્થરાજના તાત્ત્વિક વિષયોને સમજવામાં મહાન છે ઉપયોગી છે. આ સારાંશલખવામાં પણ તે પુસ્તિકાઓનો વિશેષ આધાર લેવામાં આવેલ છે. સંસ્કૃતિ રક્ષકસંઘ દ્વારા રોલાનાથી આ સૂત્રનું વિવેચન યુક્ત પ્રકાશન સાત ભાગોમાં થયું છે. જેનાથી સ્વાધ્યાયી સમાજમાં આ સૂત્રના અધ્યયન, મનન , માટે બહુ જ સહયોગ રહ્યો છે. જેના અનુવાદક વીરપુત્ર શ્રમણ પુંગવ શ્રી : ઘેવરચન્દજી મ.સા. છે. જેમણે આ ગ્રન્થરાજને દીક્ષા લીધા પહેલા શ્રમણ શ્રેષ્ઠશ્રી : સમરથમલજી મ.સા.ની નિશ્રામાં પૂર્ણ સંપાદિત કરેલ છે અને તેની બીજી આવૃત્તિ પણ બહાર પડેલ છે. સંપૂર્ણ ૩ર આગમોનાવિવેચનનું પ્રકાશન આગમ પ્રકાશન સમિતિ બાવરથી થયું છે. જેમાં ૩ર સૂત્રોનું પ્રકાશન પૂર્ણ થઈ ચૂકેલ છે. તે આગમ બત્રીસીમાં આ સૂત્ર વિવેચન યુક્ત ચાર ભાગોમાં પ્રકાશિત છે. પૂજ્ય શ્રી ઘાસીલાલજી મ.સાહેબે ૩૨ સૂત્રોની ટીકાઓમાં ભગવતી સૂત્રની ટીકા પણ લખી છે જે આજે ૧૩ ભાગોમાં એકી સાથે હિન્દી, ગુજરાતી, સંસ્કૃત ત્રણે ભાષામાં ઉપલબ્ધ છે. તે પહેલાં પૂજ્ય અમોલખ ઋષિજી મ.સાહેબે કર આગમોનો અનુવાદ હિંદી ભાષામાં સંપાદિત કરેલ, તેમાં પણ ભગવતી સૂત્રનો અનુવાદ પ્રકાશિત થયેલ છે. જે સ્થાનકવાસી સમાજ માટે પ્રારંભિક પ્રકાશન : હતું. તેમાથી અનુભવ લઈને આગળના બધા પ્રકાશનો પ્રકાશમાં આવેલ છે. ભગવતી સૂત્ર સારાંશ Page #8 -------------------------------------------------------------------------- ________________ TLT Interview win in ઉપસંહાર – પ્રસ્તુત સૂત્રનો સારાંશ તૈયાર કરવામાં વિષયને સંક્ષિપ્ત કરવાની ! સાથે સરળ બનાવવાનો પણ પૂર્ણ પ્રયત્ન કરેલ છે અને ક્યાંક આવશ્યક લાગવાથી : તત્ત્વ જિજ્ઞાસુ સ્વાધ્યાયીઓની સુવિધા માટે ગણિત વિષય, ભંગ વિષય અને તત્ત્વવિષયને પણ સંક્ષિપ્ત અથવા વિસ્તૃતરૂપમાં રજૂ કરેલ છે અને ચાર્ટ પણ આપેલ છે. પૂર્ણ આશા અને વિશ્વાસ છે કે વિવિધ પ્રકારના બુદ્ધિશાળી સ્વાધ્યાયી બંધુ આ સારાંશ ગ્રંથોથી ભગવતી આગમના નવનીત (અક)ને પ્રાપ્ત કરી અનુપમ સંતોષ-તૃપ્તિનો અનુભવ કરશે. વિદ્વાન પાઠકોને નમ્ર નિવેદન છેકે, ગંભીરતત્ત્વોની રજૂઆત કરવામાં અમારી ભૂલ થઈ ગઈ હોય તો તે ભૂલોને સુધારીને વાંચે અને કાર્યાલયનું એ ભૂલો તરફ ધ્યાન ખેંચવા અવશ્ય પ્રયાસ કરે જેથી તેનો સદુપયોગ આગળની આવૃત્તિમાં થઈશકે, તે ઉપરાંત જો પાઠકનો દષ્ટિ ભ્રમ અથવા આશય સમજ ભ્રમ હોય તો તેનું સમાધાન પણ પ્રાપ્ત થઈ શકશે. ગુજરાતી આવૃત્તિ :- ગુજરાતના અનેક મુમુક્ષુ અને જિજ્ઞાસુ પ્રેરકો અનુમોદકોની ભાવનાને સન્માન આપી તે પ્રેરક અનુમોદક મુનિરાજો ! મહાસતીજીઓ અને શ્રાવક-શ્રાવિકાઓને જ હિંદી સારાંશમાંથી ગુજરાતી અનુવાદ કરવાનું સૂચન કરવામાં આવતાં, સ્વીકાર કરી કાર્યાન્વિત કરનાર સર્વ મહાનુભાવોને અભિનંદન. ગુજરાતી અનુવાદના પ્રબલ પ્રેરક આગમજ્ઞ શ્રી સુરેશમુનિજીને આ ભગવતી સૂત્ર સારાંશના અનુવાદ માટે સૂચન-નિવેદન કરવામાં આવ્યું. તેઓશ્રીએ સહવર્તી પૂ. શ્રી નરેશ મુનિજીથી વિચારણા કરી સ્વીકૃતિ આપી અને ઉપાધ્યાય શ્રી વિનોદચન્દ્રજી મ.સા.ની નિશ્રામાં ચાતુર્માસ : કાલમાં અપ્રમત્ત ભાવે અથાક પ્રયાસથી આ વિશાળકાય ભગવતી સૂત્રના : અનુવાદ કાર્યને પૂર્ણ કર્યું સાથે આ સૂત્રમાં દર્શાવેલ ભાંગાઓ, કોષ્ટકો, ચાર્ટ અને ગણિતના આંકડાઓના અતિ કઠિનતમ કાર્યને ચોકસાઈપૂર્વક શુદ્ધ અને સુંદર રીતે સંપાદિત કર્યા છે. અંતરની લાગણી સાથે માત્ર નિર્જરા ભાવે પ્રત્યક્ષ અપરિચિત (પત્રાચારમાત્રથી પરિચિત) ઉભય મુનિરાજોના અનાયાસ ઉપકાર બદલ અગણિત અભિનંદન. અંતમાં સમસ્ત પૂર્વ પ્રકાશકોનો અને સર્વ પ્રકારના સહયોગીઓનો આભાર : માનું છું અને પ્રભુવાણીથી કંઈપણ વિપરીત લખાયું હોય તો મિચ્છામિદુક્કડ p LI urpur આગમ મનીષી તિલોક મુનિ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમનવનીત Page #9 -------------------------------------------------------------------------- ________________ અનુવાદકશ્રી ની કલમે પ્રવચન અંજન જે સગુરુ કરે પંચમકાળે શ્રુતબળ પણ ઘટયું રે... તોપણ એહ આધાર... દેવચંદ્રજિનમતનું તત્ત્વ એ રે... શ્રુત શું ધરજો પ્યાર ............... આ પંચમકાળમાંશ્રુતબળનું જોર ઘટ્યું છે. વાણી વિલાસવૈખરી અતિ નિરંકુશ બની છે. તેમ છતાં ભવ્યાત્માઓ માટે શાસ્ત્રો જ આધાર રૂપ છે. સાધકો માટે શાસ્ત્રરૂપી નિર્મળ ચક્ષુ અતિ ઉપયોગી છે. આજના વાણી સ્વાતંત્ર્ય યુગમાં જેને જે ફાવે તે પ્રરૂપણા(શાસ્ત્ર અથે) કરતા થઈ ગયા છે. ધર્મ અને વિધિ નિયમો બાબતમાં ગમે તેમ અર્થઘટન કરતા થઈ ગયા છે. ત્યારે આગમવાણી સત્ય માર્ગ બતાવે છે. ગુમરાહોને નિતપ્રકાશ આપી મૂળ માર્ગ બતાવે છે. આગમોમાં અનેક પ્રકારનાવિધિ-નિષેધ ફરમાવેલ છે. જેમાંદરેક પ્રકારના સમાધાન મળી શકે છે. તે સર્વ આગમોમાં અતિ અગ્રસ્થાન-મૂર્ધન્ય સ્થાને ગણવામાં આવેલ આ મહામહિમ ભગવતી સૂત્રનો સાર વિશિષ્ટ સરળસુગમ શૈલીથી સંપાદિત કરેલ છે તેમજ એમાં અનેક તત્ત્વોની છણાવટ થયેલી છે. પ્રસ્તુત પ્રકાશનમાં મહારાજશ્રીએ નવનીત તારવી ટૂંકમાં ઘણી વાતોતત્ત્વો સમાવી દીધા છે ચિંતનયુક્ત સંશોધન અને ટિપ્પણી(નોંધ) અતિ મહત્ત્વની છે. સમજવામાં સહાયક ચાર્ટ પણ આપેલ છે. જે તત્ત્વજિજ્ઞાસુઓ માટે ખૂબ ઉપયોગી છે. પ્રક્ષિપ્ત પાઠ... સંબંધ નિર્દેશ આદિ પણ આ પુસ્તકમાં મુંઝવણોનું સમાધાન કરી શકે તેમ છે. વિષય સૂચિ પદ્ધતિ બહુ સુંદર છે. આ સારાંશ તારવવામાં મહારાજશ્રીએ જે જહેમત ઉઠાવી છે તે દાદ માંગી લે છે. શાસ્ત્રજ્ઞાન પ્રત્યેની આગવી સૂઝ-રુચિ અને આ કાર્યમાં અપ્રમતત્તા અને જિજ્ઞાસુઓની જિજ્ઞાસા સંતોષવાની કળા ખરેખર પ્રશંસવા યોગ્ય છે. એ કારણે આગમ મનીષીનું તેઓનું બિરૂદ સાર્થક અને યોગ્ય છે. તટસ્થ અને અસાંપ્રદાયિકતા યુક્ત ચિંતન તેમજ શાસ્ત્રની મૂળ વાતોને કહેવાની આગવી પદ્ધતિ લેખનમાં તરી આવે છે. પૂ. મુનિવર્યશ્રીની શાસ્ત્રાધ્યયનની સાધના આજના કાળનાં સાધકોની જિજ્ઞાસાને સંતોષવા પ્રેરક બની રહે ને તેઓશ્રી જિજ્ઞાસુઓને નિત નવું પિરસતા રહે એવી વિનમ્ર વિનંતી. ભગવતી સૂત્ર સારાંશ Page #10 -------------------------------------------------------------------------- ________________ - આ આગમના અનુવાદ કરવારૂપ સેવાની મને જે તક મળી તે માટે ધન્યતા અનુભવું છું. અનુવાદ નિમિતે મને જે સ્વાધ્યાય-વાંચનનો લાભ પ્રાપ્ત થયો; નવા નવા પ્રસંગો, તથ્યો, તત્ત્વો જાણવા મળ્યા; એ મારા માટે ખૂબ ઉપયોગી બન્યા છે. આ અનુવાદ લેખન કાર્ય મેં મારી ભાવનાથી “સ્વાન્ત સુખાય કરેલ છે. જે સૂત્ર અધ્યયનમાં, લેખનમાં સમય વીત્યો તે સાર્થક સમય થયો, જેનો મને ખૂબ સંતોષ છે. આ અનુવાદનું કાર્ય સંપૂર્ણ મારા એકલા હાથે થાય એટલે મારું ગજું પણ નથી. આ કાર્યમાં તત્ત્વ જિજ્ઞાસુ પૂ. શ્રી સુરેશમુનિનો સહયોગ સાંપડેલ. અનેક વખત સાથે બેસી એ બાબતમાં વિચાર-વિમર્શ, સુધારા-વધારા કરેલ. અનુવાદ કાર્ય પૂર્ણ કર્યા પછી તેમાં રહી ગયેલી ભૂલો વિષે પરસ્પર ચર્ચા વિચારણાથી પરિમાર્જન કરેલ. તેમજ આ લેખનમાં શ્રીમતિ જયાબેન ચુનીલાલ સતરા તથા નયનાબેન નાનાલાલ ઝવેરીએ પણ સહયોગ આપેલ. અંતમાં આ પંચમકાળમાં કેવલજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની કે વિશિષ્ટજ્ઞાનીઓની ગેરહાજરીમાં આગમવાણી આપણા માટે કેવલી, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની અને વિશિષ્ટજ્ઞાની સરખી છે. સત્યશાસ્ત્ર અને આગમો ભૂલેલા, ભટકેલા, પાન્થજનો માટે ભોમિયો છે. જગદ્ગુરુવરપ્રભુની વાણીનું અંજન જો હૃદય પર થઈ જાય તો હૃદયરૂપી આપણા નયન, જેનો મહિમામેરુથી પણ અધિક છે એવા જગધણી-વીતરાગ જિનેશ્વરને જોઈ શકે. હૃદયનયન આગમવાણીના ઔષધથી નિર્મળ રાખીએ. શાસ્ત્ર વચનો પર અતૂટ શ્રદ્ધા રાખીએ. આ સુંદર કાર્યમાં મને નિમિત્ત બનાવ્યો, એ બદલ મુનિવર્યશ્રીનો ઋણી છું. શ્રુત જ્ઞાનીઓને લાખ લાખ વંદન કરી, મારી લેખનીને અહીં વિરામ આપીશ. મંગલમસ્તુ... કચ્છ આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંપ્રદાયના પ.પૂ.તપસ્વી રત્ન ગુરુવર્યશ્રી ધીરજલાલજી સ્વામીના શિષ્ય મુનિશ્રી નરેશ “આનંદ ૧૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમનવનીત Page #11 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક ૧ ૨ ૪ ૫ ç ૭ ८ ૯ તત્ત્વશાસ્ત્ર ખંડ-૧ : વિશેષ વિષયોની સૂચી વિષય શતક—૧ નમસ્કરણીય અને મંગલપાઠ કરાતું કાર્ય કરાયું કર્મ પુદ્ગલ ગ્રહણ, ઉદીરણા, નિર્જરા આત્મારંભી-પરારંભી; ઈહભવિક-પરભવિક સંવૃત્તની મુક્તિ. અકામ નિર્જરાથી દેવગતિ. કર્મ ફલ અવશ્ય, સંસાર સચિટ્ટણ. શિષ્યની શ્રદ્ધા પ્રતિપત્તિ રૂપ ઉપસંહાર સર્વથી સર્વ બંધ કાંક્ષા મોહનીય અને દૃઢ શ્રદ્ધાના વાક્ય. કર્મ નિમિત્ત પ્રમાદ, સ્વયંકર્તા. એકેન્દ્રિયને કાંક્ષામોહ કેમ ? શ્રમણોના કાંક્ષામોહનીય, ૧૩ કારણ અને સમાધાન મોહનીય કર્મ નિમિત્તક ઉન્નતિ અને અવનતિ કર્મ ફલમાં અપવાદ(છૂટ). અલમસ્તુ. ૨૪ દંડકમાં જીવોના આવાસ, સ્થિતિ-સ્થાન, અવગાહના સ્થાન, લેશ્યા, દૃષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયોગ. સ્વયં કરવાથી પાપ લાગે. કુકડી પહેલા અથવા ઈંડા (રોહા અણગાર) લોક સંસ્થિતિ. પાણી અને નાવની જેમ જીવ, પુદ્ગલના સંબંધ. સ્નેહકાય વર્ણન અને ભ્રમિત પરંપરા. જન્મ-મરણ સર્વથી; આહાર અને તેનો સંખ્યાતમો ભાગ.પરિણમન; વિગ્રહ ગતિમાં જીવ સંખ્યા; મૃત્યુ સમય દેવનું આહાર છોડવું; ગર્ભમાં ઇન્દ્રિય, શરીર, આહાર, નિહાર, પરિણમન, માતા પિતાના અંગ, વૈક્રિય અને નરક ગમન; વ્રત પરિણામથી સ્વર્ગ ગમન; ક્યા પ્રકારે પ્રસવ. આયુબંધ એકવાર; બાલ, પંડિત આદિનું આયુબંધ ; મૃગના વધ આદિથી ક્રિયા-વિકલ્પ; સિદ્ધ-અવીર્ય. જીવ હળવા-ભારે આદિ; અગુરુલધુ ગુરુલધુ દ્રવ્ય. એક આયુષ્યનો ઉપભોગ, કાલાસ્યવેશિ અણગાર અને સ્થવિરશ્રમણ શ્રમણોની મૂંઝવણ ભરી સ્થિતિ. ભગવતી સૂત્ર સારાંશ પૃષ્ટાંક ♡ ♡ * 2 2 2 2 2 ૨૩ ૨૩ ૨૪ ૨૫ ૨૫ ૨૬ ૨૭ ૨૭ ૨૮ ૨૮ ૨૯ ૨૯ ૩૦ ૩૦-૩૧ ૩૧ ૩૨ ૩૩ ૩૩ ૩૩ ૩૩-૩૪ ૩૪ ૩૪-૩૫ ૩૫ ૩૫૩૬ ૩૬ ૩૬ ૩૬ ૩૬–૩૭ ૩૭ ३८ ૩૮-૩૯ ૩૯ ૧૧ Page #12 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક ૧૦ ૧-૪ ૮-૯ ૧૦ ૫-૬-૭| પરિચારણા. ૧ જ છુ ૪-૫ S ૭-૧૦ ૧-૧૦ ૧૨ અવ્રતક્રિયા આધાકર્મી સેવનથી સંસાર ભ્રમણ-અનુપ્રેક્ષા પ્રાસુક આહારનું ઉત્તમ ફળ; અસ્થિર સ્વભાવી વિરાધક. મિથ્યા માન્યતાઓ અને સત્ય. વિષય શકર શ્વાસોશ્વાસ, એકેન્દ્રિય અને વાયુને પણ. પ્રાણ ભૂત આદિ અવસ્થા, અણગારની પણ. બંધક અણગાર, પિંગલશ્રાવક, ગર્ભકાલ, વાદળ, તિર્યંચ, મનુષ્યનો. યોનિકાલ, માતા-પિતા,પુત્ર સંખ્યા ઉત્કૃષ્ટ. તાગિયાનગરીના શ્રાવક. શ્રમણોપાસકના ગુણો શ્રમણ ગુણ. कयवलिकम्मा સંયમ તપનું ફળ ગૌતમ સ્વામીના પાત્ર; પ્રતિલેખન. પર્યુપાસનાનું ફળ– શ્રવણ આદિ. ગરમ પાણીનું ઝરણું. ચમરચચા રાજધાની આદિ પંચાસ્તિકાયના ૨૫ બોલ(પદ્રવ્યમાં કાલને છોડી) શતક-૩ દેવોની વૈક્રિય શક્તિ તિષ્યગુપ્ત, કુરુદત્તપુત્ર અણગાર, ઈશાનેન્દ્ર ઃ તામલી તાપસ સનત્કુમારેન્દ્રનો ન્યાય અને મોક્ષ. અસુરકુમાર : ચમરેન્દ્ર-ઉત્પાત ક્રિયા : મંડિતપુત્ર અણગાર પ્રમત્ત-અપ્રમત્ત સંયતનો કાલ અણગારનું રૂપ જોવું અને વૈક્રિય બનાવવું માયી અમાયી વિક્ર્વણા વિભંગ જ્ઞાનીની ભ્રમણા લોકપાલ વર્ણન અને તેના અધિકૃત અધિપતિ દેવ શતક—૪ ઇશાનેન્દ્રના લોકપાલ, રાજધાની પૃષ્ટાંક ૩૯ ૪૦ ૪૦ ૪૧ ૪૨ ૪૨ ૪૨-૪૪ ૪૪-૪૫ ૪૫ ૪૫-૪૬ ૪૬-૪૭ ૪૭ ૪૭ ૪૮ ૪૮ ૪૮ ૪૮ ૪૮-૪૯ ૪૯-૫૦ ૫૦ ૫૧ ૧૧-૫૨ પર ૫૩-૫૫ ૫ પ ૫૬-૫૭ ૫-૫૭ ૫૭ ૫૮-૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમનવનીત 03 Page #13 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક ૧ ૨ ૩-૪ ૫ S ૭ ८ ૯-૧૦ ૧૨ ૩ ૪ ૫ શતક—પ સૂર્ય ઉદય-અસ્ત, દિવસ-રાત, વર્ષ પ્રારંભ આદિ પૂરોવાત આદિ વાયુ અચિત્ત થયેલ પુદ્ગલ કોનું શરીર કહેવાય ? હજારો આયુ સાથમાં શબ્દ શ્રવણ, હસવું, નિદ્રા હરિણગમૈષી દેવની સફાઈ, બારીકાઈ અતિમુક્તકુમાર(એવંતામુનિ) મનથી પ્રશ્ન અને ઉત્તર, બે દેવ, નોસંયતદેવ, દેવભાષા, ચરમ શરીરીનું જ્ઞાન. વિષય ચાર પ્રમાણ કેવલીનું અતીન્દ્રિય જ્ઞાન- આયાબેદિ એક ઘડાથી હજાર ઘડા એવંભૂત કર્મ, અનેવંભૂત કર્મ કુલકર ચક્રવર્તી આદિ વર્ણન દીર્ઘાયુ-અલ્પાયુ બંધ ખોવાયેલી, વેચાયેલી વસ્તુથી ક્રિયા ધનુષ બાણથી ક્રિયા, આધાકર્મ પ્રરૂપણ ઠસાઇસ નરક ક્ષેત્ર આચાર્ય ઉપાઘ્યાયની આરાધના વિરાધના કંપમાન-અકંપમાન પુદ્ગલ પુદ્ગલ સ્પર્શનાદિ અને તેની કાયસ્થિતિ જીવોનો આરંભ પરિગ્રહ, હેતુ-અહેતુ સપ્રદેશ-અપ્રદેશ, પુદ્ગલ, નિયમા ભજના વર્ધમાન, હાયમાન, અવસ્થિત જીવ, સોવચય-સાવચય રાજગૃહનગર કોને કહે છે ? અંધકાર-પ્રકાશ, કાલજ્ઞાન, તીર્થંકર-પરીક્ષા(સ્થવિરો દ્વારા), ચંદ્ર વર્ણન શતક વેદના નિર્જરા; કરણચાર વસ્ત્ર, આત્મા, કર્મ તુલના; કર્મ બંધ સ્થિતિ ; અબાધાકાલ. ૫૦ બોલમાં કર્મબંધ નિયમા ભજના(૧૫ દ્વાર) કાલાદેશથી સપ્રદેશ-અપ્રદેશ ભંગ. પ્રત્યાખ્યાન કરવા, જાણવા અને આયુ. તમસ્કાય, કૃષ્ણરાજિ, લોકાંતિક. ભગવતી સૂત્ર સારાંશ પૃષ્ટાંક ૬૧-૬૨ ૨ ર ૩ ૩ ૩ ૬૩ ૬૩-૬૪ ૪ ૬૪ ૪ ૫ ಕ ಕ ಕ ಕ ૫ ૫ ૫-૬૬ ၄၄ ૬-૬૭ ૬૭-૬૮ ૬૮-૬૯ 06-25 ૭૦ ૭૧ ૩૧ ૭૧-૭૨ ૭૨-૭૩ ૭૩ ૭૩-૭૪ ૭૪-૭૫ ૭૫-૭૯ ૭૯ ૭૯-૮૧ ૧૩ Page #14 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક પૃષ્ટાંક ૮૧ ૮૧-૮૨ ૮૨-૮૩ ૮૩ ૮૩ ૮૩-૮૪ ८४ ૨ ૩-૪-૫ વિષય મરણાંતિક સમુઘાત બે વાર. ધાન્ય આદિની ઉંમર ૩-૫-૭ વર્ષ. કાલમાન- શીર્ષ પ્રહેલિકા આદિ, આરા. નરક દેવ લોકની નીચે છ પ્રકારના આયુષ્ય બંધ. સુભિત અણુભિત પાણી, સમુદ્રોના નામ. બાંધતો બાંધે, વૈક્રિયથી વર્ણાદિનું પરિણમન. વિશુદ્ધ લેશી, અવિશુદ્ધ લેશીનું જ્ઞાન. જીવનું સુખ-દુઃખ જાણવું, જીવ જ્ઞાન. વેદના, આહાર, પરિમિત જ્ઞાન. શક-૭ ત્રણ સમય અનાહારક, અલ્પાહારી, લોક સંસ્થાન. ઉપાશ્રયમાં સામાયિક, પૃથ્વીની સાથે ત્રસની ઘાત. શ્રમણદાન ફળ, કર્મ રહિતની ગતિ. ઈગાલ આદિ દોષ, માંડલાના દોષ, ત્યાગ સ્વરુપ સુપચ્ચખાણ આદિ, દસ પચ્ચકખાણ. વનસ્પતિ બહુ આહારી, ઉષ્ણ યોનિક. મૂલ, સ્કંધ, ફળ, બીજ આદિ પરસ્પર સંબંધ અને આહાર. વેદન અને નિર્જરા, કર્મની અને અકર્મની. વેદના(સુખ-દુઃખ), અલ્પ, અધિક, એકાંત સુખ. આયુબંધ અનાભોગમાં, પ્રાણી અનુકંપાથી સુખ પ્રાપ્તિ છઠ્ઠા આરાનું વર્ણન. ઈર્યાવહિ અને સાંપરાયિક ક્રિયા,કામી, ભોગી,અકામ વેદના; દસ પ્રકારની નરક વેદના, અવ્રતની ક્રિયા સમાન, મહાશિલાકટક, રથમૂસલ સંગ્રામ. કાલોદાયી – અસ્તિકાય. અગ્નિ સળગાવવા, બુઝાવવામાં પાપની તુલના. તેજો વેશ્યાનાં પુદ્ગલ અચિત્ત. શતક-૮ પ્રયોગ, વિશ્રસા અને મિશ્ર પરિણત પુગલ. આશીવિષ-કર્મ અને જાતિથી, વિષનું સામર્થ્ય. છvસ્થ ન જાણી-દેખી શકવાના દસ બોલ. જ્ઞાન-અજ્ઞાનવર્ણન; શાન લબ્ધિ. સંખ્યાત જીવી વૃક્ષ કાપેલા અવયવના વચ્ચે આત્મ પ્રદેશ. ૮૭ ૮૭-૮૮ ૮૯ ૧૦ ૮૯ ૯૦૯૧ ૯૧ ૧૯૫ ૩-૪ ૯૫ | ૧૪ ! મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમનવનીત | Page #15 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ટાંક ૯૬-૯૭ ૮ ઉદ્દેશક | વિષય સામાયિકમાં ધન અને સ્ત્રીનો ત્યાગ કેટલો? કેમ? ૪૯ ભંગ. કર્માદાન ત્યાગી શ્રાવક. આજીવિકોપાસક. કલ્પનીય-અકલ્પનીય આહાર દેવાનું ફળ. વિરનો આહાર, આલોચના આરાધનાનાં વિકલ્પ ૩,૪,૫ ક્રિયાઓ. ગૃહસ્થ દ્વારા અપાયેલ ભિક્ષા સાધુની કયારે થાય? સપ્રયોજન અને યતનાના કારણે ગમનાગમન આરાધનામાં. રમા વાતિ સિદ્ધાન્તની પુષ્ટિ. ગતિ પ્રપાત–પ્રયોગ ગતિ આદિ પ્રત્યેનીક છે. પાંચ વ્યવહાર. ઈર્યાવહિ બંધ અને ભંગ, સંપરાયબંધ અને ભંગ પરીષહોનું વિશ્લેષણ અને કર્મ સંબંધની સાથે ગુણસ્થાન. લેશ્યા પ્રતિઘાતના કારણથી સૂર્યનું નજીક દૂર દેખાવું વિશ્રસા બંધ આદિના ઉદાહરણ. પાંચ શરીરનાં દેશ બંધસર્વબંધની સ્થિતિ, અંતર, અલ્પ બહુત્વ. જઘન્ય આદિ આરાધનાઓ દ્રવ્ય અને દેશ પુગલ ભંગ. કર્મમાં કર્મની ભજના, નિયમા. જીવ પણ પુદ્ગલ અને પુદ્ગલી છે. શતક-૯ ૧-૩૧ અસોચ્ચા, સોચ્યા કેવલી. ૩ર | ગાંગેય અણગાર પદ વિકલ્પ, ભંગ પરિમાણ અને વિધિઓ. ગાંગેય અણગારની શ્રદ્ધા, સમર્પણ અને મુક્તિ. ભગવાનનાં માતા પિતા, દીક્ષા અને મોક્ષ; દેવાનંદા, રાષભદત્ત.ભગવાનના જમાઈ જમાલી કુમાર, દીક્ષા-સંવાદ. મિથ્યાત્વ પ્રાપ્તિ, કિલ્પિષી દેવ એક મનુષ્ય તિર્યંચની સાથે અનેકની હિંસા, અણગારથી અનંતની. શ્વાસોશ્વાસથી ક્રિયા, પ્રચંડ વાયુની ક્રિયા. શતક–૧૦ દસ દિશાઓનું વર્ણન, જીવના દેશ આદિ. વીચિ પથ, કષાય ભાવ અને ક્રિયા. પછી આલોચન કરી લઈશ ઈત્યાદિ વિચારેતો વિરાધક. ૯૯ ૯-૧૦૦ ૧00 100 ૧૦૧ ૧૦૧-૧૦૩ ૧૦૪ ૧૦૪ ૧૦૪-૧૦૫ ૧૦૫ ૧૦૫ ૧૦૬ ૧૦૭-૧૦૮ ૧૦૮-૧૦૯ ૧૦૯-૧૧૩ ૧૧૪ ૧૧૫ ૧૧૫ ૧૧૫ ૧૧૫-૧૧૬ ૧૧૬ ૧૧-૧૧૭ ભગવતી સૂત્ર સારાંશ ૧૫ Page #16 -------------------------------------------------------------------------- ________________ વિષય પૃષ્ણક ૧૧૭ ૧૧૭ ૧૧૭ ૧૧૮ ૧૧૮ ૧૧૯-૧૨૧ ૧૨૧-૧૨૨ ૧૨૨-૧૨૩ ૧૨૩ ૧૨૪ ૧૨૪-૧૨૫ ૧૨૬-૧૨૭ ૧૨૭ ઉદ્દેશક | દેવ દેવી ગમન શક્તિ, ઉલ્લંઘન આદિ શક્તિ, ઘોડાનો ખૂ-ખૂઅવાજ, પ્રજ્ઞાપની ભાષા. ત્રાયન્ટિંસક દેવ-પૂર્વભવ. અગ્રમહિષી પરિવાર. ૩૪ શકેન્દ્ર જન્મ વર્ણન સૂર્યાભની જેમ શતક-૧૧ ૧-૮ ઉત્પલ વર્ણન; શાલુક આદિ. શિવરાજર્ષિ, વિભંગ જ્ઞાન દીક્ષા, મુક્તિ. ગંગાના કિનારે અનેક વાનપ્રસ્થ સન્યાસી વર્ણન. લોક, અલોક; ત્રણ લોકમાં જીવ આદિ. એક આકાશ પ્રદેશમાં અનેક પુદ્ગલ-નર્તકીનું દષ્ટાંત. સુદર્શન શ્રમણોપાસક, મહાબલ પૂર્વભવ. ઋષિભદ્ર પુત્ર, પુદ્ગલ પરિવ્રાજક, વિભંગ જ્ઞાન, દીક્ષા, મોક્ષ. શતક–૧૨ શંખ-પુષ્કલી શ્રાવક ખાતાં-પીતાં પછી પૌષધ. જયંતિ શ્રમણોપાસિકા, ૧૫ પ્રશ્ન, દીક્ષા, મોક્ષ. પુગલ સ્કંધોના વિભાગ અને ભંગ. પુગલ પરાવર્તનનાં સાત પ્રકાર અને વિસ્તાર રુપી અરુપી બોલનો સંગ્રહ. ક્રોધ આદિનો પર્યાયવાચી શબ્દ રાહુ વિમાન સંબંધી વર્ણન. દેવના કામ ભોગ સુખનું વર્ણન ઉપમા દ્વારા. ભવભ્રમણ અને બકરીઓના વાડાનું દષ્ટાંત. માતા પિતા આદિ વિવિધ સંબંધ અનેકવાર અથવા અનંતીવાર. દેવની તિર્યંચભવમાં પૂજા અને ફરી મોક્ષ. વાંદરા, દેડકા આદિ પણ નરકમાં ઉત્કૃષ્ટસ્થિતિ પામી શકે. પાંચ દેવોનું વર્ણન-દેવાધિદેવ આદિ આઠ આત્માનું સ્વરુપ અને પરસ્પર સંયોગ. પુદ્ગલ પણ આત્મા અનાત્મા અને ભંગ. શતક-૧૩ ૧ ઉપજનાર-મરનાર અને રહેનારા જીવોની સંખ્યા અને તેમાં વેશ્યા આદિ ૩૮ બોલ. ઉપયોગ સંબંધી ગત-આગત. ૧૨૭-૧૩૦ ૧૩-૧૩૧ ૧૩૧-૧૩૩ ૧૩૪-૧૩૫ ૧૩૫ ૧૩૫ ૧૩૬ ૧૩૭ ૧૩૭ ૧૩૭ ૧૩૭ ૧૩૮-૧૪) ૧૪) ૧૪૧-૧૪૨ ૧૪૨ ૧૪૩-૧૪૫ ૧૪૫ | ૧૬ ૧૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમનવનીત | Page #17 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક પૃષ્ટાંક પ ૧૪૬ ૧૪૬ ૧૪૬ ૧૪-૧૫O ૧૫૦-૧૫૧ ૧૫૧ ૧૫૧-૧૫૩ ૧૫૩ ૧પ૩-૧૫૪ ૧૫૪-૧૫૫ ૮૯-૧0 ૧૫૫ ૧૫૫ ૧૫૫ ૧૫૫ ૧૫ on a Wu વિષય નરક ક્ષેત્રગત પૃથ્વી આદિ જીવોની મહાવેદના આદિ. લોક, ત્રણેલોકનાં મધ્ય. પંચાસ્તિકાયનાં ગુણ. અસ્તિકાયના પોતામાં સ્પર્શ, પુદ્ગલથી સ્પર્શ ભંગ ચમરચંચા આવાસ. ઉદાઈ રાજા સંયમ ગ્રહણ અને મોક્ષ, અભિચિકુમાર વિરાધક. મન, ભાષા, શરીર આત્મા છે અથવા અન્ય તેના સ્વરુપ મરણના પાંચ પ્રકાર અને ૭૪ ભેદ આવીચિ આદિ. અણગારની વૈક્રિય શક્તિ-ઊડવું આદિ શતક-૧૪ દેવસ્થાનથી વચ્ચેના પરિણામમાં આયુબંધ. વિગ્રહગતિમાં એકેન્દ્રિયને ચાર સમય યક્ષાવેશ ચાર ગતિમાં બન્ને પ્રકારના ઉન્માદ, દેવવૃષ્ટિની વિધિ; તમસ્કાય દેવ શા માટે કરે? ચારેગતિમાં શિષ્ટાચાર સન્માન વર્ણન. અવગણના નહિ. જીવ અને પુદ્ગલનું પરિણમન, શાશ્વત-અશાશ્વત. ૨૪ દંડકના જીવ અગ્નિની વચ્ચે કયારે કેમ? ઈષ્ટ અનિષ્ટ શબ્દ રુપ આદિ ચારે ગતિમાં. વિમાનિક ઇન્દ્રોની પરિચારણા પૂર્વેની વિધિ. ગૌતમસ્વામીનાં મનોગત સંકલ્પ જાણીને ભગવાન દ્વારા તુલ્યતાનું વર્ણન. સંથારામાં કાળ કરનાર આસક્તિથી આહાર. લવસત્તમ દેવ અને અનુત્તરદેવના મુક્ત હોવાની કલ્પના. નરક પીઓનાં અંતર અને વિમાનોમાં અંતર. પ્રત્યક્ષ દેખાતાં શાલવૃક્ષ અને ઉમ્બરવૃક્ષના ભવ અંબડ શ્રાવક. અવ્યાબાધ દેવ, જીત્મક દેવ કર્મલેશ્યા = ભાવ વેશ્યા, સૂર્યપ્રકાશ = દ્રવ્યલેશ્યા. નારકી દેવોનાં પુદ્ગલ સંયોગ,દેવ અને હજારો રુપ, ભાષા, સૂર્ય વિમાનના રત્ન, આતપ નામ કર્મ શુભ, સૂર્ય શુભ. અણગાર સુખને દેવ સુખ ઉલ્લંઘનની ઉપમા. કેવલી અને સિદ્ધમાં અંતર ૧૫૬ ૧૫૬ ૧૫૬ ૧૫૬ ૧૫૭ ૧૫૭ ૧૫૭ ૧૫૮ ૧૫૮ ૧૫૮ ૧૫૮-૧પ૯ ૧૫૯ ૧૦ ૧૫૯ ૧પ૯ ભગવતી સૂત્ર સારાંશ Page #18 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક પૃષ્ટાંક ૧૦-૧૭૦ ૧૭-૧૭૪ જ છે ૧૭૪ ૧૭પ ૧૭૫ ૧૭૫ ૧૭૫ ૧૭૫ ૧૭૫ ૧૭૬ ૧૭૬ ૧૭૬-૧૭૮ ૧૭૮ ૧૭૮ ૧૭૮ દ છે ૭-૮ ૯-૧૪) વિષય શતક–૧૫ ગૌશાલક વર્ણન, વિસ્તૃત કથાનક. કથાનક પર ચિંતન, જ્ઞાતવ્ય સમાધાન. શતક–૧૬ વાયુ ઉત્પત્તિ, હિંસા, અગ્નિ અને ક્રિયા. જરા-શોક; પાંચ અવગ્રહ. દેવ-ઈન્દ્રનીભાષા, ખલા મુખથી બોલેલ સાવધ ભાષા. વૈદ્ય દ્વારા નાકના અર્શ(મસા) ને છેદન અને ક્રિયા. તપથી કર્મક્ષય અને નરકવેદનાથી કર્મ ક્ષયની તુલના, અvણ નિાય નો ખરેખરું અર્થ ચિંતન. વૃદ્ધપુરુષ અને ચિકણી ગાંઠવાળી લાકડી આદિ દષ્ટાંત. ઉલૂકાતીર નગર, શકેન્દ્ર; ગંગદત્ત-કાર્તિક શેઠ; પૂર્વભવ. દેવલોકમાં તાત્ત્વિક ચર્ચા-વિવાદ તમારે પતિ ! સ્વપ્ન વર્ણન, વિશિષ્ટ સ્વપ્ન, કેટલાક સ્વપ્ન ફળ. ચરમાંત સ્થાનોમાં જીવ આદિ, પરમાણુની સ્વતઃ ગતિ વરસાદ જાણવા માટે હાથ ઉપર કાઢવા, લોકાંતથી બહાર હાથ આદિ. બલીન્દ્ર-વૈરોચનેન્દ્ર)ના ઉત્પાત પર્વત, રાજધાની આદિ વર્ણન. દ્વીપ, દિશા, ઉદધિ, સ્વનિતકુમાર દેવોનું વર્ણન. શતક-૧૭ કોણિક રાજાના ઉદાઈ અને ભૂતાનંદ બે હાથી રત્ન, અસુરકુમારથી આવ્યા, નરકમાં ગયા; વૃક્ષ હલાવવું; શરીર બનાવવું અને ક્રિયા સંબંધ. દભાવ વર્ણન. સંયત-અસંયમજીવો ધર્મ-અધર્મ સ્થિત આદિ પ્રકૃતિગુણથી જીવ ભિન્ન-અભિન. દેવ ના દેખાવનારા(અદશ્ય) રૂપની વિક્રિયા કરી શકે. શૈલેશી અવસ્થામાં ગમનાદિ, કંપન પ્રકાર. સંવેગ આદિ ૪૯ બોલનું અંતિમ ફળ મોક્ષ. પાપ અને કર્મ બંધ-દિશા, દેશ પ્રદેશાદિથી. સ્વકૃત વેદના અને સ્વકર્મ જન્ય; ઈશાનેન્દ્ર વર્ણન. સમવહત-અસમવહત; આહાર-ઉત્પાત, નાગકુમાર આદિ. શતક-૧૮ પઢમ, અપઢમ જીવોનું વર્ણન; ચાર્ટ. ચરમ અચરમ જીવોનું વર્ણન, ચાર્ટ. ૧૦૮ ૧૭૮ ૧૭૮ ૧૭૯ ૧૭૯ ૧૭૯ ૧૭૯ ૧૭૯ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦-૧૮૧ ૧૮૧ ૪-૫ ૬-૧૭ ૧૮૧-૧૮૩ ૧૮૩-૧૮૪ ૧૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમનવનીતા Page #19 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ણક ૧૮૮ ઉદ્દેશક વિષય | કાર્તિક શેઠ વર્ણન, ૧૦૦૮ ની સાથે દીક્ષા, શકેન્દ્ર બન્યા. ૧૮૪-૧૮૫ કૃષ્ણ લેશી પૃથ્વી આદિ એક ભવથી મોક્ષ. ૧૮૫ ચરમ નિર્જરા પુદ્ગલ જાણે-દેખે, આહારે. ૧૮૫ માકદિય પુત્ર અણગારનાં પ્રશ્ન અને સમાધાન. ૧૮૬ જીવના ઉપભોગ અનુપભોગ. ૧૮૬ યુગ્મ સ્વરુપ અને દંડકમાં યુગ્મ સંખ્યા; અગ્નિકાય. ૧૮૬-૧૮૭ અલંકૃત-અનલંકૃત દેવ સુંદર-અસુંદર. ૧૮૭ હળુકર્મી, મહાકર્મી સમકર્મી. ૧૮૭ આયુવેદને અંત સુધી એક ભવનું દેવોની વિપરીત વિફર્વણા.. ૧૮૭ પુદ્ગલોમાં વર્ણાદિ વ્યવહારથી એક અને નિશ્ચયથી અનેક. ૧૮૭ કેવલીને યક્ષાવેશ નહીં, ત્રણ પ્રકારની ઉપધિ—પરિગ્રહ. મદ્રુક શ્રાવક–પ્રત્યક્ષ દેખાવાના તર્કનો જવાબ ૧૮૮-૧૮૯ દેવ પુણ્ય ક્ષય કરવાનો અનુપાત. ૧૮૯ શ્રમણના પગની નીચે કુકડા, ચકલી આદિના બચ્ચા. ૧૮૯-૧૯૦ અન્યતીર્થી દ્વારા આક્ષેપાત્મક ચર્ચા, ગૌતમ સ્વામીથી. પરમાણુને જોવા ચાર જ્ઞાનથી નહીં; શ્રુતથી જાણી શકાય. જાણવા-દેખવાનો સમય અલગ. ભવી દ્રવ્ય નારકી આદિ કોણ હોય? તેની સ્થિતિ. ૧૯૦ અણગાર વૈક્રિય શક્તિથી તલવારની ધાર પર ચાલે, ૧૯૧ અગ્નિમાં ચાલે. વ્યાપ્ય વ્યાપક નાની મોટી વસ્તુ, વર્ણાદિ ૨૦ બોલ પુદ્ગલ. | ૧૯૧ સોમિલ બ્રાહ્મણ, ભગવાન સાથે ચર્ચા, ૧૯૧-૧૯૨ શ્રાવકવ્રત ધારણ અને આરાધના. ૧૯૨ શતક-૧૯ સાધારણ શરીર બનાવવું તે જીવોને લેગ્યા આદિ. ૧૯૨ અવગાહનાની અલ્પબદુત્વ-૪૪ બોલ. ૧૨-૧૯૩ પૃથ્વીકાય આદિની વેદના–પ્રહારનાં દષ્ટાંતથી સમજાવટ. ૧૯૩-૧૯૪ આશ્રવ, ક્રિયા, વેદના, નિર્જરાના ૧૬ ભંગ-દંડકોમાં ૧૯૪ ચરમ નૈરયિક આદિ અલ્પકર્મ, મહાકર્મ. ૧૯૪ વ્યક્ત અવ્યક્ત વેદના. ૧૯૪ -૧૦ જયોતિષી વિમાન સ્ફટિક રત્નોનાં, અન્ય દેવોનાં ૧૯૪ ભવન, નગર, વિમાન. ૧૯૪ જીવનિવૃત્તિ-પ૩; કર્મ નિવૃત્તિ–૧૪૮ નિવૃત્તિ અને કરણ સ્વરૂપ અને પ્રકાર. ૧૯૪-૧૯૫ ૧૯૪ ભગવતી સૂત્ર સારાંશ ૧૯ Page #20 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક , વિષય પૃષ્ટાંક શતક-૨૦ આહાર અને મરણનું જ્ઞાન નહીં, એકેન્દ્રિયાદિને. ૧૯૫ અસ્તિકાયોનાં પર્યાય નામ. ૧૯૫ પરમાણુ આદિમાં વર્ણ આદિના ભંગ–ચાર્ટ. ૧૯૬ દ્રવ્ય, ક્ષેત્ર આદિ પરમાણું અને સ્વરૂપ. ૧૯૭ કાલ પરિવર્તન ભરત આદિમાં, પાંચ મહાવ્રત, ૪ યામ, ૧૯૭ તીર્થકર,જિનાંતર,જ્ઞાનવિચ્છેદ,શાસનકાલ,તીર્થ,પ્રવચની. ૧૯૭ વિદ્યા ચારણ, જંઘા ચારણ મુનિ, ચૈત્ય પ્રક્ષિપ્ત પાઠ. ૧૯૭-૧૯૮ સોપક્રમી નિરુપકમી આયુષ્ય વર્ણન; આત્મધાત-ઉપક્રમ. ૧૯૮-૧૯૯ ક્રિતિ સંચય-અક્રતિ સંચય, છક્ક,બારસ,ચોરાસી-સમ્મર્જિત. ૧૯૯ શતક-૨૧, ૨૨, ૨૩ વનસ્પતિઓનાં દસ ભેદોમાં જીવોત્પતિ અને અન્ય વર્ણન. ૨૦૦-૨૦૨ શતક-૨૪ ર૪ દંડકના ગમ્મા વર્ણન અને કાલાદેશ ચાર્ટ. ૨૦૨-રર૧ શતક-૨૫ યોગનું અલ્પબદુત્વ–૨૮ બોલમાં અને ૩૦ બોલમાં. ૨૨૧-૨૨૩ સ્થિત અસ્થિત પુદ્ગલ ગ્રહણ-દિશા સંબંધ. ૨૨૩-૨૨૪ શ્વાસોશ્વાસ. સંસ્થાન ૬ વર્ણન અને યુગ્મ સંબંધ; ચાર્ટ. ૨૨૪-૨૨૬ શ્રેણિઓ લોક અલોકમાં; યુગ્મ સંબંધ. રર૬ સાત પ્રકારની શ્રેણિયો. ૨૨૭ યુગ્મ વર્ણન વ્યોમાં, જીવોમાં દ્રવ્યથી, પ્રદેશથી યુગ્મ જ્ઞાન, ૨૨૮ ઓધાદેશ-વિધાનાદેશ. ૨૨૮ પરમાણુ આદિનું અલ્પબદુત્વ. ૨૨૮ પુદ્ગલ યુગ્મ અને તેની અવગાહના આદિક સાર્થ-અનર્થ. રર૯ સકંપ નિષ્કપ અને અલ્પબદુત્વ; દેશ કંપ, સર્વ કંપ. ૨૩૦-૩ર રચક પ્રદેશ–ચાર દ્વવ્યોનાં. ર૩ર સંખ્યા જ્ઞાન. શીર્ષ પ્રહેલિકા સુધી ૪૬; ૨૩૨ આગળ ૧૯૪ સુધી. નિગોદ સ્વરૂપ. ર૩ર નિર્ઝન્થના પ્રકાર, ૩૬ દ્વારો પર વર્ણન; ચાર્ટ. ૨૩૩-૨૪૭ ૧૦ કલ્પોનું સ્પષ્ટીકરણ; પુરુષ જયેષ્ઠ કલ્પ વિચારણા. ૨૩૩-૨૩૬ સંયતનાં પાંચ પ્રકાર, ૩૬ દ્વારોથી વર્ણન; ચાર્ટ ૨૪૮-રપર પ્રાયશ્ચિત, તપ ભેદ. રપર આયુ, ભવ, સ્થિતિક્ષયનો અર્થ, વિગ્રહ ગતિ સમય. શતક-૨૬ ૪૯ બોલ પર બંધી (કર્મ બંધ) ના ભંગનો વિસ્તાર, ચાર્ટ. રપ૩-૨૫૭ છે જ ૮-૧ર ૨૫૨ ૧-૧૧ | ર૦ ૨૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમનવનીત Page #21 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક ૨૨ ને ૨૩ ૧-૧૧ વિષય | પૃષ્ણક શતક–૨૭, ૨૮, ૨૯. કર્મ કરવું, સમાર્જન–સંકલ્પ કરવું, કર્મ વેદન. ૨૫૭ ૨૫૮ શતક-૩૦ ચાર સમવસરણ, ૪૭ બોલોમાં બધી વર્ણન, ચાર્ટ, આયુબંધ ર૫૯-૨૬૧ શતક-૩૧-૩ર ક્ષુલ્લક કૃતયુગમ, ઉત્પન્ન અને ઉદ્વર્તન(મરણ)થી વર્ણન. શતક-૩૩ (એકેન્દ્રિય શતક) એકેન્દ્રિયની વેશ્યા, કર્મ, ભવી આદિથી અવાંતર શતક અને ઉદ્દેશક-વિકલ્પ. ૨૩ શતક-૩૪ (શ્રેણિ શતક). | ચરમાંતથી ચરમતમાં ઉત્પત્તિ અને વર્ણાદિ. ૨૩-૨૪ સાતશ્રેણિથી ગમનમાં સમય. ૨૬૪ ઉંમર અને ઉત્પન્નની શોભંગી અને કર્મ બંધની માત્રા. ૨૬૫ લેશ્યા, ભવી, અભવીનું વર્ણન ૨૬૫ અવાંતર શતક ઉદ્દેશક સંખ્યા. ર૫ શતક-૩૫ (એકેન્દ્રિય મહાયુગ્મ શતક) મહાયુગ્મ સ્વરૂપ અને સંખ્યા જ્ઞાન, ૨-૨૬૭ તેના પર ૩૩ દ્વારોથી વર્ણન; અવાંતર શતક અને ઉદ્દેશક ૨૭ શતક–૩૬ થી ૩૯ (મહાયુગ્મ) ત્રણ વિકલેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયના મહાયુગ્મ સંબંધી ર૭ ૩૩ ધારોનું વર્ણન; અંતર શતક-ઉદ્દેશક હિસાબ. ર૭ શતક-૪૦ (મહાયુગ્મ) સંજ્ઞી પંચેન્દ્રિય, આગત, કર્મ બંધ; &ારોમાં રાણત્તા- ૨૬૮-૨૯ વિશેષતાઓ; અંતર શતક અને ઉદ્દેશક હિસાબ. શતક-૪૧ (રાશિમુશ્મ) ચાર પ્રકારનો રાશિ યુગ્મ; સાંતર નિરંતર ઉત્પતિ. ર૯-૨૭૦ સંયમ અસંયમથી જન્મ મરણ અને જીવન; અંતર શતક અને ઉદ્દેશક હિસાબ. ઉપસંહાર- શતક ઉદ્દેશકોની સૂચના આદિ. ૨૭૦ પરિશિષ્ટ કષાયોના ભંગ ૨૭ર-૨૭૩ વિસ્તૃત પ્રવેશનક ભંગ. ૨૭૪૩૦૧ પરમાણુ આદિના વર્ણ, ગંધ, રસ, સ્પર્શના ૩૦ર-૩૦૩ ભંગોનું સ્પષ્ટીકરણ ભગવતી સૂત્ર સારાંશ ૧ Page #22 -------------------------------------------------------------------------- ________________ સારાંશ સાહિત્ય વિશે ગોંડલ ગચ્છ શિરોમણી ૫. પૂ. શ્રી જયંતમુનિજી મ.સા.નું મંતવ્ય મહામનીષી ત્રિલોકઋષિજી દ્વારા “સારાંશ સાહિત્ય” પ્રકાશિત થઈ 1 રહ્યું છે. જેમાં ક્રમશઃ બત્રીસ આગમોનું સંપાદન થયું છે. આ સાહિત્ય I આગમોનો સારભૂત છે, એટલું જ નહીં પરંતુ કેટલાક ક્રાંતિબીજોનું વાવેતર પણ એમાં છે. મુનિશ્રીની વિચારધારા સોળઆના જૈનાગમને અનુકૂળ હોવા હું છતાં રૂઢિવાદની ‘શલ્ય ચિકિત્સા’” કરનારી છે, તે નિર્વિવાદ સત્ય છે. મુનિશ્રીનું ચિંતન અને મનન નિર્ભેળ, સ્પષ્ટ અને સંયમિત ભાષામાં I સત્યનું નિરૂપણ કરે છે. તેમને કોઈ પ્રકારનો સંપ્રદાય મોહ કે બીજા કોઈ અવરોધ માન્ય નથી. તેઓ સૌનું પોતપોતાના સ્થાને સન્માન જાળવીને પણ; પરંપરામાં જેવૈપર્ય આવ્યું છે, તેના પર “કરારો” પ્રહાર કરે છે અને ભગવાન । મહાવીર સ્વામીના એક અપ્રતિબદ્ધ સંત તરીકે મહાવીર દર્શનનું સાંગોપાંગ । I તેમજ આગમને આધારે ઉદ્ઘાટન કરે છે; જે વાંચતાં આનંદ ઉપજાવે છે. I જોકે સંપ્રદાયથી બંધાયેલા અને પારંપરિક વિચારધારામાં જકડાયેલા વ્યકિત કે વ્યક્તિસમૂહને કદાચ ન ગમે, વિરોધાત્મક પણ લાગે અને મહાવીર માં દર્શનથી આ સાહિત્ય નિરાળું છે, વિરોધી છે, તેવું કહેવા માટે તે લોકો લલચાય । I પણ ખરા ! જે રીતે સૂર્યોદય થતા સહજ અંધારૂ નાશ પામે છે, તે રીતે સાચી I સમ્યગ્ધારા પ્રકાશિત થતા અજ્ઞાનરૂપ અંધકારનો નાશ થવાનો જ છે. અત્યારે જૈન જગતને ફરીથી જાગવાની તક મળી છે. ' I આ સાહિત્ય દ્વારા રૂઢિવાદથી મુક્ત થવાના નામે નવા વર્ગને સ્વચ્છંદી । બનાવવાનો ઉદ્દેશ ઝલકતો નથી પરંતુ આગમ મનીષી મુનિશ્રીનું સારાંશ | I સાહિત્ય ભગવાન મહાવીર સ્વામીના ત્રૈકાલિક હિતદર્શનની સાથે જોડીને I રૂઢિવાદની સીમાઓથી પર થઈ વ્યાપક દર્શન કરાવે છે. મંગલકામના ઃ- મહા મનીષી ત્રિલોકઋષિજી! આપનો આ પ્રયાસ સફળ થાય । તેમ અમો ઈચ્છીએ છીએ. કારણ કે આપના ચિંતનની દરેક પંક્તિમાં ક્રાંતિના બીજો | મેં સંચિત રહેલા છે. આગમોની સત્યતાપૂર્ણ ઋજુભરી ભાવનાઓ પર અને આગમ I I નિર્મળ પ્રરૂપણા ઉપર વિધિવાદનો જે જંગ લાગી રહેલ છે અને દુરાગ્રહના વાદળો | | છવાઈ ગયા છે તેનું નિવારણ કરવા માટે આપનું આ સાહિત્યિક ભગીરથ પુરુષાર્થ આગમના મૌલિક બીજોને(ગૂઢ તત્ત્વોને) અવશ્ય નવપલ્લવિત કરશે. ' રર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત Page #23 -------------------------------------------------------------------------- ________________ 'વ્યાખ્યા પ્રજ્ઞાતિ સૂત્ર | ભગવતી સૂત્ર સારાંશ શતક-૧ : ઉદ્દેશક-૧ | આદિ મંગલ નમસ્કાર મંત્ર : णमो अरिहंताणं, णमो सिद्धाणं, णमो आयरियाणं, णमो उवज्झायाणं, णमो लोए सव्व साहूर्ण । एसो पंच णमुक्कारो, सव्व पावप्पणासणो। मंगलाणं च सव्वेसिं,पढम हवइ मंगलं ॥ (૧) જૈન સિદ્ધાંત અનુસાર આધ્યાત્મ લોકના સમસ્ત નમસ્કાર કરવા યોગ્યનો પંચપરમેષ્ઠિમાં સમાવેશ થાય છે. અર્થાત આત્મ સાધનાના ક્ષેત્રમાં આ પાંચ પરમેષ્ઠિને જ નમસ્કાર યોગ્ય માન્યા છે. તેના સિવાય કોઈ પણ નમસ્કરણીય સાધનાક્ષેત્રોમાં માનવામાં આવ્યા નથી. જે કોઈપણ નમસ્કરણીયછે તે સર્વનો આ પાંચમાં સમાવેશ થઈ જાય છે. માતા-પિતા, શિક્ષક, વડીલ, સ્વામી, નેતા, કુલદેવતા આદિલોકવ્યવહારના ક્ષેત્રમાં નમસ્કાર યોગ્ય છે. તેમને અધ્યાત્મક્ષેત્રથી અલગ સમજવા જોઈએ. શ્રત દેવતા, બ્રાહ્મી લિપિ, વૈરોટયા દેવી અથવા લક્ષ્મી, સરસ્વતી, સ્ટ્રી શ્રી દેવી આદિને નમસ્કાર ઉચ્ચારણ; લૌકિક ભાવનાઓથી ઐહિક ઇચ્છાના લક્ષ્યથી કરાય છે. આધ્યાત્મક્ષેત્રમાં તેમની આવશ્યકતા નથી. સૂત્રોમાં આવા નમન લિપિ કાલના લેખકોના છે, જે લૌકિક મંગલોની રુચિથી લખાયેલ છે પરંતુ કોઈએ સૂત્રમાં પ્રક્ષિપ્ત કરેલ કે રચેલ નથી. ઉક્ત પાંચ નમસ્કરણીઓમાં જે ગુણ છે તે સ્વતંત્ર ગુણ પણ આગમમાં કયાંય નમસ્કાર યોગ્ય કહ્યા નથી. પરંતુ ગુણોથી યુક્ત ગુણવાન જ સિદ્ધાંતની રીતે નમસ્કારને યોગ્ય છે. આ પંચપરમેષ્ઠિનમસ્કાર મંત્રથી પણ સ્પષ્ટ થાય છે. કારણ કે તેમાં નમો નાણસ્સ, નમો સુવર્ણ કે ગમો ધમ્મક્ષ એવા કોઈ પદનથી. એનાથી અલગ આધ્યાત્મ સાધના ક્ષેત્રમાં જે કોઈ પણ નમસ્કાર પદ્ધતિના રૂપમાં ઉચ્ચારણ કરવામાં આવે છે તે અશુદ્ધ છે. વાસ્તવમાં ગુણો અને ધર્મ આદરણીય, આચરણીય છે. જ્યારે ગુણી કે ગુણવાન આત્મા જ વંદનીય હોય છે. (૨) તમને વતિ- કોઈપણ કાર્યનો પહેલાં પ્રારંભ કરવામાં આવે છે અને ભગવતી સૂત્રઃ શતક-૧ ૨૩ 5 . Page #24 -------------------------------------------------------------------------- ________________ અંતમાં પૂર્ણ કરવામાં આવે છે. તે કાર્ય અપેક્ષાથી પ્રત્યેક ક્ષણે ચાલુ હોય છે અને પૂર્ણની અપેક્ષાએ અંતિમ સમયમાં નિષ્પત્તિ થાય છે. એક મીટર કાપડ બનીને તૈયાર થયું તે, તે રૂપમાં અંતિમક્ષણમાં બન્યું. તેમ છતાં પૂર્વની પ્રત્યેક ક્ષણમાં પણ બન્યું તો છે જ. અન્યથા એક જ ક્ષણમાં એક મીટર કાપડ બનીને તૈયાર થઈ જતું નથી. આ દષ્ટિએ એમ કહેવું યોગ્ય છે કે કોઈપણ કરાતું કાર્ય તે સમયે કાંઈક થયું અર્થાત્ જેટલું પ્રથમ સમયમાં કરવામાં આવ્યું, તેટલું તો તે સમયમાં થઈ જ ગયું તેથી કરાતું કાર્ય પોતાની પ્રત્યેક ક્ષણમાં થયું એમ કહેવું અપેક્ષા અને નયદષ્ટિથી યોગ્ય જ છે. કાર્યની પૂર્ણતાજઉપયોગી હોવાથી નક્કી કરેલ કાર્ય પૂર્ણ થતાં જ ‘આકાર્યથયું એવો પ્રયોગ કરી અને સમજવામાં આવે છે; આ સ્થૂલ દષ્ટિ છે, વ્યવહાર દષ્ટિ છે. સ્થૂલદષ્ટિ અને સૂક્ષ્મ સૈદ્ધાત્તિક દષ્ટિ બનેને પોત-પોતાના સ્થાન સુધી, સીમા સુધી જ સમજવાનું ધ્યાન રાખવું જોઈએ. સ્થૂલદષ્ટિને સૂક્ષ્મદષ્ટિથી અને સૂક્ષ્મને સ્થૂલદષ્ટિથી તુલના કરવાની આવશ્યકતા નથી. એવું કરવાથી લોકમાં અનેકવિવાદ સર્જાય છે. એટલા માટે જે દષ્ટિથી જેનું જે કથન હોય તેને તે દષ્ટિથી સમજવાનો અને સમન્વય કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રસ્તુત પ્રકરણમાં જે જ્યારે જેટલા કર્મ આત્મામાં ચલાયમાન થઈ રહ્યા છે, ઉદીરિત થઈ રહ્યા છે, વેદન થઈ રહ્યા છે, ક્ષીણ થઈ રહ્યા છે તેને તેટલા અંશમાં ચલાયમાન થયા, ઉદીર્ણ થયા, વેદાયા અને ક્ષીણ થયા, એવું કહી શકાય છે. જે કર્મો સ્થિતિથી છિન્ન થઈ રહ્યા છે, રસથી ભિન્ન થઈ રહ્યા છે, પ્રદેશોથી ક્ષય હોવાના કાલમાં જલી રહ્યા છે, નષ્ટ થઈ રહ્યા છે, આયુષ્ય કર્મક્ષય હોવાની અપેક્ષાએ મરી રહ્યા છે અને સંપૂર્ણ ક્ષયની અપેક્ષાએ નિર્જરિત થઈ રહ્યા છે, તેને છિન્ન થયેલ યાવત નિર્જરિત થયેલ, એવું કથન, એક દેશ ક્ષયના સમયે પણ કરી શકાય છે. [ નધિ યાવતું શબ્દના પ્રયોગનો અર્થ એ છે કે જે બે શબ્દોની વચ્ચે યાવત્ પ્રયોગ છે તે બે શબ્દોની વચ્ચે અનેક શબ્દો છે, તેનું કથન આ પ્રકરણમાં કે આ સૂત્રમાં અથવા અન્ય આગમમાં વિસ્તારથી આવી ગયું છે ત્યાંથી સમજી લેવું] કર્મોનું ચલિત થવું યાવત્ ક્ષીણ થવું, આ કથનમાં સમુચ્ચય કર્મની અપેક્ષા રહેલ છે અને છિન્ન- ભિન્ન આદિમાંસ્થિતિઘાત, રસઘાત, પ્રદેશઘાત આદિઅલગઅલગ વિશેષ અપેક્ષાઓ રહેલ છે. જે ઉપર સ્પષ્ટ કરવામાં આવેલ છે. (૩) પહેલાં આહાર કરાયેલ અથવા ગ્રહણ કરેલ પુદ્ગલ અને વર્તમાનમાં ગ્રહણ કરાતા પુદ્ગલોનું પરિણમન થાય છે. ભવિષ્યમાં ગ્રહણ થનારાઓનું પહેલાં પરિણમન થતું નથી. આ પ્રકારે પરિણમનની જેમજ કર્મના ચય, ઉપચય, ઉદીરણ, વેદના અને નિર્જરણ પણ સમજવું જોઈએ. તેજસ શરીર માટે પણ આ જ સિદ્ધાંત છે અને કાશ્મણ શરીર માટે પણ આજ છે. મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત Page #25 -------------------------------------------------------------------------- ________________ (૪) સૂક્ષ્મ અને બાદર અર્થાત્ નાના-મોટા વિવિધ પ્રકારના કર્મ દ્રવ્ય વર્ગણાના પુદ્ગલોનું અને આહાર દ્રવ્ય વર્ગણાનાં પુદ્ગલોનું ભેદન, ચય આદિ થાય છે. ઉદ્ધવર્તન, અપવર્તન, સંક્રમણ, નિધત્તિકરણ,નિકાચિત કરણ અણુ અને બાદર કર્મ પુદ્ગલોમાં થાય છે. અર્થાત્ કર્મવર્ગણામાં અણુ-બાદર વિવિધ પુદ્ગલ હોય છે. (૫) બંધ, ઉદય, ઉદીરણા અચલિત કર્મની થાય છે; અપવર્તન સંક્રમણ આદિપણ અચલિત કર્મના થાય છે; ફક્ત નિર્જરા જ ચલિત થયેલ કર્મની થાય છે. આ પ્રકારે ચોવીસ દંડકની અપેક્ષાએ પણ ઉક્ત સંપૂર્ણ વિષય સમજી લેવાનો. આહાર,ઉશ્વાસ, સ્થિતિઆદિનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રનાવિભિન્ન પદોથી, અહીં પણ ચોવીસ દંડકમાં સમજી લેવું. (૬) સ્વયં આરંભ(હિંસાદિ આશ્રવ) કરનાર આત્મારંભી છે, બીજાને આરંભમાં જોડનાર પરારંભી છે અને ત્રીજો ભેદ ઉભયારંભીનો છે. ત્રેવીશ દંડકના જીવોમાં આ ત્રણ ભેદ મળે છે. મનુષ્યમાં આ ત્રણ ઉપરાંત અનારંભીનો એક ભેદ વિશેષ મળે છે. શુભયોગી પ્રમત્ત સંયત અને બધા અપ્રમત્ત સંયત અનારંભી હોય છે. તે સિવાયના બધા સંયત, અસંયત, અનારંભી હોતા નથી. સલેશી અને ત્રણ શુભલેશ્યાવાળા સમુચ્ચય જીવ અને મનુષ્યમાં આરંભીના ચારે ભેદ મળી શકે છે. બાકીના બધા દંડકોમાં પોત-પોતાની લેશ્યાની અપેક્ષાએ પણ આરંભી આદિત્રણ ભેદ હોય છે; પણ અનારંભી હોતા નથી. તેજો, પદ્મ, શુકલ લેશી વૈમાનિકમાં પણ આરંભી આદિત્રણ ભેદો હોય છે, અનારંભી નહિં. એનું રહસ્ય એ છે કે છઠ્ઠા(પ્રમત્ત) ગુણસ્થાન સુધીના જીવોને પ્રમાદયોગના કારણે સૂક્ષ્મ હિંસા જન્ય ક્રિયા ચાલુ જ રહે છે. (૭) જ્ઞાન અને દર્શન આપૂરાભવ સુધી પણ રહી શકે છે અને પરભવમાં પણ સાથે ચાલી શકે છે. ચારિત્ર અને તપ આ ભવ સુધી જ રહે છે. અર્થાત્ સંયત અવસ્થામાં પણ મરનાર મૃત્યુ પછી તુરંત અસયત બની જાય છે. સંથારા રૂપ આજીવન તપ કરનાર પણ મરણ પામ્યા પછી તુરંત તપ રહિત થઈ જાય છે. (૮) અસંવૃત અણગાર અને અન્ય અસંવૃત આત્માઓ મુક્તિ પ્રાપ્ત કરતા નથી પરન્તુ તે સાત અથવા આઠ કર્મોનો પ્રકૃતિ બંધ આદિ ચારે પ્રકારના બંધની વૃદ્ધિ કરીને સંસાર ભ્રમણની વૃદ્ધિ કરે છે. - સંવૃત અણગાર–આશ્રવને રોકનારા સુસાધુ જ ક્રમશઃ કર્મ પરંપરાને અટકાવીને અને ક્ષય કરીને મુક્તિ પ્રાપ્ત કરે છે. તમામ દુઃખોનો અંત કરે છે. (૯) અસયત-અવિરત જીવ પણ દેવગતિમાં જઈ શકે છે. જે અનિચ્છાથી ભૂખતરસ, ડાંસ-મચ્છર, ગરમી-શરદી, મેલ, પરસેવા આદિના કષ્ટ સહન કરે છે તે વ્યતર જાતિનાં દેવ બની શકે છે. તે દેવ દેવઋદ્ધિ સમ્પદા અને દેવીઓના પરિવાર સહિત સુખાનુભવ કરે છે અને ઉત્કૃષ્ટએક પલ્યોપમ સુધીદેવ ભવમાં રહી શકે છે. ઓછામાં ઓછી તે ત્યાંદસ હજાર વર્ષની ઉંમર પ્રાપ્ત કરે છે. ભગવતી સૂત્રઃ શતક-૧ ૨૫ Page #26 -------------------------------------------------------------------------- ________________ (ઉદ્દેશક : ૨ (૧) જીવ પોતેજ કર્મ બાંધે છે અને પોતે જ ભોગવે છે. પરન્તુતે ત્યાં સુધી જ કર્મોના ફળથી અલગ રહે છે કે જ્યાં સુધી તે કર્મ ઉદયમાં આવતા નથી. આયુષ્ય કર્મ પણ જ્યાં સુધી ઉદયમાં આવતા નથી ત્યાં સુધી જીવ તે બાંધેલા નરક આદિ આયુષ્ય સંબંધી દુઃખોથી દૂર રહે છે. અર્થાત્ કર્મ બાંધ્યા બાદ પણ જીવ કેટલાક સમય સુધી તે કર્મના ઉદયથી બચીને રહે છે. (ર) પ્રજ્ઞાપના પદ–૧૭, ઉદેશક–૧ અને ૨ અનુસાર લેશ્યા સંબંધી સંપૂર્ણ વર્ણન છે. અર્થાત્ ચોવીસ દંડકના સલેશી જીવોનો આહાર, કર્મ, વર્ણ, વેશ્યા, વેદના, ક્રિયા, આયુષ્યની સમાનતા-અસમાનતા સંબંધી વર્ણન અને ચોવીશદંડકના જીવોની લેશ્યા અને તેનું અલ્પ બહુવઆદિ વર્ણન ત્યાં પ્રજ્ઞાપના સૂત્રમાં છે. (૩) જીવનો સંસારમાં રહેવાનો કાળ ચાર પ્રકારનો છે–૧.નરકના રૂપમાં રહેવાનો સંસાર કાળ ૨. તિર્યંચ રૂપમાં રહેવાનો સંસાર કાળ ૩. મનુષ્ય રૂપમાં રહેવાનો સંસાર કાળ૪. દેવરૂપમાં રહેવાનો સંસાર કાળ. અલ્પબદ્ભુત્વઃ- જીવના સંસાર કાળમાં સર્વથી અલ્પકાળ મનુષ્ય અવસ્થાનો છે. નરક અવસ્થાનો સંસાર કાળ તેનાથી અસંખ્ય ગુણો છે. દેવરૂપનો કાળ તેનાથી પણ અસંખ્ય ગુણો છે અને તેનાથી તિર્યંચ રૂપ સંસારકાળ અનંત ગુણો છે. (૪) આ સંસારકાળની અન્ય ત્રણ પ્રકારે વિચારણા કરવામાં આવી છે.– ૧. શૂન્યકાળ ૨. અશૂન્યકાળ ૩. મિશ્રકાળ. અશુન્ય કાળઃ- જેટલા સમય સુધી નિરંતરતે ગતિમાં એક પણ જીવ અન્યગતિથી આવે નહિં અને તે ગતિથી એક પણ જીવનિકળી (મરી)ને અન્ય ગતિમાં જાય નહિં, જેટલી સંખ્યા હોય તેટલી જ રહે એવા કાળને અશૂન્યકાળ કહેવાય છે. શૂન્ય કાલ – અપેક્ષિત કોઈ સમયમાં જે જીવતે ગતિમાં છે. તે તમામનિકળી જાય અને તેમાંથી એક પણ જીવ જ્યાં સુધી તે ગતિમાં પાછો ન આવે, બધા નવા જીવ જ રહે એવા કાલને શૂન્યકાલ કહે છે. મિશ્ર કાલ – અપેક્ષિત કોઈ સમયના જીવોમાંથી એક પણ જીવબાકી રહે અથવા નવા એક પણ જીવ આવી જાય એવી મિશ્ર અવસ્થા જેટલા પણ સમય સુધી રહે, તે મિશ્રકાલ છે અર્થાત્ તે કાળ અશૂન્યકાલની પરિભાષામાં પણ ન આવે અને શૂન્યકાલની પરિભાષામાં પણ ન આવે, પરંતુ તેનું સ્વતંત્ર જમિશ્ર સ્વરૂપ હોય છે. - શૂન્યકાલ તિર્યંચગતિમાં હોતો નથી. કારણ કે તેમાં રહેલા સર્વ જીવો અનંત છે. તે નીકળીને ત્રણ ગતિમાં સમાયશકતા નથી. બાકીની ત્રણ ગતિમાં–શૂન્યકાળ હોય છે કેમ કે જીવ લાંબાકાલ સુધી તિર્યંચમાં રહે છે તો ત્રણ ગતિઓમાં શૂન્યકાળ બની જાય છે. અશૂન્ય અને મિશ્રકાલ ચારે ગતિમાં હોય છે. મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત ૨૪ Page #27 -------------------------------------------------------------------------- ________________ અલ્પ બહુત્વ:- (૧) સહુથી અલ્પ અશૂન્યકાલ–જન્મવાનો અને મરવાનો વિરહ અર્થાત્ અન્ય ગતિથી કોઈ પણ જીવનું ન આવવું અલ્પ સમય જ રહી શકે છે. (૨) તેનાથી મિશ્રકાલ અનંતગણો અર્થાત્ ઉપરોક્ત પરિભાષાવાળા મિશ્રકાલ અનંત કાલસુધી રહી શકે છે. (૩) તેનાથી શૂન્યકાલઅનંતગણો અર્થાઅપેક્ષિત સમયના ભવી જીવ તો લગભગ મોક્ષમાં ચાલ્યા જાય અને બાકી રહેલા ભવી અને અભવી નિગોદમાં વનસ્પતિમાં અને તિર્યંચ રૂપમાં અનંતા અનંતકાલ(વનસ્પતિ કાલ) રહી જાય તો તે ઉત્કૃષ્ટ શૂન્યકાળ બની શકે છે. નારકીમાં– સર્વથી થોડો અશૂન્ય કાળ(વિરહકાલ પ્રમાણે), તેથી મિશ્રકાળ અનંતગણો તેથી શૂન્યકાળ અનંતગણો. એ જ પ્રમાણે મનુષ્ય અને દેવમાં અલ્પબદુત્વ સમજી લેવું. તિર્યંચમાં સહુથી થોડો અશૂન્યકાળ, તેથી મિશ્રકાળ અનંતગુણો છે. (શૂન્યકાલ નથી) ચાર સ્થાવરમાં– સહુથી થોડો શૂન્યકાલ તેનાથી મિશ્રકાલ અનંતગણો. (અશૂન્યકાલ નથી; કારણ કે ઉપજવા મરવાનો વિરહ નથી). ત્રણ વિકલૈંદ્રિય અને પંચેન્દ્રિયમાં નરક પ્રમાણે અલ્પબદુત્વ છે. (૫) અંત ક્રિયાનું વર્ણન, અસંયતી ભવ દ્રવ્ય દેવ આદિ ૧૪ બોલોનો દેવોત્પાત વર્ણન અને અસનિ આયુ સંબંધી વર્ણન પ્રજ્ઞાપના પદ૨૦ અનુસાર છે. (૬) પ્રશ્નનું સમાધાન મેળવ્યા પછી શિષ્ય ગુરુ પ્રત્યે શ્રદ્ધા અને વિનમ્રતા પ્રગટ કરતાં એમ કહેવું જોઈએ કે- હે ભગવાન ! જે રીતે આપે ફરમાવ્યું તે સત્ય છે, વાસ્તવિક છે, મને સમજવામાં આવી ગયું છે. ઉદેશકઃ ૩) (૧) જીવ કક્ષા મોહનીયએટલે કેમિથ્યાત્વમોહનીય સર્વથી સર્વબંધ કરે છે. અન્ય કોઈ વિકલ્પ એક દેશનો નથી. અર્થાત્ જીવ સર્વ આત્મ, પ્રદેશોથી જ કર્મ વર્ગણાના પુદ્ગલ ગ્રહણ કરે છે. સર્વ આત્મ પ્રદેશો પર જ તે કર્મોનો બંધ થાય છે અને ગ્રહણ કરેલ સર્વ પુલોનો બંધ થાય છે. આત્માના કોઈ એક વિભાગમાં કર્મબંધ થતો નથી. અથવા કોઈપણ આત્મ વિભાગ બંધ શૂન્ય રહેતો નથી. પ્રતિપળ બંધનારા સર્વ કર્મ સર્વ આત્મ પ્રદેશો પર બંધાય છે અને તે ગ્રહણ કરેલ કર્મ પુદ્ગલ કોઈ એક કિનારાથી બંધાઈ જાય એવું પણ નથી. તે કર્મ પણ પોતાના સંપૂર્ણ રૂપથી આત્માની સાથે બંધાય છે. આ જ રીતે આઠેય કર્મ અને સર્વદંડકની અપેક્ષા સૈકાલિકસિદ્ધાંત સમજવો જોઈએ. (૨) બંધની જેમ ઉદય-ઉદીરણા,ચય-ઉપચય,નિર્જરા આદિ પણ સર્વથી સર્વથાય છે. બંધ, ચય, ઉપચય થયેલ પુદ્ગલ દીર્ધકાળ સુધી સત્તામાં રહી શકે છે પરંતુ ઉદય ઉદીરણા,નિર્જરિત થયેલ પુદ્ગલની અલ્પકાળમાં આત્માથી સત્તા નષ્ટ થાય છે. ભગવતી સૂત્રઃ શતક-૧ | ર૦ | Page #28 -------------------------------------------------------------------------- ________________ (૩) વિવિધ કારણો અને નિમિત્તોથી જીવ જિનવાણી પ્રત્યે શંકાશીલ થાય છે. સંદેહશીલ પરિણામોની વૃદ્ધિના કારણે કાંક્ષા મોહનીય રૂપ મિથ્યાત્વ મોહનીયને વેદે છે અર્થાત્ સમ્યગ્દષ્ટ અથવા શ્રમણ પણ અનેક રીતે શંકાશીલ બની જાય છે. ત્યારે તેમને તે શંકા નિવારણ માટે પ્રયત્ન કરવો જોઈએ અને સંદેહ નિવારણ તત્કાળ ન થઈ શકે તો આ ચિંતન સંસ્કારોથી આત્માને ભાવિત કરવો જોઈએ કે— જે કાંઈ તત્ત્વજિનેશ્વર ભગવંતોએફરમાવ્યું છે તે પૂર્ણ સત્ય છે, નિઃશંક છે, પૂર્ણશ્રદ્ધા કરવા યોગ્ય છે. આજે મને જે તત્ત્વ સમજવામાં નથી આવ્યું તે મારી અજ્ઞાન કર્મપ્રભાવિત દશા છે અથવા સમજવાનો કે સમજાવવાનો ખરેખર સંયોગ મળ્યો નથી. ભગવત્ ભાષિત જે તત્ત્વ છે તે જ સત્ય છે; શંકા યોગ્ય નથી; આવાચિંતનથી આત્માને ભાવિત કરી, આત્મામાં શ્રદ્ધાને નિશ્ચલ કરનારા જિનાજ્ઞાના આરાધક બને છે અને શંકાઓ થવાથી તેનામાં મૂંઝાઈને અશ્રદ્ધાનું શરણ લેનારા જિનાજ્ઞાના વિરાધક થાય છે. (૪) પદાર્થોનો અસ્તિત્વ સ્વભાવ અસ્તિત્વમાં રહે છે. તેમાં નાસ્તિત્વ સ્વભાવ છે તે પણ પોતાના સ્વભાવમાં રહે છે. તે બન્ને ભાવોને વીતરાગ સર્વજ્ઞ ભગવાન તે તે રૂપમાં જાણે, માને અને સમજે છે અને તેવું જ કથન કરે છે. વીતરાગ ભગવાન જેવું જ્યાં હમણાં જાણે છે તેવું જ બીજે કયારેય પણ જાણે છે. અર્થાત્ ક્ષેત્રકાળના પરિવર્તનથી તેમના જ્ઞાનમાં કોઈ પણ પરિવર્તન થતું નથી. કેમ કે તેમનું કેવળજ્ઞાન સર્વથા અપરિવર્તનશીલ હોય છે. તેથી તેમનું જ્ઞાન અને પ્રરૂપણ-નિરૂપણ હંમેશા એક સરખું જ રહે છે. (૫) કાંક્ષા મોહનીય(આદિ કર્મ)પ્રમાદથી ઉત્પન્ન થાય છે, પ્રમાદ યોગોથી (મન, વચન, કાયાથી) ઉત્પન્ન થાય છે, યોગ વીર્યથી અને વીર્ય શરીરથી ઉત્પન્ન થાય છે. શરીરનું નિર્માણ કર્મ સંયુક્ત જીવ જ પોતાના પુરુષાર્થથી કરે છે. તે પ્રમાદના પ્રકારો આ પ્રમાણે છે. ૧. અજ્ઞાન દશા, ૨. સંશય ૩. મિથ્યા જ્ઞાન ૪. રાગ ૫. દ્વેષ ૬. મતિભ્રમ ૭. ધર્મમાં અનાદર બુદ્ધિ ૮. અશુભ યોગ. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, યોગ આ પાંચ કર્મ બંધના નિમિત્ત કારણ કહેવામાં આવ્યા છે. છતાં અહીં કેવલ પ્રમાદની પ્રમુખતાથી કરવામાં આવેલ કથન અપેક્ષાયુક્ત છે. કારણ કે પ્રમાદ શબ્દ વિશાળ અર્થનો સમાવેશ કરવાવાળો છે. અર્થાત્ પ્રમાદ શબ્દથી સંસારની તમામ પ્રવૃત્તિઓનું ગ્રહણ પણ થઈ જાય છે. (૬) જીવ પોતે જ પોતાના ઉત્થાન-કર્મ-બલ-વીર્ય-પુરુષકાર-પરાક્રમથી વેદે, ઉપશમન કરે, સંવરણ(કર્મોનું અટકાવવું) કરે છે અને ગર્હા પણ સ્વયં કરે છે. અર્થાત્ કર્મોની આલોચના અને તેના બંધથી નિવૃત્તિરૂપ સંવર ધારણ કરે છે અને સંચિત કરેલા કર્મોની નિર્જરા પણ સ્વયં પોતાના પુરુષાર્થથી કરે છે. કર્મોને ઉદય પ્રાપ્ત ન હોય એવા કર્મોની ઉદીરણા કરાય છે. વેદન, ઉદય પ્રાપ્ત મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત www.jadineibrary.org ૨૦ Page #29 -------------------------------------------------------------------------- ________________ કર્મનું થાય છે. ઉપશમન, ઉદય પ્રાપ્તનું નહિં પરંતુ સત્તામાં રહેલા કર્મોનું થાય છે. નિર્જરા ઉદય પ્રાપ્ત વેદાયેલા કર્મોની હોય છે. આ બધું પ્રવર્તન જીવના પોતાના ઉત્થાન, કર્મ, બળ, વીર્યપુરુષાકાર પરાક્રમથી જ થાય છે. (૭) એકેન્દ્રિય પણ કક્ષા મોહનીય કર્મનું વદન ઉદયાનુસાર કરે જ છે. પરંતુ તે અનુભવ કરતો નથી. કેમ કે તેમને તેવી તર્ક શક્તિ, સંજ્ઞા, પ્રજ્ઞા, મન અને વચન હોતા નથી. છતાં પણ સર્વ પ્રકારનાં કર્મોનું વદન તો તેમને થાય જ છે. એકેન્દ્રિય સંબંધી એવા અનેકતત્ત્વશ્રદ્ધા કરવા યોગ્ય હોય છે. તેનાવિષયમાં આ વાકય હંમેશાં યાદ રાખવું જોઈએ કે-ભગવદ-ભાષિત તત્ત્વ સત્ય જ છે; શંકા કરવા યોગ્ય કિંચિત માત્ર નથી. આગમમાં આ વાક્યનું અનેક સ્થાને આવ્યું છે. (૮) શ્રમણ નિર્ઝન્ય પણ કોઈ નિમિત્ત સંયોગ અથવા ઉદયવશ કાંક્ષા મોહનીય (મિથ્યાત્વ)નુંવેદન કરે છે અર્થાત્ કોઈ પ્રસંગો અને તત્ત્વોને લઈને તે પણ સંદેહશીલ બની જાય છે. ક્યારેક સંદેહમાં મુંઝાઈ જવાથી કાંક્ષા મોહનીયનું વદન થાય છે. ફરી સમાધાન પામીને અથવા શ્રદ્ધાના ઉક્ત વાકયનું સ્મરણ કરીને મૂંઝવણથી મુક્ત(સ્વસ્થ) અવસ્થામાં આવી જાય છે. જે વધુમાં વધુ મૂંઝાતો રહે કે મૂંઝવણમાં જ સ્થિર થઈ જાય છે અથવા ઉક્ત શ્રદ્ધા વાકયનું સ્મરણ ન કરી શકે તો તે કાંક્ષા મોહનીયનું વેદન કરીને સમકિતથી ભ્રષ્ટ બની જાય છે. તેથી શ્રમણ નિર્ઝન્થોને તત્ત્વજ્ઞાન ચિંતવના કરતાં કરતાં પણ શ્રદ્ધામાં સાવધાન રહેવું જોઈએ અને ઉક્ત અમોધ શ્રદ્ધા રક્ષક વાકયને માનસપટ પર હંમેશા ઉપસ્થિત રાખવું જોઈએ. સંદેહ ઉત્પત્તિનાં કેટલાય નિમિત કારણો છે. તે આ પ્રમાણે છે- અનેક પ્રકારે પરંપરાએ પ્રચલિત થતાં (૧) જ્ઞાનની વિભિન્નતાઓ (ર) દર્શનની વિભિન્નતાઓ (૩) આચરણની વિભિન્નતાઓ (૪) લિંગ-વેશભૂષાઓની વિભિન્નતાઓ (પ) સિદ્ધાંતોની વિભિન્નતાઓ (૬) ધર્મપ્રવર્તકોની વિભિન્નતાઓ. એ જ રીતે (૭) કલ્પોની (૮) માર્ગોની (૯) મત મતાંતરોની (૧૦) ભંગોની (૧૧) નયોની (૧૨) નિયમોની અને (૧૩) પ્રમાણોની વિભિન્નતાઓ. વ્યવહારમાં વિભિન્ન જીવોની વિભિન્નતાઓને અને ભંગો કે નયોની વિભિન્નતાઓને જોઈને, સમજી નહિ શકવાથી અથવા નિર્ણય નહીં કરી શકવાથી કુતૂહલ, આશ્ચર્ય અને સંદેહશીલ થઈને શ્રમણ નિર્ગસ્થ કાંક્ષા મોહનીયના શિકાર બની શકે છે. તેથી ગુરુઓએ પોતાના શિષ્યોને પ્રથમથી જ વિવિધ બોધ દ્વારા સશક્ત-મજબૂત બનાવવા જોઈએ. જેથી તે આવીસ્થિતિઓનાશિકારબની પોતાની સુરક્ષાને જોખમમાં નાખનારા ન બને. પરંતુ જ્ઞાનના અમોધ શસ્ત્રથી સદા અજેય બનીને પોતાના સમ્યત્વની સુરક્ષા કરવામાં શક્તિમાન રહે. ભગવતી સૂત્રઃ શતક-૧ ૯ Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેક શિષ્ય અને સાધકોએ પણ શરૂઆતથી જ સ્વયં આ પ્રકારે અજેય અને સુરક્ષિત બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેમજ અશ્રદ્ધા અન્ય પ્રત્યેક પરિસ્થિતિમાં શ્રદ્ધાના અમોધ શસ્ત્ર રૂપ આ વાકયને મનમાં તૈયાર રાખવું જોઈએ કે- ભગવદ્ ભાષિત તત્ત્વ સત્ય જ છે, તેમાં શંકા કરવા યોગ્ય કાંઈ જ નથી (ઉદેશકઃ ૪) (૧) કર્મપ્રકૃતિના ભેદ અને તેના વિપાક(ફળ) આદિનું વર્ણન પ્રજ્ઞાપના પદ-ર૩, ઉદ્દેશક–૧ અનુસાર સમજવું (૨) મોહનીય કર્મ(મિથ્યાત્વ મોહનીયની અપેક્ષા)ના ઉદયમાં જીવ પરલોક જાય છે, તે સમયે તે પંડિતવીર્યવાળો અને બાલ પંડિતવીર્યવાળો હોતો નથી. પરંતુ બાલ વીર્યવાળો હોય છે અને બાલવીર્યમાં કાળ કરીને પરલોકમાં જાય છે.. (૩) મોહનીય કર્મના ઉદયથી(સંયમી) જીવ પતનને પ્રાપ્ત કરે છે, ત્યારે કોઈ સંયમથી શ્રમણોપાસક અવસ્થામાં જાય છે. તો કોઈ અસંયમ અવસ્થામાં જાય છે. (૪) મોહનીય કર્મનો ઉપશમ થવાથી જીવ પ્રગતિ(વિકાસ) કરે છે. ત્યારે કોઈ શ્રાવક અવસ્થામાં જાય છે, તો કોઈ સંયમ અવસ્થામાં જાય છે. (૫) આ પતન અને પ્રગતિ જીવ પોતે જ કરે છે. બીજાના કરવાથી થાય નહિં. (૬) મોહનીયકર્મના ઉદયથી જીવની પરિણતિ બદલાઈ જાય છે. તે જેમ પહેલાં શ્રદ્ધા-રુચિથી ધર્માચરણ આદિ કરે છે, તેમ પછી શ્રદ્ધા-રુચિ આચરણ તેના રહેતા નથી. એવો જ આ મોહ કર્મનો ઉદય પ્રભાવ હોય છે. (૭) કરેલા કર્મભોગવ્યા વિના છુટકારો થતો નથી. તેમાં સૈદ્ધાન્તિકવિકલ્પ એ છે કે– બંધાયેલા બધા કર્મ, પ્રદેશથી ભોગવવા આવશ્યક હોય છે અને વિપાકથી ભોગવવામાં વિકલ્પ હોય છે. અર્થાત્ કેટલાક કર્મ વિપાકોદય વિના જ નષ્ટ થઈ જાય છે. તેના ત્રણ કારણ છે. (૧) તે એવા જ પ્રકારના મંદ રસથી બંધાયેલા હોય (ર) તે કર્મને અનુકૂળ બાહ્યસંયોગ ન મળે (૩) વિશિષ્ટતપ-ધ્યાનથી નાશ પામી જાય. જેમ કે–૧. ચરમ શરીરી તીર્થકર, ચક્રવતી આદિના ભવમાં બંધાતા અનેક કર્મ મંદ પરિણામવાળા હોવાથી પ્રદેશ ઉદયથી જ નાશ થાય છે. ૨. નરકમાં તીર્થકર નામ કર્મ, અણુત્તર વિમાનવાસી દેવમાં સ્ત્રીવેદનો સંયોગ હોતો નથી. ૩. બવ વોદિ સંવિર્ય તવા નિઝરિન્ન કરોડો ભવનાસંચિત કરેલા સામાન્ય અને નિકાચિત કર્મ પણ તપથી ક્ષય થઈ જાય છે. (૮) સર્વજ્ઞ સર્વદર્શી ભગવાન સ્પષ્ટ જાણે છે કે અમુક જીવ પોતાના કર્મકઈ કઈરીતે ભોગવશે.જેમકે પ્રદેશથી અથવાવિપાકથી, તપઆદિથી,અભ્યપગમિકી ઉદીરણાથી (લોચ આદિથી) અથવા સ્વાભાવિક ઉદયથી અમુક અમુક કર્મોને ભોગવશ. મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત ૩૦ Page #31 -------------------------------------------------------------------------- ________________ તે અનુસાર જીવ પોતાના કર્મના ફળને ભોગવીને જ મુક્ત થશે. (૯) જીવ, પરમાણુ અને સ્કંધ આ ત્રિકાલિક સારવત પદાર્થ છે. લોકમાં તેનો અભાવ થતો નથી. (૧૦) જીવ સર્વજ્ઞ સર્વદર્શી બનીને જ સિદ્ધ થાય છે. છપ્રસ્થજીવ કોઈ સિદ્ધ થતા નથી. ભલે અવધિજ્ઞાની હોય, પરમાવધિજ્ઞાની હોય, મન:પર્યવજ્ઞાની અથવા ચાદ પૂર્વધર હોય, તાત્પર્ય એ છે કે, છદ્મસ્થાવસ્થાથી (ડાયરેકટ) સીધા કોઈ મુક્ત ન થાય પરન્તુ પરંપરાથી કેવલી બની (સર્વજ્ઞ-સર્વદર્શી બની) મુક્ત થઈ શકે છે, આ સૈકાલિકસિદ્ધાંત છે. (૧૧) સર્વજ્ઞ સર્વદર્શી કેવલી “અલમસ્તુ' કહેવાય છે. અર્થાત્ જેમણે મેળવવા યોગ્ય સર્વજ્ઞાનાદિગુણ પ્રાપ્ત કરી લીધા છે. જેમને માટે પ્રાપ્ત કરવા યોગ્ય કાંઈપણ અવશેષ નથી રહ્યું તે પરિપૂર્ણ જ્ઞાની અસમતુ સંજ્ઞક છે. (ઉદ્દેશકઃ ૫) (૧) ૨૪ દંડકના આવાસ :- નરકાવાસ- સાત નરકમાં ક્રમથી આ પ્રમાણે નરકવાસથાયછે– (૧) ત્રીસ લાખ, (૨) પચ્ચીસ લાખ, (૩) પંદરલાખ, (૪) દસ લાખ, (૫) ત્રણ લાખ (ડ) એક લાખમાં પાંચ ઓછા (૭) સાતમી નરકમાં પાંચ નરકાવાસ છે. ભવનપતિ દેવોના આવાસઃ- દક્ષિણદિશામાં– ૧. અસુરકુમાર- ૩૪ લાખ, ૨. નાગકુમાર– ૪૪ લાખ, ૩. સુવર્ણકુમાર– ૩૮ લાખ, ૪. વાયુકુમાર- ૫૦ લાખ, શેષ બધાના ૪૦-૪૦ લાખ ભવનાવાસ છે. - ઉત્તરદિશામાં–૧. અસુરકુમાર- ૩૦ લાખ, ૨. નાગકુમાર-૪૦લાખ, ૩. સુવર્ણકુમાર- ૩૪ લાખ, ૪. વાયુકુમાર- ૪૬ લાખ, શેષ બધાનાં ૩-૩૬ લાખ ભવનાવાસ છે. પાંચસ્થાવર,ત્રણવિકલેન્દ્રિય,તિર્યંચ, મનુષ્યનાઆવાસ,વ્યંતરનાનગરાવાસ, જયોતિષીના વિમાનાવાસ અસંખ્ય-અસંખ્ય છે. વૈમાનિકદેવલોકમાં – ક્રમથી આ પ્રમાણે વિમાન સંખ્યા છે– (૧) બત્રીસ લાખ, (૨) અયાવીસ લાખ, (૩) બાર લાખ, (૪) આઠ લાખ, (૫) ચાર લાખ, (૬) પચ્ચાસ હજાર, (૭) ચાલીસ હજાર, (૮) છ હજાર, (૯-૧૦) ચારસો, (૧૧-૧૨) ત્રણસો, રૈવેયકમાં–૧૧૧,૧૦૭ અને ૧૦૦ વિમાન છે. પાંચ અનુત્તર વિમાનમાં પાંચ વિમાન છે. (૨) સ્થિતિ સ્થાન :- ચોવીસે ય દંડકમાં અસંખ્ય સ્થિતિ સ્થાન છે. અર્થાત્ નરક અને દેવમાં ૧૦૦૦૦ વર્ષ પછી એક સમય અધિક, કે બે સમય અધિક તેમ જ સંખ્યાત-અસંખ્યાત સમય અધિક તેમ સર્વ સ્થિતિઓ હોય છે અને ઉત્કૃષ્ટ ૩૩ ભગવતી સૂત્રઃ શતક-૧ ૩૧ For Private & Personal use only Page #32 -------------------------------------------------------------------------- ________________ સાગરોપમની સ્થિતિ હોય છે. મનુષ્ય તિર્યંચમાં અંતર્મુહૂર્ત પછી સમયાધિક સર્વ સ્થિતિઓ સમજવી અને ઉત્કૃષ્ટ પોત-પોતાની સ્થિતિ અનુસાર જાણવી. જઘન્ય સ્થિતિના નૈરયિક શાશ્વત મળે છે. એક સમયાધિકથી લઈને સંખ્યાત સમયાધિક સુધીના નૈરયિક કયારેક હોય છે કયારેક નથી હોતા અર્થાત્ અશાશ્વત છે. અસંખ્ય સમયાધિકથી લઈને ઉત્કૃષ્ટ સ્થિતિ સુધીના નૈરયિક શાશ્વત મળે છે. સાતે નરક, ૧૦ ભવનપતિ, વ્યંતર, જયોતિષી, વૈમાનિક, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય, મનુષ્ય બધામાં જઘન્ય સ્થિતિ પછીના સંખ્યાત સમયાધિક સુધીના સ્થિતિ સ્થાન અશાશ્વત છે. પાંચ સ્થાવરમાં જઘન્યથી ઉત્કૃષ્ટ સુધી બધા સ્થિતિ સ્થાન શાશ્વત છે. મનુષ્યમાં સર્વ જઘન્ય સ્થિતિ સ્થાન પણ અશાશ્વત છે. (૩) અવગાહના સ્થાન :- બધા દંડકોમાં અસંખ્ય અવગાહના સ્થાન છે. જેમાં જઘન્યથી લઈને સંખ્યાત પ્રદેશાધિક સુધીના અવગાહના સ્થાન અશાશ્વત છે. બાકીના બધા અવગાહના સ્થાન શાશ્વત છે. પાંચ સ્થાવરમાં સર્વ અવગાહના સ્થાન શાશ્વત છે, અશાશ્વત નથી. (૪) શરીર ઃ- ૨૪ દંડકમાં જેમના જેટલા શરીર છે તે બધા શાશ્વત મળે છે. કેવળ મનુષ્યમાં આહા૨ક શરીર અશાશ્વત છે. (૫) સંહનન, સંસ્થાનઃ—જેદંડકમાં જેટલા—જેટલા સંઘયણ, સંસ્થાન છે તે બધા શાશ્વત છે. (૬) લેશ્યા ઃ— જે દંડકમાં જેટલી લેશ્યા છે તેમાં પૃથ્વી, પાણી, વનસ્પતિમાં તેજો લેશ્યા અશાશ્વત છે; શેષ બધી લેશ્યાઓ શાશ્વત છે. (૭) દૃષ્ટિ -- જે દંડકોમાં જેટલી દૃષ્ટિ છે, તેમાં મિશ્ર દૃષ્ટિ સર્વત્ર(૧૬ દંડકમાં) અશાશ્વત છે અને ત્રણ વિકલેન્દ્રિયમાં સમ્યગ્દષ્ટિ અશાશ્વત છે. (૮) જ્ઞાન અજ્ઞાન :– જે દંડકમાં જેટલા જ્ઞાન-અજ્ઞાન છે તેમાં વિકલેન્દ્રિયમાં બે જ્ઞાન અશાશ્વત છે. બાકીના બધામાં બધા જ્ઞાન અને અજ્ઞાન શાશ્વત છે. અર્થાત્ મનુષ્યમાં મન:પર્યવજ્ઞાની આદિ પાંચે જ્ઞાન શાશ્વત છે. = (૯) યોગ, ઉપયોગ :– ત્રણ યોગ અને બે ઉપયોગમાંથી જયાં જેટલા છે. તે બધા શાશ્વત છે. દંડકોમાં શરીર, અવગાહના, લેશ્યા આદિ કેટલા હોય તેનું વર્ણન જીવાભિગમ સૂત્ર પ્રથમ પ્રતિપતિથી જાણી લેવું. [ નોંધ ઃ આ શાશ્વત, અશાશ્વત બોલોમાં કષાયના ભંગ સંબંધી તાત્ત્વિક કથન માટે જુઓ – પરિશિષ્ટ ઃ ૧ ઉદ્દેશક ઃ ૬ (૧) સૂર્ય જેટલો સૂર્યોદયના સમયે દૂર હોય છે, અસ્તના સમયે પણ એટલો જ દૂર હોય છે. તે જેટલો તાપ અથવા પ્રકાશ ઉદયના સમયે કરે છે, તેટલો જ તાપ-પ્રકાશ અસ્તના સમયે કરે છે. સૂર્યના કિરણો તે તે ક્ષેત્રને બધી દિશાઓથી સ્પર્શ કરતાં ૩ર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત Page #33 -------------------------------------------------------------------------- ________________ તાપિતા અને પ્રકાશિત કરે છે. (૨) લોક અલોકને અને અલોક લોકને કિનારાઓ પર છએ દિશાઓથી સ્પર્શ કરે છે. તેવી જ રીતે દ્વીપ અને સમુદ્ર; તડકો અને છાયા; વહાણ અને પાણી; વસ્ત્ર અને છિદ્ર આદિ આ બધાંએ એક બીજાનાં કિનારાઓથી છ એ દિશાઓમાં સ્પર્શ કરેલ હોય છે. (૩) જીવને ૧૮ પાપ કોઈ પણ કરણ અને યોગથી અને પોતાના કરવાથી લાગે છે. પાપ કર્યા વગર અથવા બીજાના કરવાથી પાપ લાગતા નથી. તેમ છતાં અવ્રતની ક્રિયામાં ત્યાગ ન હોવાથી પાપના અનુમોદનની પરંપરા ચાલુ રહે છે. (૪) લોક-અલોક, જીવ-અજીવ,ભવી અભવી, નરક-પૃથ્વી આદિ,ધનોદધિઆદિ, દ્વીપ, સમુદ્ર, પર્વત, શરીર, કર્મ, વેશ્યા આદિમાં કોઈ કોઈથી પહેલાં થયા અથવા પાછળ થયા, પહેલાં હતા અથવા પાછળ હતા, એવું કાંઈ પણ હોતું નથી. આ બધા શાશ્વત = હંમેશા રહેનારા પદાર્થ છે. જેમ કે કુકડી અને ઈડા; આમાં કોઈ પહેલા કે પછી કહી શકાય નહિ. બને અનાદિ પરંપરાથી ચાલ્યા આવે છે. ભગવાનના અંતેવાસી શિષ્યરોહા અણગારના પ્રશ્નોત્તરના સારરૂપ આ વિષય છે. (૫) લોક સંસ્થિતિ:- આઠ પ્રકારની લોક સંસ્થિતિ છે– ૧. આકાશના આધાર પરવાયુ છે. ૨. વાયુના આધાર પર પાણી છે. ૩. પાણીના આધાર પર પૃથ્વી છે. ૪. પૃથ્વી પર ત્રણ-સ્થાવર જીવો છે. ૫. અજીવ જીવ પ્રતિષ્ઠિત છે. (શરીર આદિ) . જીવ(કર્માધીન) કર્મવશ છે. ૭. અજીવનો જીવોએ સંગ્રહ કરી રાખ્યો છે. ૮. જીવનો કર્મોએ સંગ્રહ કરી રાખ્યો છે, રોકી રાખ્યો છે. મશકમાં પાણી અને હવા વિશિષ્ટ પ્રકારે ભરવામાં આવે ત્યારે હવા પર પાણી રહી શકે છે. હવા ભરેલી મશકને પીઠમાં બાંધીને પાણી પર તરીને પાર પહોંચી શકાય છે. આ હવાના આધારે લોકસંસ્થિતિને સમજાવવા માટે દષ્ટાંત છે. આપણે જે પૃથ્વી પર છીએ તેની નીચે ધનોદધિ છે, તેની નીચે ધનવાત છે, તેની નીચે તનુવાત છે અને તેની નીચે કેવલ આકાશ છે. (૬) તળાવમાં બૂડેલ નાવ જે રીતે પાણીમાં એકમેક થઈને રહે છે. તે રીતે જીવ અને પુદ્ગલ આપસમાં એક-મેક થઈને લોકમાં રહે છે. (૭) સ્નેહ કાય:- સૂક્ષ્મ સ્નેહ કાય. વરસાદના દિવસોમાં જે સીલ–સંધમય હવા હોય છે, તેનાથી પણ અત્યંત સૂક્ષ્મ એક પ્રકારની સ્નેહ કાય હોય છે. જે ૨૪ કલાક બારેમાસનિરંતરપડતી રહે છે. અર્થાત્ લોકમાં એક પ્રકારના અત્યંત સૂક્ષ્મ સ્નેહિલ શીત પુદ્ગલ જે પાણીના જ સૂક્ષ્મ-સૂક્ષ્મતર કોઈ પર્યાય રૂપ છે; તે પડતાં જ રહે છે. પરંતુ જે પ્રકારે ઓસ(ઝાકળ) આદિએકત્ર થઈને પાણીના ટીપારૂપ બની જાય છે. તે પ્રકારે આ સૂક્ષ્મ સ્નેહ કાયથી થઈ શકતું નથી; એ તો પોતાની રીતે જ તત્કાલનાશ થઈ જાય છે. ભગવતી સૂત્રઃ શતક-૧ ૩૩ Page #34 -------------------------------------------------------------------------- ________________ આ સૂક્ષ્મ સ્નેહકાય અપકાયના જીવ મય હોય છે કે સ્નેહિલ વાયુ મય હોય છે અથવા અચિત્ત હોય છે. ઇત્યાદિ સ્પષ્ટીકરણ અહીં સૂત્રમાં કરવામાં આવેલ નથી. જો સચિત અપકાયમય છે તો પણ અત્યંત સૂક્ષમ છે. ચર્મચક્ષુથી જોઈ પણ ન શકાય અને પોતાની રીતે શીધ્રતાથી નીચે પડતાંજ નાશ પામી જાય છે તેનું અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે. તેથી સંયમના નિયમોમાં આનો કાંઈ પણ સંબંધ થતો નથી. અચેલ, નિર્વસ્ત્ર અને જિનકલ્પી તેમજ પડિમાધારી સાધુ પણ સૂર્યાસ્ત સુધી વિહાર કરી શકે છે. રાત્રે મલ-મૂત્ર ત્યાગ માટે નિર્વસ્ત્ર અને સવસ્ત્ર બન્ને પ્રકારના સાધકો ગમનાગમન કરી શકે છે. તેમના કાર્યોમાં કે કલ્પમાં વસ્ત્રના અભાવમાં પણ અવરોધ હોવાનો કોઈ પણ આગમમાં ઉલ્લેખ નથી. દશાશ્રુતસ્કંધ સૂત્રમાં પડિમાધારી શ્રમણના વર્ણનથી એવા પ્રકારનો નિર્ણય થાય છે કે આ સૂક્ષ્મ સ્નેહકાય સૂમપાણી સ્વરૂપ હોય છે. આ સૂક્ષ્મ સ્નેહકાયને કારણે કોઈ પરંપરાઓમાં શ્રમણોને રાત્રે ખુલ્લા સ્થાનમાં બહાર જવા માટે અને કયારેક ક્યારેક દિવસે પણ ગૌચરી આદિજવા માટે કાંબળી ઓઢીને જ જવાનો નિયમ બતાવવામાં આવે છે. તેમજ બીજી પરંપરામાં કાંબળીના સ્થાને વસ્ત્ર ઓઢવાનો નિયમ બતાવવામાં આવે છે. આ બધા પરંપરાના નિયમ છે. વાસ્તવમાં જૈનાગમ વસ્ત્ર રાખવાનો નિયમ એકાંતે કરતા નથી. તે તો સાધકને વસ્ત્ર ત્યાગ કરીને ક્રમશઃ અચેત રહેવાની પ્રેરણા કરે છે. આ રીતે અચેલ-નિર્વસ્ત્ર રહેવાના પ્રેરક શાસ્ત્રમાંથી વસ્ત્ર કે કાંબળી ઓઢવાના એકાંતિક નિયમો થઈ શકતા નથી. છતાં ય વસ્ત્રના આગ્રહયુક્ત એવા નિયમોની પરંપરા ચાલી રહી છે તે સમીક્ષા કરવા જોગ જરૂર છે. આ વિષયની વિસ્તૃત જાણકારી ચર્ચાવિચારણા માટે જુઓ– ગુજરાતી સારાંશ ખંડ-૪ અને ૮. ત્યાં સૂત્ર પ્રમાણોની સાથે વિશ્લેષણ કરવામાં આવેલ છે. ઉદ્દેશકઃ ૦) (૧) જીવ જ્યાં પણ જન્મ લે છે અથવા જ્યાંથી પણ મરે છે તે સર્વ આત્મા પ્રદેશોથી ઉત્પન્ન થાય છે અને મરે છે. તે સ્થાનના પ્રારંભિક ગ્રહણ કરવા યોગ્યસર્વઅવગાહન સ્થાનને જન્મ સમયે ગ્રહણ કરે છે અને ગ્રહણ કરેલ સ્થાનને મૃત્યુ સમયે છોડે છે. આહાર પણ જીવપરિણમન અપેક્ષાએ સર્વ આત્મપ્રદેશોથી કરે છે. અર્થાત ઓજાહાર, રોમાહાર અને કવલાહારનો પરિણમન રૂપ આહાર સર્વાત્મના હોયછે. ગ્રહણ કરેલ આહાર પુદ્ગલોના ઓજાહાર, રોમાહારની અપેક્ષાએ સંપૂર્ણ આહાર પરિણમન થાય છે. કવલાહારની અપેક્ષાએ ગ્રહણ કરેલ આહારનો સંખ્યાતમો ભાગ પરિણમન થાય છે. અનેક સંખ્યાતા ભાગ શરીરમાં પરિણત ન થતાં એમ જ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત| ઉજ Page #35 -------------------------------------------------------------------------- ________________ મળ આદિ રૂપોથી નીકળી જાય છે. શરીરના ઉપયોગમાં આવનારને જ આગમમાં વાસ્તવિક આહાર ગણેલ છે. તે સિવાય તો ગ્રહણ નિસ્સરણ રૂપ જ થાય છે. ના [ટિપ્પણ ઃ- કવલાહારની અપેક્ષાએ સંખ્યાતમો ભાગ પરિણમન કહેવાથી જ સંગતિ બેસી શકે છે. પ્રતોમાં અસંખ્યાતમાં ભાગ પરિણમનનો પાઠ મળે છે તે અશુદ્ધ છે. કેમ કે પ્રતિદિન બાળકના શરીરનું વજન આહારના સંખ્યાતમાં ભાગ જેટલું વધે છે. જેથી આહાર પણ સંખ્યાતમા ભાગે જ પરિણમન થાય તે સ્પષ્ટ સમજાય છે. જો કવલાહારનો અસંખ્યાતમો ભાગ પરિણમન થાય એમ માનવામા આવે તો જીવનભર ૧૦ અથવા ૨૦ હજાર દિવસોમાં એક કિલો વજન પણ બાળકનું વધી શકે નહિ, જો કે તે સર્વથા અસંગત છે અને પ્રત્યક્ષથી પણ વિરુદ્ધ થાય છે.] જીવ કેટલાક(થોડા) આત્મ પ્રદેશોથી અથવા અડધા આત્મ પ્રદેશોથી જન્મતા-મરતા નથી અને આહાર પણ કરતા નથી. (૨) ૨૪ દંડકમાં એક-એક જીવ કયારેક વિગ્રહ ગતિવાળો પણ હોય છે અને કયારેક અવિગ્રહ ગતિવાળો પણ હોય છે. અનેક જીવોની અપેક્ષાએ એકેન્દ્રિયમાં બન્ને અવસ્થામાં ઘણાં જીવો હોય છે. શેષ ૧૯ દંડકમાં વિગ્રહ ગતિમાં જીવ હંમેશાં નહી મળવાથી ત્રણ ભાંગા(એક અશાશ્વતના) હોય છે. (૩) મહર્દિક દેવ મૃત્યુ સમય નિકટ જાણીને મનુષ્ય, તિર્યંચનાં અશુચિમય જન્મ, જીવન, આહારને અવધિથી જોઈને એકવાર ધૃણા, લજ્જા અને દુઃખથી ત્રાસી જાય છે અને આહાર પણ છોડી દે છે. ત્યાર પછી આહાર કરીને મરી જાય છે અને તિર્યંચ અથવા મનુષ્યમાં ઉત્પન્ન થઈ ત્યાંનો આહાર તેમને કરવો જ પડે છે. જેવું આયુષ્ય બાંધ્યું હોય તેવા સ્થાનમાં જઈને જન્મ લેવો જ પડે છે. (૪) ભાવેન્દ્રિયની અપેક્ષાએ ગર્ભમાં સઈન્દ્રિય જીવ આવીને જન્મે છે અને દ્રવ્યેન્દ્રિયની અપેક્ષાએ અનિન્દ્રિય જીવ જન્મ લે છે. તેજસ કાર્મણની અપેક્ષાએ શરીરી આવીને જન્મે છે અને શેષ ત્રણ શરીરની અપેક્ષાએ જીવ અશરીરી આવીને જન્મે છે. ગર્ભ સંબંધી વિચાર :-- ગર્ભમાં આવનાર જીવ સર્વ પ્રથમ પ્રારંભમાં માતા પિતાના રજ અને વીર્યથી મિશ્રિત પુદ્ગલનો આહાર કરે છે પછી માતા દ્વારા કરેલ આહારનો એક અંશ સ્નેહના રૂપમાં ગ્રહણ કરી તેના આહાર કરે છે. માતાના શરીરથી સંબંધિત એક રસહરણી નાડી સંતાનના શરીરને સ્પર્શતી રહે છે અને સંતાનના નાભી સ્થાનમાં એક રસ હરણી નાડી હોય છે, જે માતાના શરીર સાથે સ્પર્શેલી રહે છે. આ બન્ને નાડિઓ દ્વારા સંતાનના શરીરમાં આહારનો પ્રવેશ અને પરિણમન થાય છે તથા ચય ઉપચય થઈને શરીર વૃદ્ધિ થાય છે. આ રસ હરણીથી પ્રાપ્ત થયેલ આહાર ઓજાહાર રૂપ છે. એનું સંપૂર્ણ પરિણમન થાય છે. મળ આદિ બનતા નથી. એટલા માટે ગર્ભગત જીવને મળ, મૂત્ર, ભગવતી સૂત્રઃ : શતક-૧ ૩૫ Page #36 -------------------------------------------------------------------------- ________________ કફ, નાકનો મેલ, વમન, પિત્ત આદિ વિકાર થતા નથી. પરંતુ વધેલ પુદ્ગલ પણ હાડકા, મજ્જા રોમ, કેશ, નખ આદિ શરીરાવયવ રૂપે પરિણત થઈ જાય છે. શરીરમાં માંસ, લોહી અને મસ્તક માતાના અંગ ગણાયા છે અને હાડકાં, મજ્જા અને કેશ, દાઢી-મૂછ, રોમ તથા નખપિતાના અંગ માનવામાં આવ્યા છે. માતા પિતાથી તૈયાર થયેલ આ શરીરાવયવ જિંદગીભર રહે છે. સમયે સમયે ક્ષીણ થતાં હોવા છતાં પણ અંત સુધી રહે છે. ગર્ભગત કોઈ જીવને વિશેષ જ્ઞાનનાં નિમિત્તથી યુદ્ધનાં પરિણામો થઈ જાય છે. તે પરિણામોમાં આયુષ્ય પૂર્ણ થઈ જતાં કાળ કરીને તે જીવ પ્રથમ નરકમાં જઈ શકે છે. કોઈક ગર્ભસ્થ જીવ શુભ અધ્યવસાયો અને ધર્મ ભાવનાથી ઓતપ્રોત થઈને મૃત્યુ થતાં બીજા દેવલોક સુધી જઈ શકે છે. માતા દ્વારા ધર્મ શ્રવણ કરી શ્રદ્ધા આચરણ કરવાથી આ ગર્ભગત જીવ પણ તે ભાવનાથી ભાવિત થાય છે. તેને પણ ધર્મોપદેશ સાંભળવો, શ્રદ્ધા કરવી, તેમ ગણવામાં આવે છે. વ્રત પરિણામ પણ તેના માનવામાં આવ્યા છે. ગર્ભગત જીવ પગ આગળ કરીને અથવા મસ્તકને આગળ કરીને સીધો ગર્ભથી બહાર આવે છે ત્યારે સુખપૂર્વક આવે છે. પરન્તુતિરછો(ત્રાંસો) આવવાથી તે મરી જાય અથવા કષ્ટપૂર્વક જન્મે છે. તે જીવ શુભ નામ કર્મ લાવ્યો હોય તો વર્ણાદિ શુભ પ્રાપ્ત કરે છે અને અશુભ નામ કર્મ લાવ્યો હોય તો વર્ણાદિ અને સ્વર આદિ અશુભ અમનોજ્ઞ પ્રાપ્ત કરે છે. ઉદ્દેશક : (૧) એકાંત બાલ(ચાર ગુણસ્થાનવાળા) મનુષ્ય ચારે ગતિના આયુષ્યનો બંધ કરે છે. જે ગતિના આયુષ્યને એકવાર બાંધે છે પછી જ ત્યાં જાય છે. આયુષ્ય બાંધ્યા વિના જીવ કોઈ ગતિમાં જતો નથી અને આયુષ્ય બાંધ્યા બાદ અન્ય કોઈ ગતિમાં જતો નથી. : C એકાંત પંડિત મનુષ્ય(છઠ્ઠા-સાતમા આદિગુણસ્થાનવાળા સાધુ) જે આયુષ્ય બાંધતા નથી તે મોક્ષગતિમાં જાય છે અને જે આયુષ્ય બાંધે છે તે કેવલ (વૈમાનિક) દેવ ગતિનું જ આયુષ્ય બાંધે છે. 39 બાલ પંડિત મનુષ્ય(પાંચમાં ગુણ સ્થાનવાળા શ્રાવક) દેવ આયુષ્યનો બંધ કરે છે અર્થાત્ કેવલ વૈમાનિકના ૧૨ દેવલોકનો આયુબંધ કરે છે. (૨)પાંચક્રિયા– (૧) કાયિકી (૨) અધિકરણિકી (૩) પ્રાદેષિકી (૪) પરિતાપનિકી (૫) પ્રાણાતિપાતિકી.હરણને ફસાવવા જાળ બિછાવનારને ત્રણ ક્રિયા લાગે છે. મૃગ ફસાઈ જવાથી પરિતાપનિકી ક્રિયા સહિત ચાર ક્રિયા લાગે છે અને હરણ મરી જવાથી અથવા મારી નાંખવાથી પ્રાણાતિપાતિકી ક્રિયા સહિત પાંચ ક્રિયા લાગે છે. સજીવ ઘાસને બાળવા માટે એકત્ર કરવાથી ત્રણ ક્રિયા, તેમાં ચિનગારી મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત Page #37 -------------------------------------------------------------------------- ________________ ચાંપવાથી ચાર ક્રિયા અને ઘાસબાળવાથી પાંચ ક્રિયા લાગે છે. કોઈ જીવને મારવા માટે બાણ છોડે તો ત્રણ ક્રિયા, બાણ તેને લાગી જાય તો ચાર ક્રિયા અને તે જીવ મરી જાય તો પાંચ ક્રિયા લાગે છે. કોઈ જીવને મારવાના સંકલ્પથી ધનુષની પણછ(ડોરી) ખેંચી કોઈ વ્યક્તિ ઉભો હોય તે સમયે કોઈ બીજી વ્યક્તિ આવી તલવારનો ઘા કરી તેને મારી નાખે, જેનાથી ખેંચેલું બાણ નિશાન પર લાગી જાય અને તે જીવ પણ મરી જાય, ત્યારે તલવારથી મનુષ્યને મારનારને પણ તેની પાંચ ક્રિયા લાગે છે અને બાણથી મરનાર જીવનો નિમિત્તથી ધનુષવાળા મનુષ્યને પણ પાંચ ક્રિયા લાગે છે. કોઈ પણ પ્રકારના નિમિત્તથી કોઈ જીવ થોડા સમય બાદ મરે છે. અર્થાતુછ મહિનાની અંદર મરે તો પાંચ ક્રિયા લાગે છે. છ મહિના પછી મરવાથી પાંચમી પ્રાણાતિપાતિકી ક્રિયા લાગતી નથી. તેનું મરવું પ્રહાર નિમિત્તક ગણવામાં નથી આવતું. આ વ્યવહાર નય અપેક્ષાથી કહેવાયેલ છે. તલવાર બરછી આદિથી હાથોહાથ મારનાર વ્યક્તિ તીવ્રવૈરથી સ્પષ્ટ થાય છે અને તે કાર્યનું ફળ તેને શીધ્ર નજીકના ભવિષ્યમાં મળે છે. (૩) શારીરિક અનેક યોગ્યતાઓથી અને સાધનોથી સમાન બે પુરુષોમાં યુદ્ધ થવાથી એક વ્યક્તિ જીતી જાય છે, એક પરાજિત થાય છે. આમાં વીર્યાન્તરાય કર્મના ઉદય અનુદયનું મુખ્ય કારણ હોય છે. વીર્યવાન વિશેષ પરાક્રમી વ્યક્તિ જીતી જાય છે. ઓછા પરાક્રમવાળા હારી જાય છે. (૪)વીર્ય બે પ્રકારના છેલબ્ધિવીર્યઅનેકરણવીર્યઆત્માને શરીરવીર્યની ઉપલબ્ધિ થવી લબ્ધિ વીર્ય છે. તે વીર્યને ઉપયોગમાં લેવું પ્રવૃત્ત થવું, એ કરણ વીર્ય છે. ચોવીસ દંડકના જીવ લબ્ધિ વીર્યથી સવાર્ય હોય છે અને કરણ વીર્યથી સવીર્ય, અવીર્યબને હોય છે. મનુષ્ય શેલેશી અવસ્થામાં લબ્ધિ વીર્યથી સવીર્ય અને કરણ વીર્યથી અવીર્ય હોય છે. સિદ્ધ બને અપેક્ષાથી અવીર્ય હોય છે. કેમ કે તેમને શરીરજ નથી અને બનેવીર્યશરીર સાપેક્ષ છે. આત્મા સામર્થ્યથી તે સંપન્ન હોય છે. (ઉદ્દેશકઃ ૯) (૧) અઢાર પાપોનો ત્યાગ કરવાથી જીવ(કર્મોથી) હળવો થાય છે અને સેવન કરવાથી ભારે થાય છે. પાપનોત્યાગ કરવાથી જીવ સંસારને પરિત્ત કરે છે, ઘટાડે છે અને સંસારને પાર કરી મોક્ષમાં ચાલ્યો જાય છે. તેનાથી વિપરીત પાપના સેવન કરનારા જીવ સંસાર વધારે છે અને સંસારમાં વારંવાર ભ્રમણ કરે છે. (ર)અગુરુલઘુ દ્રવ્ય = આકાશ, આકાશાંતર, કાર્મણ શરીર, કર્મ, ધર્માસ્તિકાય, જીવ, ભાવલેશ્યાદષ્ટિ, દર્શન, જ્ઞાન, અજ્ઞાન, સંજ્ઞા, મનોયોગ, વચન યોગ, બને ઉપયોગ, ત્રણેકાળ, સર્વદ્ધા કાલ. ભગવતી સૂત્ર: શતક-૧ ૩છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ ગુરુ લઘુ દ્રવ્ય - તનુવાત, ધનવાત, પૃથ્વી, દ્વીપ, સમુદ્ર, ઔદારિક આદિ ચાર શરીર, દ્રવ્ય લેશ્યા, કાય યોગ. ઉભય દ્રવ્ય = કેટલાક પુદ્ગલ દ્રવ્ય અગુરુ લઘુ હોય છે અને કેટલાક ગુરુ લઘુ હોય છે. એટલા માટે પુદ્ગલાસ્તિકાય ઉભય સ્વરૂપ છે. ૨૪ દંડકના જીવ પણ કાર્યણ શરીર અને આત્માની અપેક્ષાએઅગુરુલઘુછેઅનેચાર શરીરોની અપેક્ષાએ ગુરુ લઘુ છે. તેથી તે પણ ઉભય સ્વરૂપ છે. સર્વદ્રવ્ય, સર્વ પ્રદેશ, સર્વ પર્યાય આદિ આ સમુચ્ચય બોલ હોવાથી ઉભય સ્વરૂપ છે. (૩) શ્રમણનિગ્રંથે લઘુતા, અલ્પેચ્છા, અમૂર્છાભાવ, અપ્રતિબદ્ધતા આદિ ગુણોને વધારવા જોઈએ અને કોઘાદિથી રહિત થવા યત્ન કરવો જોઈએ. રાગ દ્વેષથી મુક્ત જીવ જ કાંક્ષા પ્રદોષ(અન્ય મતનો આગ્રહ અને આસક્તિ)નો નાશ થવાથી મુક્ત થઈ શકે છે. તે જ ચરમ શરીરી થાય છે. એક જ ભવમાં જીવ બહુ મોહવાળો હોવા છતાં પછી મોહ મુક્ત, સંવર યુક્ત બની મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. (૪) એક જીવ એક સમયમાં એક જ આયુષ્ય કર્મનો ઉપભોગ કરે છે. અર્થાત્ વર્તમાન ભવનું આયુષ્ય ભોગવે છે, ભૂત અથવા ભવિષ્ય ભવનું આયુષ્ય નથી ભોગવતો. જો કોઈ સિદ્ધાંતવાળા બે આયુષ્ય એક સાથે ભોગવવાનું કહે તો તેનું તે કથન મિથ્યા સમજવું જોઈએ. અબાધા કાળની અપેક્ષાએ આગળના ભવનું આયુષ્ય વ્યતીત થાય છે. પરંતુ તે અબાધા રૂપ હોવાથી ઉદયમાં ગણવામાં આવતું નથી. અર્થાત્ તે સમયવિપાકોદય અથવા પ્રદેશોદય બન્ને પ્રકારના ઉદયનો અભાવ હોય છે. તેથી અબાધાકાલ રૂપ સમયના પસાર થવાને ઉદય કહી શકાતો નથી. મતાંતરથી પ્રદેશોદય થાય છે, વિપાકોદય થતો નથી. - (૫) અણગાર અને સ્થવિરોનો સંવાદ ઃ– એકવાર ત્રેવીસમાં તીર્થંકર ભગવાન પાર્શ્વનાથના પરંપરાના શિષ્ય કાલાસ્યવેષિપુત્રનામના અણગારે ભગવાન મહાવીર સ્વામીના સ્થવિર ભગવંતોની પાસે જઈઆક્ષેપાત્મક પ્રશ્ન કર્યા...ત્યારે સ્થવિરોએ યોગ્ય ઉત્તર આપ્યા તે સંવાદ આ પ્રમાણે છે— પ્રશ્નઃ હે સ્થવિરો ! તમે સામાયિક અને સામાયિકનો અર્થ જાણતા નથી, એ જ રીતે તમે પચ્ચક્ખાણ, સંયમ, સંવર, વિવેક, વ્યુત્સર્ગ અને તેના અર્થ-પરમાર્થ પણ જાણતા નથી ? ઉત્તર : અમે સામાયિક આદિને તથા તેના પરમાર્થને જાણીએ છીએ. પ્રશ્ન : જો જાણો છો તો કહો સામાયિક આદિ શું છે અને તેનો પરમાર્થ શું છે? ઉત્તરઃ પ્રશ્ન કર્તાની મુંઝવણ નિશ્ચય નયની અપેક્ષાથી છે, એવું જાણીને સ્થવિરોએ ઉત્તર આપ્યો કે આત્મા જ સામાયિક આદિ છે અને આત્મા જ એનો અર્થ પરમાર્થ છે. ગુણ ગુણીમાં રહે છે. આ બધા ગુણ અને તેનો પરમાર્થ આત્માને જ મળનાર છે. મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ૩૮ Page #39 -------------------------------------------------------------------------- ________________ તેથી ગુણ ગુણીના અભેદરૂપ નિશ્ચય નયથી આત્માને જ સામાયિક કહેવામાં આવેલ છે. પ્રશ્ન : જ્યારે આ બધા આત્મા છે તો ક્રોધ માન આદિ પણ આત્મા જ છે. તેની ગર્હા(નિંદા) કેમ કરો છો ? શા માટે કરો છો ? ઉત્તરઃ સંયમના માટે, સંયમ વૃદ્ધિના માટે, આત્મગુણના વિકાસ માટે અને અવગુણ સમાપ્તિ માટે તેની ગર્લા(નિંદા) કરીએ છીએ. પ્રશ્ન ઃ તો શું ગર્હ સંયમ છે કે અગ। સંયમ છે? ઉત્તર ઃ પાપ કૃત્યોની નિંદા-ગર્હ કરવી સંયમ છે. ગર્હ બધા દોષોનો નાશ કરે છે. તેમાં બાલ ભાવને જાણીને, સમજીને તેનો ત્યાગ થાય છે અને સંયમની પુષ્ટિ થાય છે; આત્મા અધિકાધિક સંયમ ભાવોમાં સ્થિર થાય છે, સ્થાપિત થાય છે. ત્યાર પછી કાલાસ્યવેષિપુત્ર અણગારની મુંઝવણોનું સમાધાન થઈ જતાં અને શ્રદ્ધાસ્થિર થઈ જતાં તેણે વંદન કરીને સ્થવિર ભગવંતોની સામે કૃતજ્ઞતા પ્રગટ કરી છે. એટલું જ નહિ પરંતુ પોતાનો મત જે ચાર મહાવ્રતવાળો હતો... તેને બદલે પાંચ મહાવ્રતરૂપ ધર્મનો સ્વીકાર કર્યો. અર્થાત્ ભગવાન મહાવીરના શાસનમાં શિષ્યત્વ સ્વીકારી લીધું. તે પછી તેમણે અનેક વર્ષોસુધી સંયમ પાલન કરી અને આરાધના કરીને સંપૂર્ણ કર્મ ક્ષય કરી મોક્ષ પ્રાપ્ત કર્યો. નિષ્કર્ષ :- ભગવાન પાર્શ્વનાથના શિષ્યો ભગવાન મહાવીરના શાસનમાં સંપૂર્ણ રીતે જલ્દી પ્રવેશતા ન હતા. પરન્તુ આ પ્રકારે સમય સમય પર ચર્ચા વાર્તા કરીને કેટલાક શ્રમણો મહાવીરના શાસનમાં પ્રવેશતા હતા (ભળતા હતા). આનું મુખ્ય એક કારણ એ બન્યું હતું કે ગૌશાલક મંખલીપુત્ર પણ ભગવાન મહાવીરના સમકાલમાં જ ધર્મ પ્રણેતા બન્યો હતો અને પોતાને ચોવીસમા તીર્થંકર તરીકે જાહેર કરતો હતો. દેવની મદદથી અને નિમિત્તજ્ઞાન ચમત્કાર પ્રયોગથી અધિકાંશ પ્રજાને પોતાનાં ચક્કરમાં ફસાવતો હતો. આ કારણે દ્વિધામાં પડેલા ભગવાન પાર્શ્વનાથના કેટલાક શ્રમણ શાસનમાં ભળતા ન હતા અને કેટલાક હિંમત કરી પ્રશ્નો દ્વારા ચકાસણી કરતા હતા. તે પહેલાં તેઓ વંદન પણ કરતા ન હતા. તેઓ ચોક્કસ ચકાસણી પછીજવીરનાશાસનમાં ભળતા.તેમછતાંસેંકડો સાધુઓતો ગૌશાલકનાં ચક્કરમાં આવી ગયા હતા અને તેનું શિષ્યત્વ પણ સ્વીકારી લીધું હતું. ચોથા આરા અને સતયુગના સમયમાં પણ આવી ન બનવા જેવી ઘટનાઓ બની જતી. (૬) અવ્રતની ક્રિયા અર્થાત્ અપ્રત્યાખ્યાન-પ્રત્યયા ક્રિયા બધાં અવિરત જીવોને સમાન જ લાગે છે. પછી ભલેને વર્તમાનમાં કોઈ શેઠ હોય, અથવા રાજા, ભિખારી, નાના-મોટા કોઈ પણ કેમ ન હોય. જેવું પણ છે તે વર્તમાનમાં છે. તેનું વર્તમાન પ્રવૃત્તિઓથી બંધ તદનુસાર હોઈ શકે છે. પરંતુ પરોક્ષથી સંબંધિત અવ્રત ક્રિયાના આગમનમાં વર્તમાન અવસ્થાનો પ્રભાવ પડતો નથી. ભગવતી સૂત્રઃ શતક-૧ ૩૯ Page #40 -------------------------------------------------------------------------- ________________ જો તે કોઈ પણ જીવ વ્રતી બની જાય, દેશવિરતિ અથવા સર્વવિરતિ સ્વીકાર કરે તો તેની અવ્રતની ક્રિયા પર પ્રભાવ પડે છે. અર્થાત્ તેનું અસ્તિત્વ અવરોધાઈ જાય છે. પરન્તુ વર્તમાને જે અવ્રતી જીવ છે તે ભલે હાથી હોય અથવા કીડી તેમને તો અવ્રત ક્રિયા સમાન જ હોય છે. (૭) જે સાધુ ઇરાદાપૂર્વક જાણી જોઈને આધાકર્મી(પોતાના નિમિત્તે બનેલા) આહારાદિનું સેવન કરે છે તે કર્મોની(પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ બધી અપેક્ષાથી) અભિવૃદ્ધિ કરે છે, તે કર્મોને મજબૂત કરે છે; આયુષ્ય કર્મ તો જીવનમાં એક જ વાર બંધાય છે; તેમાં ઘટ-વધ કાંઈ ન થાય; તેથી ઉપર કહેલ વૃદ્ધિ સાત કર્મોની અપેક્ષાએ જાણવી. તેમાં પણ અશાતાવેદનીયનો વિશેષ વિશેષતર બંધ થાય છે. આપ્રકારે આધાકર્મી આહારનું સેવન કરીને શાતા ઇચ્છનારને પણ આશાતા યોગ્ય કર્મોનો જ અધિકાધિક સંગ્રહ વધી જાય છે. કોઈ સૂત્રમાં આધાકર્મી આહારાદિ સેવનથી કર્મ બંધ થવાના વિકલ્પ પણ બતાવ્યા છે. તે અનાભોગ અથવા સપરિસ્થિતિક(અપવાદ કારણે) આદિની અપેક્ષાએ છે અને સાધુ માટે એકાંત ભાષા પ્રયોગના નિષેધ માટે છે. કેમ કે કોઈપણ જીવ કોઈ પ્રવૃત્તિ કરતાં કેવા કર્મ બંધ કરે એ તેના વ્યક્તિગત પરિણામો પર નિર્ભર છે, જેને છદ્મસ્થ માનવ જાણી શકતો નથી, સમજી શકતો નથી, તેથી તે જીવે કર્મબંધ કર્યો અથવા કર્મોનો બંધ નથી કર્યો’ આવો નિર્ણય(ન્યાય) દેવાનો અધિકાર વ્યક્તિગત કોઈછદ્મસ્થને નથી. પરંતુ સિદ્ધાન્ત રૂપ કહી શકાય છે. ઉક્ત પ્રાસંગિક સૂત્રમાં પણ કર્મબંધ સંબંધીનું કથન સિદ્ધાંત રૂપમાં જ કરવામાં આવેલ છે. એનો આશય એ છે કે જે સાધુ ગાઢ(ખાસ) પરિસ્થિતિ વિના પ્રમાદવશ કે લાપરવાહી વશ સંયમના શિથિલ માનસથી આવી પ્રવૃત્તિ કરે છે, તેની આલોચના પ્રાયશ્ચિત કરતો નથી. તેનો ખેદાનુભવ કરતો નથી, તે એવા પરિણામોવાળા પ્રસ્તુત સૂત્રોક્ત બંધ કરે છે અને સંસારભ્રમણની વૃદ્ધિ કરે છે. (૮) પ્રાસુક એષણીય અને શાસ્ત્રોક્ત સર્વ પ્રકારના દોષોથી રહિત પૂર્ણ શુદ્ધ આહારાદિ ગ્રહણ કરનાર, ભોગવનાર, શ્રમણ, ઉપરોકત કર્મોનો બંધ કરતો નથી, પરંતુ વિશેષ રૂપથી કર્મ ક્ષય કરે છે અને શીઘ્ર જ સંસાર ભ્રમણને ઘટાડી સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે. એનું કારણ એ છે કે શુદ્ધ ગવેષણા કરનારા અણગાર આત્મ સાક્ષીથી સંયમ ધર્મનું અતિક્રમણ કરતા નથી. છ કાયના જીવોની પણ પૂર્ણ રૂપથી રક્ષા કરે છે. તે જીવોની પૂર્ણ દયા પાળે છે. પરંતુ આધાકર્મી સેવન કરનારા તો તે જીવોની રક્ષા અથવા અનુકંપા તરફ ઉપેક્ષા સેવે છે. (૯) અસ્થિર સ્વભાવવાળા આત્મા જ આ પ્રકારે સંયમભાવથી અસંયમ–ભાવમાં બદલાય છે. અર્થાત્ ગવેષણાથી અગવેષણા ભાવમાં બદલાઈ જાય છે. અસ્થિર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ४० Page #41 -------------------------------------------------------------------------- ________________ બનેલ આત્મા જ વ્રતોનો ભંગ કરે છે; સંયમ મર્યાદાનો ભંગ કરે છે. તેથી મોક્ષાર્થી સાધકે પોતાના આત્માને સ્થિર પરિણામી બનાવવો જોઈએ. કેમ કે બાલ અને પંડિત થનારા જીવ તો શાશ્વત હોય છે. પરંતુ બાલત્વ અને પંડિતત્વ એ અશાશ્વત છે. અર્થાત્ સ્થિર પરિણામોથી પંડિતપણું સ્થિર રહી શકે છે અને અસ્થિર પરિણામોથી તે બાલત્વમાં પરિવર્તિત થઈ શકે છે. તેથી આત્મસાધકે સંયમના નિયમોનું સ્થિર પરિણામી થઈને પાલન કરવું જોઈએ. આધાકર્મી આદિ દોષોનું સેવન ન કરવું જોઈએ. ત્યારે જ તેનું પંડિતત્વ કાયમ રહી શકે છે. (ઉદ્દેશકઃ ૧૦) (૧) અન્ય તીર્થિક માન્યતાઓ – (૧) થઈ રહેલીને અને થતી ક્રિયાને થઈ, એમ ન કહેવું (૨) બે પરમાણુનો પરસ્પર સંબંધથતો નથી, કેમ કે તેમાં સ્નિગ્ધતા હોતી નથી. પરન્તુત્રણ પરમાણુમાં સંબંધ થાય છે. (૩) ત્રણ પ્રદેશથી સ્કંધના દોઢ-દોઢ પરમાણુરૂપ બેટુકડા થઈ જાય છે. (૪) પાંચ પરમાણુ એકત્ર થઈને દુઃખરૂપ થાય છે. તે દુઃખ શાશ્વત રહે છે. (૫) પહેલા અને પછી ભાષા હોય છે; બોલવા સમયે અભાષા હોય છે. (૬) એજ પ્રકારે ક્રિયા પણ પહેલાં-પછી દુઃખકર હોય છે. કરતા સમયે નહીં તે પણ કર્યા વિના દુઃખ કર હોય છે, કરવાથી નહીં. (૭) કર્યા વિના, સ્પર્યાવિના જ જીવદુઃખ વેદના વેદે છે. (૮) સાંપરાયિક અને ઈર્યાપથી બન્ને ક્રિયા એક સાથે લાગે છે. આબધી મિથ્યા(ખોટી) માન્યતાઓ છે. સત્યથી વિપરીત છે. સાચી માન્યતા એમ છે કે– (૧) ચાલતું હોય તેને ચાલ્યું કહેવું. (ર) બે પરમાણુમાં સ્નિગ્ધતા હોય છે, બંધ પણ હોય છે. (૩) દોઢ પરમાણુ કયારેય હોતા નથી. (૪) કોઈ પણ દુઃખ શાશ્વત નથી, કોઈ પણ સ્કંધના દુખ, સુખના સ્વભાવ પરિવર્તિત થતા રહે છે. (૫)બોલવા સમયે જ ભાષા ભાષારૂપ કહેવાય છે. (૬) ક્રિયા કરવા સમયે લાગે છે. કર્યાવિના લાગતી નથી. (૭) કરેલા કર્મનો ફળ સ્પર્શ કરીને જીવવેદના વેદે છે. (૮) સાંપરાયિક ક્રિયા જ્યારે જ્યાં સુધી લાગે છે, ત્યાં સુધી ઈર્યાપથિકી ક્રિયા લાગતી નથી. દસ ગુણ સ્થાન સુધી સાંપરાયિક ક્રિયા છે. આગળ ૧૧ થી ૧૩ ગુણ સ્થાનમાં ઈર્યાવહિ ક્રિયા છે. તેથી એકી સાથે બન્ને ક્રિયા લાગતી નથી. (૨) ચોવીસ દંડકનું ઉત્પત્તિ સંબંધી વિરહકાળ પ્રજ્ઞાપના પદ માં કહેવામાં આવેલ છે તે પ્રમાણે સારાંશ ખંડ–દથી જાણવું. છે શતક ૧/૧૦ સંપૂર્ણ છે ભગવતી સૂત્રઃ શતક-૧ ૧ Page #42 -------------------------------------------------------------------------- ________________ શતક-૨ : ઉદ્દેશક-૧ (૧) જેવી રીતે બેઈન્દ્રિય આદિશ્વાસોશ્વાસ લે છે. તેવી જ રીતે એકેન્દ્રિય પણ અનંત પ્રદેશી વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાન પુદ્ગલોનો શ્વાસોશ્વાસ લે છે અને છોડે છે. વાયુકાય પણ શ્વાસોશ્વાસ લે છે. અચિત્ત વાયુ શ્વાસોશ્વાસ વર્ગણા રૂપ અલગ હોય છે. તેનો શ્વાસોશ્વાસ લઈ શકાય છે. વાયુકાય જીવ વાયુકાયરૂપે લાખો ભવનિરંતર કરી શકે છે. અર્થાત અસંખ્ય ભવનિરંતર થઈ જાય છે. પરભવમાં જવા સમયે તેજસ કાર્પણ શરીર સાથે રહે છે, ઔદારિક કે વૈક્રિય શરીર રહેતા નથી. (ર) અચિત ભોજી બનેલ અણગાર જો ભવ પ્રપંચથી મુક્ત ન થાય તો તે પણ સંસારમાં જન્મ મરણ કરે છે. ત્યાં પ્રાણ ભૂત જીવ અથવા સત્ત્વ કાંઈ પણ હોઈ શકે છે, કહી શકાય છે– ૧. પ્રાણ-શ્વાસોશ્વાસ લેવાથી ૨. ભૂત– શાશ્વત હોવાથી ૩. જીવ– આયુષ્ય કર્મથી જીવે છે માટે ૪. સત્ત્વ- અશુભ-શુભ કર્મોની સત્તાથી પ. વિધુ વિજ્ઞ– રસાદિને જાણવાથી દાવેદક– સુખ-દુઃખ વેદનાથી. ભવપ્રપંચને સમાપ્ત કરનારા અણગાર પ્રાણ, ભૂત આદિ કહેવાતા નથી. તે સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પારગત, અંતકૃત અને સર્વદુઃખોથી રહિત કહેવાય છે. (૩) સ્કંધક અણગાર :- શ્રાવસ્તી નગરીમાં ગર્દભાલ નામના પરિવ્રાજકના શિષ્ય અંધક પરિવ્રાજક રહેતા હતા. જે બ્રાહ્મણ પરિવ્રાજક મતમાં નિષ્ણાત હતા. વેદોમાં પારંગત હતા. તે નગરીમાં શ્રમણ ભગવાન મહાવીરના(શ્રાવક) ભક્ત પિંગલનિર્ઝન્થ” પણ રહેતા હતા. (૪) પિંગલ શ્રાવક – એકવાર “પિંગલ' શ્રાવકે અંધકની પાસે જઈ નીચેના પ્રશ્નો પૂછયાપ્રશ્ન-(૧) લોક સાંત છે કે અનંત? (૨) જીવ સાંત છે કે અનંત? (૩) સિદ્ધિ સાંત છે કે અનંત? (૪) સિદ્ધ સાંત છે કે અનંત? (૫) કયા પ્રકારનાં મરણથી મૃત્યુ પામતાંજીવ સંસાર વધારે છે કે ઘટાડે છે? આ પ્રકારના પ્રશ્નો સાંભળીને સ્કંધક પરિવ્રાજક કોઈ પણ ચોક્કસ જવાબ આપી શકયા નહીં. પિંગલે ફરી ફરી એ પ્રશ્નોનું પુનરાવર્તન કરી ઉત્તર દેવા માટે આગ્રહ કર્યો. પરંતુ અંધક સંદેહશીલ બનીને મૌન રહ્યા.પિંગલ ત્યાંથી ચાલ્યા ગયા. ભગવાન મહાવીર સ્વામી ગ્રામાનુગ્રામવિચરતાં કૃતંગલા નગરીમાં પધાર્યા જેનગરી શ્રાવસ્તી નગરીની નજીકમાં જ હતી. અંધકને પણ જાણ થઈ. તેણે આગળ બતાવેલા પ્રશ્નોના સમાધાન ભગવાન પાસેથી પ્રાપ્ત કરવાનો વિચાર કર્યો અને પરિપૂર્ણ વેશભૂષા સાથે પોતાના સ્થાનેથી ચાલી નીકળ્યા. અંધક ભગવાનની સેવામાં – અંધક સંન્યાસી પહેલા ગૌતમ સ્વામીના મિત્ર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત ૪૨ Page #43 -------------------------------------------------------------------------- ________________ સહચારી હતા. ભગવાને, ગૌતમ સ્વામીને જણાવતાં કહ્યું – આજે તમને તમારા જૂના મિત્ર મળવાના છે. ગૌતમ સ્વામીના પૂછવાથી ભગવાને તેનું નામ અને આગમનનું કારણ જણાવ્યું. ભગવાનને પ્રશ્ન પૂછતાં ગૌતમ સ્વામીએ કહ્યું–પ્રભુ! તે મિત્ર અંધક આપની પાસે દીક્ષા ગ્રહણ કરશે? ભગવાને સ્વીકૃતિરૂપ ઉત્તર આપ્યો. એટલામાં જ સ્કંધક પરિવ્રાજકને સામેથી આવતાં ગૌતમ સ્વામીએ જોયા. ગૌતમસ્વામી ઉભા થઈ સામે ગયા અને મધુરવચનોથી સ્વાગત કરીને કહ્યું કે તમે અમક પ્રસંગ માટે ઉપસ્થિત થયા છો? ત્યાર પછી અંધકની આશ્ચર્યમય જિજ્ઞાસાનું સમાધાન કરતાં ગૌતમ સ્વામીએ કહ્યું–મારા ધર્મગુરુ ધર્માચાર્ય જ્ઞાની છે. તેઓશ્રીએજ આપના મનની વાત મને કહી છે. આ સાંભળી ઔધકભગવાનનાં જ્ઞાન પ્રત્યે શ્રદ્વાન્વિત થયા. તેદિવસોમાં ભગવાન નિત્યભોજનચર્યામાંહતા.કાંઈપણ તપશ્ચર્યાચાલતી ન હતી. તેથી ભગવાનનું શરીર વિશેષ સુંદર અને સુશોભિત દેખાતું હતું. સ્કંધક, ભગવાનની શરીરસંપદા જોઈને પરમ આનંદ પામ્યા. ભગવાનને તેણે ભક્તિપૂર્વક ત્રણ વાર આવર્તનપૂર્વક વંદન નમસ્કાર કરી અને પર્યુપાસના કરવાના હેતુથી ત્યાં બેસી ગયા. પ્રશ્નોનાં સમાધાન – શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પોતાની રીતે અંધકને સંબોધન કરીને તેના પ્રશ્નો રજૂ કરી સમાધાન આ પ્રમાણે કર્યું– દ્રવ્યથી અને ક્ષેત્રથી લોક સાંત છે. કાલ અને ભાવથી અનંત છે. એ પ્રકારે જીવ પણ દ્રવ્ય અને ક્ષેત્રથી સાંત છે; કાલ અને ભાવથી અનંત છે. એ જ પ્રકારે સિદ્ધ અને સિદ્ધિનું સમજવું અર્થાત્ દ્રવ્યથી એની સંખ્યા છે, ક્ષેત્રથી અવગાહના ક્ષેત્ર સીમિત છે, કાલથી આ ચારે શાશ્વત છે અને ભાવથી એના ગુણો આદિ પણ શાશ્વત છે. તેથી ઉત્તર અનેકાંતિક વચનમય આ પ્રકારે થાય છે કે, “આ સાંત પણ છે અને અનંત પણ છે.” બાલમરણથી મરતા જીવો સંસારવૃદ્ધિ કરે છે અને પંડિતમરણથી મરતા જીવો સંસાર ઘટાડે છે. ઔધક પરિવ્રાજકથી અંધક અણગાર – અંધક પ્રભાવિત તો પહેલેથી જ હતા. તીર્થકર ભગવાન દ્વારા સાક્ષાત સમાધાન સાંભળીને તેમના હૃદયનું પરિવર્તન થઈ ગયું અને તેમણે ભગવાનની પાસે શ્રમણદીક્ષા સ્વીકારી, સંયમવિધિનું જ્ઞાન પ્રાપ્ત કરી; તપ, સંયમથી આત્માને ભાવિત કરવા લાગ્યા. સ્કંધક અણગારે અગિયાર અંગોનું અધ્યયન કર્યું. ત્યારબાદ તેમણે આજ્ઞાપૂર્વક ભિક્ષુની બાર પડિમાની આરાધના કરી તેમણે ગુણરત્ન સંવત્સર તપવિધિને પૂર્ણ કરી અને અન્ય વિવિધ મા ખમણપર્યન્તની તપસ્યાઓની આરાધના કરી; બાર વર્ષનાં સંયમ પર્યાયમાં શરીરને સૂકવીને હાડપિંજર બનાવી નાખ્યું, જ્યારે શરીરથી પ્રત્યેક કાર્ય કરવામાં તકલીફ થવા લાગી ત્યારે ધર્મ-જાગરણ કરતાં ભગવતી સૂત્રઃ શતક-ર ૪૩ Page #44 -------------------------------------------------------------------------- ________________ સંખના-સંથારો સ્વીકારવાનો નિર્ણય કર્યો અને ભગવાનની આજ્ઞા લઈ સશક્ત શ્રમણોની સહાયતાથી ધીમે-ધીમે વિપુલ પર્વત પર જઈને આજીવન અનશન ગ્રહણ કર્યું. એક માસ સુધી તેમનો પાદપોપ ગમન સંથારો ચાલ્યો. આયુષ્ય પૂર્ણ થતાં દિવંગત થયા. સેવામાં રહેલા સશક્ત શ્રમણોએ તેમના પરિનિર્વાણનો કાયોત્સર્ગ કરી તેમના શરીરને ત્યાં જ વોસિરાવી અવશેષ ઉપકરણોને લઈ, ભગવાનની સેવામાં પહોંચી, વંદન નમસ્કાર કરી, સ્કંધક અણગારના સફળ સંથારાના અને કાળધર્મના સમાચાર આપી, તેમના બાકીના ઉપકરણ સમર્પિત કર્યા. સ્કંધકની ગતિઃ-ગૌતમસ્વામીએ પ્રશ્ન પૂછતાં ભગવાને ફરમાવ્યું કે મારા અંતેવાસી ગુણ સંપન્ન અંધક અણગાર સંયમની આરાધના કરીને બારમાં દેવલોકમાં ગયા છે. ત્યાંથી બાવીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહક્ષેત્રમાં જન્મ લઈને યથા સમય સંયમ ગ્રહણ કરી સંપૂર્ણ કર્મોનો ક્ષય કરશે અને અંતે સિદ્ધ, બુદ્ધ, મુક્ત થશે. બાલમરણ, પંડિત મરણ, ભિક્ષુ પડિયા, ગુણ રત્ન, સંવત્સર તપ આદિનું વર્ણન જુદા જુદા શાસ્ત્રોમાં છે. ટિપ્પણઃ અંધક સન્યાસીને પ્રશ્ન પૂછનાર "પિંગલ" શ્રાવક હતા કે શ્રમણ? આ પ્રશ્ન ઉભો થાય છે. કેમ કે સૂત્રમાં નિર્ચન્થ અને શ્રાવક બને શબ્દ ઉપલબ્ધ છે. સૂત્રમાં પિંગલ માટે " પરિવસઈ" ક્રિયાનો પ્રયોગ કરેલ છે, જે શ્રમણોપાસક ગૃહસ્થ અને પરિવ્રાજકો માટે પ્રયોગ કરવામાં આવે છે. નિગ્રંથ શ્રમણ માટે એવી ક્રિયાનો પ્રયોગ યોગ્ય ગણાતો નથી. શ્રમણ માટે સામાપુIમ કુમારે સમોસ અથવા વેરાઈ બેર પૂપિપત્તા, એવો પ્રયોગ થાય છે. તેથી અહીં નિશબ્દ સંદેહાસ્પદ છે, કયારેક લિપિ કાલમાં વધી ગયો હશે, નિર્ગસ્થ શબ્દનો અસ્વીકાર કરવાથી કોઈ પ્રશ્ન ઉભો થતો નથી. તત્વ તુ વા (ઉદ્દેશકઃ ૨-૪) (૧) સમુદ્યાત સંબંધી વર્ણન પ્રજ્ઞાપના પદ૩૬માંછેતેવર્ણન અહીં લગભગ સંપૂર્ણ સમજી લેવું. (૨) નરક પૃથ્વી પિંડ આદિવર્ણન માટે જીવાભિગમ સૂત્ર ત્રીજી પ્રતિપત્તિનો પ્રથમ ઉદ્દેશક સંપૂર્ણ અહીં સમજી લેવો. (૩) ઇન્દ્રિયો સંબંધી વર્ણન માટે પ્રજ્ઞાપના પદ ૧૫નો પ્રથમ ઉદ્દેશક અહીં સંપૂર્ણ સમજી લેવો. ઉદ્દેશકઃ ૫) (૧) દેવ ગતિમાં દેવોની પરિચારણા વિવિધ પ્રકારની હોય છે. સ્વાભાવિક રૂપથી પોતાની દેવીઓની સાથે પરિચારણા કરે છે. વિશેષ રૂપમાં પોતાની દેવીઓ દ્વારા વૈક્રિય કૃત હજારો દેવીઓની સાથે પરિચારણા કરે છે. જ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત Page #45 -------------------------------------------------------------------------- ________________ કયારેક વિકૃત બુદ્ધિવાળા દેવ અન્ય દેવોની દેવીઓ સાથે પણ પરિચારણા કરે છે અને નિદાન કૃત કોઈ દેવ સ્વયં જ દેવીઓની વિકુર્વણા કરીને તે રૂપોની સાથે પરિચારણા કરે છે. આ બધા પ્રકારની પરિચારણા કરનારા દેવ કેવળ એક જ પુરુષવેદનું વેદન કરે છે. એક સમયમાં એક જીવને બે વેદનો ઉદય એક સાથે થતો નથી. તેથી સ્વયં દેવી રૂપ બનવું વિડંબના સંયોગ માત્ર હોય છે. તે દેવ પરિચારણા કરવામાં એક પુરુષ વેદનો જ અનુભવ કરે છે. સ્ત્રીવેદનો અનુભવ કરતા નથી. કેમ કે તે દેવ પુરુષ વેદની ઉપશાંતિને માટે જ દેવીનું રૂપ બનાવે છે. [નોંધ :- અહીં મૂળ પાઠમાં લિપિ દોષ, કાલદોષ આદિથી પાઠ વિકૃત થયો હોય તેમ જણાય છે. નો શબ્દ છૂટી જવાથી સંયમ આરાધના કરીને દેવ બનવાવાળાને પણ અન્ય દેવોની દેવીઓ સાથે પરિચારણા કરવાનો અર્થ થાય છે. તે અયોગ્ય છે. તેથી ‘નો’ શબ્દ સાથે પાઠ સમજવો જોઈએ. ઉક્ત સારાંશ તે જ પાઠની અપેક્ષાએ લખ્યો છે. અન્યતીર્થિક અન્ય તમામ પ્રકારની પરિચારણાનો નિષેધ કરી પોતાનાં દ્વારા વિકુર્વિત દેવીના સાથે વાળી કેવલ એક પ્રકારની પરિચારણાનું કહે છે અને એક સમયમાં બે વેદનું વેદન એક વ્યક્તિને થાય એમ કહે છે. તેમનું આ કહેવુંમિથ્યા અને ભ્રમપૂર્ણ છે. વિભંગ જ્ઞાનના નિમિત્તે આવા કેટલાય ભ્રમ પ્રચલિત થઈ જાય છે. જિનાનુમત સત્ય કથન ઉપર બતાવવામાં આવેલ છે. તેનું વિશેષ સ્પષ્ટીકરણ જાણવા માટે બ્યાવરથી પ્રકાશિત કે ગુરુપ્રાણ ફાઉન્ડેશન રાજકોટથી પ્રકાશિત દશાશ્રુત સ્કંધ સૂત્રમાં દશમી દશામાં ૯ નિદાનનું વિવેચન જોઈ લેવું. ગર્ભ વિષયઃ– (૨) વાદળાના રૂપમાં અપકાયના જીવોનું રહેવું જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ છ મહિના સુધી હોઈ શકે છે અને તેને ઉદકગર્ભ કાળ કહેવાય છે. (૩) તિર્યંચનો ગર્ભકાળ જઘન્ય અંત મુહૂર્ત છે, ઉત્કૃષ્ટ આઠ વર્ષનો છે. મનુષ્યનો ગર્ભકાળ જઘન્ય અતંમુહૂર્તનો છે, ઉત્કૃષ્ટ ૧૨ વર્ષનો છે. અર્થાત્ અંતમુહૂર્ત પછી ગર્ભમાં રહેલા જીવનું આયુષ્ય પૂર્ણ થઈ જાય છે અને કોઈ આઠ અથવા ૧૨ વર્ષ સુધી પણ ગર્ભમાં જીવિત રહી શકે છે. (૪) એકજીવગર્ભમાં મરીને ગર્ભમાંજન્મતો એવા ગર્ભની કાયસ્થિતિની અપેક્ષાએ ઉત્કૃષ્ટ ૨૪ વર્ષ સુધી એક જ ગર્ભ સ્થાનમાં જીવ રહી શકે છે. તે જીવ ગર્ભમાં જ્યારે બીજો જન્મ ધારણ કરે ત્યારે કરનાર ફરી નવું શરીર બનાવે છે. તે મૃત શરીર તો યેન કેન પ્રકારે વિશીર્ણ થઈ જાય છે, ગળી જાય છે. અથવા કાઢી નાંખવામાં આવે છે. (૫) મનુષ્ય અને તિર્યંચની પરિચારણા પછી યોનિ સ્થાન ઉત્કૃષ્ટ ૧૨ મુહૂર્ત સુધી જીવને ઉત્પન્ન થવા યોગ્ય બની રહે છે. અર્થાત્ યોનિમાં મિશ્રિત બનેલ શુક્ર-લોહી (શોણિત) ઉત્કૃષ્ટ ૧૨ મુહૂર્ત સુધી તે રૂપમાં સુરક્ષિત રહી શકે છે. જઘન્ય મધ્યમની ભગવતી સૂત્રઃ : શતક-ર ૪૫ Page #46 -------------------------------------------------------------------------- ________________ અપેક્ષાએ હીનાધિક કોઈ પણ સમય યથાયોગ્ય હોઈ શકે છે. એકાંતે ૧૨ મુહૂર્ત નહીં સમજવા; તે તો ઉત્કૃષ્ટ કાળ કહેવામાં આવેલ છે. તાત્પર્ય આ છે કે કોઈ સ્ત્રીને અંતર્મુહૂર્તમાં જ તે પુદ્ગલ શરીર રૂપમાં પરિણત થઈ શકે છે, કોઈને મુહૂર્ત, બે મુહૂર્ત, ત્રણ મુહૂર્ત આદિ પણ રહી શકે છે. વધારે કોઈ સ્ત્રીને રહે તો ૧૨ મુહૂર્ત રહી શકે છે. આ ૧૨ મુહૂર્ત કહેવાનો આશય ઉત્કૃષ્ટની અપેક્ષા છે તેમ સમજવો જોઈએ. (૬) એક જીવ એક ભવમાં જઘન્ય એક, બે, ત્રણ ઉત્કૃષ્ટ અનેક સો વ્યક્તિઓનો પુત્ર હોઈ શકે છે. અર્થાત્ તેના અનેક સો પિતા હોઈ શકે છે. (૭) એક જીવને એક ભવમાં ઉત્કૃષ્ટ અનેક લાખ(લાખો) જીવ પુત્ર રૂપમાં જન્મ લઈ શકે છે અર્થાત તે લાખો જીવોનો પિતા હોઈ શકે છે. (૮) મૈથુન સેવન પણ એક પ્રકારનો મહાન અસંયમ છે. જે આત્માના વિકાર ભાવ રૂપ વિડમ્બના માત્ર છે. તેનાથી અનેક પ્રમાદ અને દોષોની ઉત્પત્તિની પરંપરા વધે છે. આ કારણે આ મૈથુન સેવનને પાપો તથા અધર્મનો મૂળ તથા દોષોનો ભંડાર દશવૈકાલિક સૂત્રમાં કહેવમાં આવેલછે.યથા-મૂલમેય-મહમ્મમ્સ, મહાવોસ સમુહ્સયં (૯) તુગિયાપુરી(નગરી)ના શ્રમણોપાસક :– તંગિયા નામની નગરીમાં અનેક આદર્શ શ્રમણોપાસક રહેતા હતા. એક વખત ત્યાં પાર્શ્વનાથ ભગવાનના શાસનવર્તી સ્થવિરશ્રમણ પાંચસો શ્રમણ પરિવાર સાથે પધાર્યા. તે શ્રાવકો સાથે મળીને પર્યુપાસના કરવા ગયા. દર્શન-વંદન કરી ધર્મોપદેશસાંભળ્યો, પ્રશ્નો પૂછી, સમાધાન પ્રાપ્ત કરી, વિનયભક્તિ કરીને ચાલ્યા ગયા. કેટલાક સમય બાદ તે નગરીમાં ભગવાન મહાવીર સ્વામીનું પદાર્પણ થયું. ત્યાં ગૌતમ સ્વામી પારણાર્થે ગોચરી માટે નીકળ્યા. લોકો પાસેથી તે નગરમાં ચર્ચા સાંભળવા મળી કે અહીં પાર્શ્વનાથ ભગવાનના સ્થવિરોને અમુક શ્રાવકોએ એવું પૂછ્યું અને તેનું સમાધાન શ્રમણોએ આપ્યું. ગૌતમ સ્વામીએ જે કંઈ સાંભળ્યું તે ભગવાનની સેવામાં આવી નિવેદન કરી અને પૂછ્યું કે આવા ઉત્તર સ્થવિર આપી શકે છે? અને એ ઉત્તર તેમના સાચા છે? ભગવાને તે ઘટનાક્રમ અને ઉત્તરોનું સત્ય હોવાનું કથન કર્યું. (૧૦) શ્રમણોપાસકનો પરિચય ગુણ વર્ણનઃ– તે શ્રમણોપાસકઋદ્ધિ સમ્પન્ન, દેદિપ્યમાન(યશસ્વી) હતા. બહુધન અને સ્વર્ણ-રજતથી સમ્પન્ન હતા. સંપત્તિના આદાન-પ્રદાનના વ્યવસાયવાળા હતા. પ્રચુર ભોજન તેમના ઘરમાં અવશેષ રહેતું હતું. દાસ દાસી નોકર પશુ ઘનથી પણ સંયુક્ત હતા. જીવ અજીવ પદાર્થોના જ્ઞાતા પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, ક્રિયા, અધિકરણ, બંધ, મોક્ષના જ્ઞાનમાં અને તેના વિવેકમાં કુશળ હતા. દેવોની સહાયની ઇચ્છા કરવાવાળા ન હતા. યક્ષ, રાક્ષસ આદિથી પણ ડરવાવાળા ન હતા. અર્થાત્ એ ૪૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત Page #47 -------------------------------------------------------------------------- ________________ દેવો મહાન ઉપદ્રવ કરીને પણ તેમને ધર્મથી ચલાયમાન કરી શકતા ન હતા. તે નિર્ચન્જ પ્રવચનમાં શંકા, કાંક્ષા,વિતિગિચ્છા આદિથી રહિત હતા. તે નિગ્રંથ પ્રવચનમાં લબ્ધાર્થ, ગ્રહિતાર્થ, પૃચ્છિતાર્થ, અભિગતાર્થ અને વિનિશ્ચયાર્થ હતા. અર્થાત્ જિનમતના તત્ત્વોને પૂર્ણ રૂપથી સમજયા હતા. તેમના અંતરમાં(રગેરગમાં) હાડહાડમાં ધર્મરંગ ધર્મપ્રેમ-અનુરાગ ભરેલહતો. તે એવો અનુભવ કરતા હતા કે, “આ નિર્ઝન્ય પ્રવચન જ અર્થભૂત છે, પરમાર્થ રૂ૫ છે. શેષ તમામ નિરર્થક છે. તેનાથી આત્માનું મનુષ્યભવ પ્રાપ્ત કરવાનું કોઈ પ્રયોજન સિદ્ધ થનાર નથી.” તેમના ઘરનાં મુખ્ય પ્રવેશ દ્વારઅંદરથી બંધ રહેતા નહતા. અથવા તો તેઓ ગોચરીના સમયે દ્વાર ખુલ્લા રાખતા હતા. તે શ્રમણોપાસક પ્રયોજનવિના રાજાના અંતઃપુરમાં યા અન્ય ઘરોમાં પ્રવેશ કરતા નહતા. અર્થાત્ તે બ્રહ્મચર્ય અને શીલમાં પૂર્ણ મર્યાદિત ચોક્કસ હતા. અથવા સર્વત્ર જેમનો પૂર્ણ વિશ્વાસ જામેલો હતો. તેઓએ ઘણાં વ્રત, નિયમ, ત્યાગ, પ્રત્યાખ્યાન ગ્રહણ કરેલા હતા. આઠમ, ચૌદસ, અમાવાસ્યા, પૂનમના પરિપૂર્ણ(આશ્રવ ત્યાગની પ્રમુખતાથી) પૌષધ કરતા હતા. શ્રમણ નિર્ચન્થોને પ્રાસુક એષણીય કલ્પનીય આહાર પાણી, વસ્ત્ર, પાત્ર, મકાન, શધ્યા, ઔષધ, ભેષજ આદિ પ્રતિલાભિત કરતા હતા. પોતે પણ તપસ્યાઓ દ્વારા આત્માને ભાવિત કરતા હતા. (૧૧) શ્રમણના ગુણોનું વર્ણન અન્ય સૂત્રોમાં કરવામાં આવેલ છે. તે માટે જુઓ– ઔપપાકિસૂત્ર. ભગવાનના શ્રમણો પણ કુત્રિકાપણ એટલેદેવાધિષ્ઠિત દુકાનના સમાન ગુણોના ભંડાર જેવા હોય છે. (૧૨) ભગવાનના અથવા શ્રમણોના દર્શન કરવા માટે શ્રાવકો પગે પણ જતા હતા અને વાહનથી પણ જતા હતા. સ્નાન આદિનિત્યક્રિયા કરીને પણ જતા અને વિના કર્યો પણ જતા હતા. એકલા પણ જતાં અને સમૂહમાં એકત્રિત થઈને પણ જતા હતા. અહીના વર્ણનમાં તંગિયાપુરીના શ્રાવકો પગે ચાલીને ગયા હતા. સ્નાનવિધિ ક્રિયા પૂર્ણ કરીને સમૂહ સાથે ગયા હતા. સ્નાનક્રિયા પૂર્ણ વિધિના સંક્ષિપ્ત પાઠને માટે ભલામણ આપતા સૂત્રમાં કૃતવલિકર્મા' શબ્દનો પ્રયોગ કરેલ છે. જેનો અર્થ છેબીજી પણ સ્નાન સંબંધી બધી કરવા યોગ્ય વિધિઓ પૂર્ણ કરી.” પરંતુ પરંપરામાં તેનો અર્થ બીજી જ રીતે કરવામાં આવે છે તે યોગ્ય જણાતો નથી. તે વિષયમાં જિજ્ઞાસુઓએ સંવાદમય વર્ણન માટે ગુજરાતી સારાંશ ખંડ ૮માં જોવું જોઈએ. (૧૩) મુનિ દર્શનના પ્રસંગ સાથે પાંચ અભિગમ(આવશ્યકવિધિ)નું પાલન કરવું શ્રાવકોનું પ્રમુખ કર્તવ્ય હોય છે. તુંગિયાપુરીનાં શ્રાવકોએ તેને બરાબર પાલન કર્યું પાંચ અભિગમના બીજા અભિગમમાં અર્થ ભ્રમના કારણે લિપિ દોષ આદિથી ૪ પ્રક્ષિપ્ત થઈ ગયેલ છે. જે અનુપયુક્ત છે. વિજ્ઞાઈ રબ્બા વિડસળિયા પાઠ ભગવતી સૂત્રઃ શતક-ર | ૪૦] Page #48 -------------------------------------------------------------------------- ________________ ઉચિત છે. તેનો અર્થ છે– મુનિદર્શન સમયે અચિત પગરખા શસ્ત્ર આદિનો ત્યાગ કરવો આવશ્યક છે. (૧૪) સંયમનું ફળ અનાશ્રવ છે અને તપનું ફળ પૂર્વસંચિત કર્મક્ષય છે. (૧૫) બાકીનાં(અવશેષ રહેલાં) કર્મોનાં કારણે જ જીવ પૂર્વ તપથી અને સરાગ સંયમથી દેવલોકમાં જાય છે. કર્મ અવશેષ ન રહે તો તપ સંયમથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. (૧૬) ગૌતમ સ્વામીએ પારણા માટે જવાના સમયે મુખવસ્ત્રિકાનું પડિલેહણ કર્યું અનેક પાત્રોનું, વસ્ત્રોનું પડિલેહણ–પ્રમાર્જનકરી ભગવાનની આજ્ઞા લઈને ગોચરી ગયા. આહાર-પાણી આદિ સંપૂર્ણ સામગ્રી એક જ વાર પોતાને માટે લઈ આવ્યા ભગવાનને બતાવી યોગ્ય સ્થાને બેસી પારણું કર્યું. (૧૭) પર્ફપાસનાનું ફળ-શ્રમણોની સેવામાં પહોંચી વંદન નમસ્કાર કરી થોડો સમય બેસવાથી ધર્મશ્રવણનો પ્રથમ લાભ મળે છે. જેનાથી ક્રમશઃ ૨. જ્ઞાન ૩. વિજ્ઞાન ૪. પ્રખ્યાખ્યાન ૫. સંયમ. અનાશ્રવ૭. તપ૮.નિર્જરા૯.અક્રિયા ૧૦. સિદ્ધિ-મુક્તિ ફળની પ્રાપ્તિ થાય છે. (૧૮) રાજગૃહનગરની બહારભારગિરિ પર્વતની નજીકમહાતપોપતરપ્રભવ નામનું એક ઝરણું છે. જે ૫૦૦ધનુષ લાંબુ પહોળું છે. અનેક વૃક્ષ તેની આસપાસ સુશોભિત છે. તેમાં ઉષ્ણ યોનિક જીવ અને પુદ્ગલ આવીને ઉત્પન્ન થતા રહે છે અને નીકળતા રહે છે. તેથી ગરમપાણી વહેતું રહે છે. અન્યતીર્થિક તેને જ હૃદ(કુંડ) કહે છે અને અનેક યોજન લાંબો પહોળો કહે છે. (ઉદ્દેશક : ૬-૭) (૧) પ્રજ્ઞાપના સૂત્ર પદ ૧૧ માં વર્ણવેલ સંપૂર્ણ ભાષા વર્ણન અહીં જાણવું. (ર) પ્રજ્ઞાપના પદ૨ માં વર્ણવેલ દેવોનાં સ્થાન સંબંધી વર્ણન અહીં જાણવું અને જીવાભિગમ પ્રતિપત્તિ–૩માંથી વિમાનો સંબંધી વર્ણન અહીં જાણી લેવું. ઉદ્દેશકઃ ૮) (૧) ચમરેન્દ્રની સુધર્મા સભા :– મેરુ પર્વતથી દક્ષિણમાં અસંખ્ય દ્વીપ સમ પછી અરુણોદયસમુદ્ર છે. તેમાંકિનારાથી ૪રલાખયોજન અંદર પાણીમાંતિગિચ્છ કુટ નામના ચમરેન્દ્રનો ઉત્પાત પર્વત છે. તેનાથી દક્ષિણ દિશામાં ૬, પપ, ૩પ ૫૦,૦૦૦(છ અબજ,પચાવન કરોડ,પાંત્રીસ લાખ, પચ્ચાસ હજાર) યોજન સમુદ્રમાં ગયા પછી ચમરેન્દ્રની ચમચંચા રાજધાનીમાં જવાનો માર્ગ છે. તે માર્ગથે ૪૦,૦૦૦(ચાલીસ હજાર) યોજના નીચે જવાથી ચમરચંચા રાજધાની આવે છે તેમાં ચમરેન્દ્રની સુધર્મા સભા છે. ૪૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત For private & Personal use only www.jalnelibrary.org Page #49 -------------------------------------------------------------------------- ________________ (ર) રાજધાની – એક લાખ યોજન લાંબી-પહોળી જંબુદ્વીપ પ્રમાણ રાજધાની છે. ૧૫0 યોજન ઊંચા, ૫૦ યોજન પહોળા કોટ છે. બે હજાર દ્વાર છે, જે ર૫૦ યોજન ઊંચા ૧૨૫ યોજન પહોળા છે. ઉપકારિકાલયન(રાજ ભવન ક્ષેત્રે) ૧૬હજાર યોજન લાંબો પહોળો છે. તેનું અંદર-બહારનું વર્ણનવિજયદેવની રાજધાનીના સમાન છે. આ સંપૂર્ણ જન્માભિષેક સુધીનું વર્ણન વિજયદેવ(જીવા સૂત્ર) અથવા સૂર્યાભદેવ (ઔપ સૂત્ર)થી જાણવું. (૩) ઉત્પાત પર્વતઃ– ઊંચાઈ ૧૭ર૧ યોજન, મૂલમાં પહોળાઈ ૧૦રર યોજન, મધ્યમાં ૪૨૪ યોજન, ઉપર ૭ર૩ યોજન છે. પરિક્ષેપ પરિધિ સર્વત્ર ત્રિગુણી સાધિક છે. સર્વરત્નમય આ પર્વત છે. તે પદ્મવર વેદિકા અને વનખંડથી ઘેરાયેલ છે. શિખર ઉપર મધ્યમાં પ્રાષાદાવતષક(મહેલો છે. જે રપ0 યોજન ઊંચો ૧૨૫ યોજન પહોળો છે. તેમાં ચબૂતરા પર સપરિવાર અમરેન્દ્રને બેસવા માટે સિંહાસન અને ભદ્રાસન છે. નીચા લોકથી તિર્થી લોકમાં આવવા સમયે ચમરેન્દ્ર આદિ આ પર્વત પર વિશ્રાંતિ કરે છે, ભ્રમણ ચંક્રમણ કરે છે અને વિમાન સંકોચ આદિકરે છે. ઉદ્દેશકઃ ૯-૧૦ સમય ક્ષેત્રનું વર્ણન જીવાભિગમ સૂત્રના સમાન છે. (૧) પંચાસ્તિકાયઃ-ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયદ્રવ્યથી એકએકદ્રવ્ય છે, ક્ષેત્રથી લોક પ્રમાણ છે, કાલથી અનાદિ અનંત છે, ભાવથી વર્ણાદિથી રહિત અરૂપી અજીવ છે. આકાશાસ્તિકાય પણ આ પ્રકારે છે. પરંતુ ક્ષેત્રથી લોકાલોક પ્રમાણ છે. જીવાસ્તિકાય દ્રવ્યથી અનંત દ્રવ્ય છે, શેષ ધર્માસ્તિકાયના સમાન છે પરંતુ અજીવ નથી. પુદ્ગલાસ્તિકાયજીવનાં સમાન છે પરન્તુ વર્ણાદિ છે, રૂપી અજીવ છે. (૧) પંચાસ્તિકાયના ગુણો આ પ્રમાણે છે – (૧)ધર્માસ્તિકાય– ચલણ સહાય ગુણ (ર) અધર્માસ્તિકાય- સ્થિર સહાય ગુણ (૩) આકાશાસ્તિકાય- અવગાહ (જગ્યા દેવાનો) ગુણ, (૪) જીવાસ્તિકાય- ઉપયોગ ગુણ (૫) પુદ્ગલાસ્તિકાયગ્રહણ-ધારણ ગુણ. (ર) સંપૂર્ણ સ્કંધ ધર્માસ્તિકાય આદિ કહેવાય છે. કાંઈ પણ અલ્પ હોય તેને ધર્માસ્તિકાય આદિનો દેશ કહેવાય છે. (૩) ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાકાર–પરાક્રમવાળા જીવ પોતાના આત્મભાવને, જીવત્વ ભાવને બતાવે છે, પ્રગટ કરે છે. જીવના મતિજ્ઞાન આદિ ૧ર ઉપયોગોના અનંત પર્યવ(પર્યાય) છે તેનાથી પણ જીવ પોતાના જીવત્વ ભાવને પ્રકટ કરે છે, પ્રકાશિત કરે છે, બતાવે છે. (૪) આકાશના બે વિભાગ છે– લોકાકાશ અને અલોકાકાશ. લોકાકાશમાં જીવા ભગવતી સૂત્રઃ શતક-ર, | |૪૯) ૪૯ Page #50 -------------------------------------------------------------------------- ________________ અજીવ આદિ છ દ્રવ્ય રહે છે. અલોકાકાશમાં આ કાંઈ પણ હોતું નથી. કેવલ અગુરુ લઘુ ગુણ સંયુક્ત આકાશ જ હોય છે. (૫) નીચા લોકમાં ધર્માસ્તિકાય આદિ લોકના અર્ધા ભાગથી અધિક છે. ઊંચા લોકમાં આ અર્ધા ભાગથી ઓછા છે. તિર્ધ્વલોકમાં અસંખ્યાતમો ભાગ માત્ર છે. નરકપૃથ્વી, દ્વીપ, સમુદ્ર, દેવલોક, ધનોદધિ આદિમાં ધર્માસ્તિકાય આદિ અસંખ્યાતમો ભાગ માત્ર છે. સાત નરકના પ્રત્યેક આકાશાંતરમાં સંખ્યાતમો ભાગ છે. || શતક ર/૧૦ સંપૂર્ણ ॥ શતક-૩ : ઉદ્દેશક-૧ (૧) દેવોની વૈક્રિય શક્તિઃ– ચમરેન્દ્રવૈક્રિય દ્વારા જંબુદ્રીપ જેટલા ક્ષેત્રને કુમાર કુમારિકાઓથી ઠસોઠસ ભરી શકે છે અને સામર્થ્યની અપેક્ષાએ અસંખ્ય દ્વીપ ભરવાનીક્ષમતા હોય છે. પરંતુ તેવું કરવામાં આવતું નથી. આ પ્રકારે બધાભવનપતિ વ્યંતર જ્યોતિષીના ઇન્દ્રોની વૈક્રિય શક્તિ છે. વિશેષતા એ છે કે પલ્યોપમની સ્થિતિવાળાને સંખ્યાતા દ્વીપ સમુદ્ર ભરવાની ક્ષમતા હોય છે અને સાગરોપમની સ્થિતિવાળાઓને અસંખ્યાતા દ્વીપ સમુદ્ર ભરવાની ક્ષમતા હોય છે. બલીન્દ્ર માટે સાધિક જંબુદ્રીપ કહેવા. વૈમાનિકમાં પહેલા દેવલોકમાં ઇન્દ્રના બે જંબુદ્વીપ, બીજાદેવલોકમાં સાધિક બેજંબુદ્વીપ, ત્રીજાદેવલોકમાં ચાર જંબૂઢીપ, ચોથા દેવલોકમાં સાધિકચારજંબૂદીપ, પાંચમામાં આઠ જંબુદ્રીપ, છઠ્ઠામાં સાધિક આઠ, સાતમામાં ૧૬ જંબુદ્રીપ અને આઠમામાં સાધિક સોળ જંબુદ્રીપ, નવમા-દસમા દેવલોકમાં ઇન્દ્રના ૩૨ જંબુદ્રીપ અનેઅગિયારમા અનેબારમાં દેવલોકમાં ઇન્દ્રના સાધિક ૩ર જંબુદ્રીપ ભરી શકવાનું કહેવું જોઈએ. સામાનિક અને ત્રાયવિંશક દેવોની વૈક્રિય શક્તિ ઇન્દ્રના સમાન જ જાણવી અગ્રમહિષી અને લોકપાલનું સામર્થ્ય સંખ્યાતા દ્વીપ સમુદ્રનું જ કહેવું ભરવાની શક્તિ બે જંબુદ્રીપ પ્રમાણ સમજવી. લોકપાલ બધાં ઇન્દ્રોના ચાર ચાર જ હોય છે. ત્રાયત્રિંસક બધાં ઇન્દ્રોનાં તેત્રીસ તેત્રીસ જ હોય છે. ઃ– સામાનિક દેવ :– ચમરેન્દ્રના–૬૪૦૦૦, બલીન્દ્રના–૬૦૦૦૦, નવનિ– કાયોના–૬૦૦૦, શકેન્દ્રના−૮૪૦૦૦, ઈશાનેન્દ્રના–૮૦૦૦૦, ત્રીજા દેવલોકમાં–૭૨૦૦૦, ચોથામાં ૭૦૦૦૦, પાંચમામાં ૬૦૦૦૦, છઠ્ઠામાં— ૫૦૦૦૦, સાતમામાં-૪૦૦૦૦, આઠમામાં-૩૦૦૦૦, નવમા-દસમામાં-૨૦ હજાર, અગિયારમા-બારમામાં–૧૦૦૦૦, મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ઃ ૫૦ Page #51 -------------------------------------------------------------------------- ________________ અગ્રમહિષી –ચમરેન્દ્રની–૫,બેલીન્દ્રની-૫, નવનિકાયની–-,શકેન્દ્રની-૮, ઈશાનેન્દ્રની–૮. આત્મરક્ષક – સામાનિકથી ચારગણા આત્મરક્ષક હોય છે. (૨) અગ્રમહિષીઓને પણ ૧000 સામાનિકદેવીઓ હોય છે. મહત્તરિકાદેવીઓ અને પરિષદા પણ હોય છે. (૩)ભગવાન દ્વારા પ્રાપ્ત ઉપરોક્ત વિષયના ઉત્તરને બીજાગણધર અગ્નિ-ભૂતિથી સાંભળી ત્રીજા ગણધર વાયુભૂતિને શ્રદ્ધા નહીં થવાથી તેઓ ભગવાનને ફરીથી પૂછીને પછી શ્રદ્ધા કરે છે અને બીજા ગણધરના કથનને સ્વીકાર ન કરવા રૂપ આશાતનાની ક્ષમાયાચના કરે છે. (૪) વ્યંતર અને જ્યોતિષી દેવોમાં લોકપાલ અને ત્રાયટિંશક હોતા નથી. તેમના ચાર હજાર સામાનિક દેવ હોય છે. ચાર-ચાર અગ્રમહિષી હોય છે. (૫) ભગવાન મહાવીર સ્વામીના અંતેવાસી શિષ્ય તિષ્યક અણગાર શક્રેન્દ્રના સામાનિક દેવ બન્યા. તેની ચાર અગ્રમહિષી, ૪ હજાર સામાનિક દેવ છે. વૈક્રિય શક્તિ ઇન્દ્રના સમાન છે. તિષ્યક અણગારે છઠના પારણે છઠ કરતાં ૮ વર્ષ સંયમ પર્યાયનું પાલન કર્યું. એક માસ સુધી તેનો સંથારો ચાલ્યો. (૬) ભગવાન મહાવીર સ્વામીના અંતેવાસી શિષ્ય ગુરુદત્ત પુત્ર અણગાર ઈશાનેન્દ્રના સામાનિક દેવ બન્યા. છ મહિનાની સંયમ પર્યાયમાં અટ્ટમના પારણે અદમની તપસ્યા અને પારણામાં આયંબિલ કર્યો. પંદર દિવસના સંથારામાં કાલ કરી આરાધક થયા. (૭) ઈશાનેન્દ્રનું વર્ણન :- એકવાર રાજગૃહી નગરીમાં ઈશાનેન્દ્ર ભગવાનના દર્શન કરવા આવ્યા અને સૂર્યાભદેવની જેમ પોતાની ઋદ્ધિ અને નાટ્યવિધિ બતાવી ચાલ્યા ગયા. ગૌતમ સ્વામીના પૂછવાથી ભગવાને તેના પૂર્વજન્મનું વર્ણન આ પ્રકારે કર્યું આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં તાપ્રલિપ્તિ નામની નગરીમાં તામલી નામનો મોર્યપુત્ર ગાથાપતિ રહેતા હતા. એકવાર તેને વિચાર આવ્યો કે પૂર્વના પૂણ્યોદયથી બધા સારા સંયોગ પ્રાપ્ત થયા છે. હાલ મારામાં શક્તિ છે ત્યાં સુધી ધર્માચારણ કરી લેવું જોઈએ. તે પ્રમાણે તેણે સ્વજન સંબંધીઓને ભોજન કરાવીને મોટા પુત્રને કુટુંબ ભાર સુપ્રત કરી પ્રાણામા નામની તાપસી પ્રવ્રજ્યા અંગીકાર કરી. છઠના પારણે છઠ તપ કરવાનો અભિગ્રહ કર્યો. પારણામાં પ્રાપ્ત થયેલ ભોજનને તે એકવીસ વખત ધોઈને આહાર કરતા હતા. આતાપના લેતા અને રાજા, રંક, પશુ, પક્ષી, દેવ, માનવ જે કોઈ દેખાય તેને પ્રણામ કરતા. અંતમાં શરીર કૃશ-શુષ્ક થઈ જતાં પાદપોપગમન સંથારો કર્યો. બલીચંચારાજધાનીમાં તે સમયે ઇન્દ્રનો વિરહ(અભાવ) હતો. તેથી ત્યાંના ભગવતી સૂત્રઃ શતક-૩ | | પ૧ Page #52 -------------------------------------------------------------------------- ________________ દેવ-દેવી તેની પાસે પહોંચી પોતાના સ્વામી ઇન્દ્ર બનવા માટે નિયાણું કરવાનું નિવેદન કરવા લાગ્યા. તામલી તાપસે તેના નિવેદન(આગ્રહ) પર કોઈ ધ્યાન ન આપ્યું. તેઓ પોતાના સંથારા(વ્રત)માં લીન રહૃા. તે દેવ-દેવીઓ ચાલ્યા ગયા. આયુષ્ય સમાપ્ત થવાથી 50 હજાર વર્ષની પ્રાણામાં પ્રવ્રજ્યા પૂર્ણ કરી બે મહિનાનો સંથારો પૂર્ણ કરી, તે તામલી તાપસ ઈશાનેન્દ્રદેવ બન્યા છે. બલીચંચા રાજધાનીના દેવોને જ્યારે આ ખબર પડી ત્યારે તેઓ અત્યંત ગુસ્સે થઈ અને ત્યાં મર્યલોકમાં આવીને તેના મૃત શરીરને દોરડાથી બાંધી કરીને મુખમાં ઘૂંકી કરી નગરમાં ફેરવી અને મહા અપમાન કરીને, નિંદા કરી. આ ઘટનાની પોતાનાદેવો દ્વારા ઈશાનેન્દ્રને જાણ થઈ. પ્રચંડ ક્રોધમાંબલીચંચા રાજધાનીને તેજલેશ્યાથી પ્રભાવિત કરી. તેથી તે રાજધાની બળવા લાગી ત્યાંના દેવ-દેવી ગભરાઈભાગ-દોડ કરતાં પરેશાન થઈ ગયા. અંતે તેઓએ ત્યાંરહી હાથ જોડી ઉપર મુખ કરી અનુનય વિનય કરતાં ઈશાનેન્દ્રની ક્ષમા માંગી. ઈશાનેન્દ્ર પોતાની વેશ્યા ખેંચી લીધી. ત્યારથી તે અસુરકુમારદેવ-દેવીઓ ઈશાનેન્દ્રનો આદર સત્કાર અને આજ્ઞા-પાલન કરવા લાગ્યા, દ્વેષ ભાવનો ત્યાગ કર્યો. ઈશાનેન્દ્ર સાધિક બે સાગરોપમની સ્થિતિ પૂર્ણ કરીને મહાવિદેહક્ષેત્રથી મુક્તિ પ્રાપ્ત કરશે. (૮) શક્રેન્દ્રનાવિમાનોથી ઈશાનેન્દ્રનાવિમાનકાંઈક ઊંચાઈ પર છે. અર્થાતુબન્નેની સમતલ ભૂમિ એક હોવા છતાં પણ તેમના ભૂમિક્ષેત્ર કાંઈક ઊંચા છે. જેમ સીધી હથેળીમાં પણ ઊંચી અને સમાન બને અવસ્થા દેખાય છે. (૯) શક્રેન્દ્ર ઈશાનેન્દ્ર આપસ-આપસમાં નાના-મોટા મિત્રની જેમ શિષ્ટાચારમાં રહે છે. શકેન્દ્ર નાના અને ઈશાનેન્દ્ર મોટા. તેઓ સામાસામાં મળી શકે છે, એક બીજાને જોઈ પણ શકે છે, વાર્તાલાપ પણ કરે છે. કોઈ પ્રયોજનને કારણે એક-બીજા પાસે જઈને સંબોધનપૂર્વક વાતચીત પણ કરે છે. ‘દક્ષિણાર્ધલોકાધિપતિ શક્રેન્દ્રદેવેન્દ્રદેવરાજ!” “ઉત્તરલોકાધિપતિ ઈશાનેન્દ્ર દેવેન્દ્રદેવરાજ!' આ તેમના સંબોધન નામ હોય છે. બન્નેનો પરસ્પરમાં ક્યારેક વિવાદ પણ થઈ જાય છે. ત્યારે શકે ત્રીજા દેવલોકના ઇન્દ્ર સનસ્કુમારેન્દ્રને યાદ કરે, મનથી જ બોલાવે, ત્યારે શીઘ્રતાથી તે આવે છે અને તે જે કોઈ પણ નિર્ણય આપે છે તેને બને સ્વીકાર કરી લે છે. (૧૦) સનસ્કુમાર દેવેન્દ્ર ભવી, સમ્યગુદષ્ટિ પરિત્ત સંસારી, સુલભબોધિ, એક ભવાવતારી છે. મહાવિદેહક્ષેત્રમાં જન્મ લઈને સંયમ તપ દ્વારા મુક્તિ પ્રાપ્ત કરશે. હાલ સનસ્કુમારેન્દ્રની સ્થિતિ સાત સાગરોપમની છે. તે સાધુ-સાધ્વી શ્રાવક શ્રાવિકાઓના પરમભક્ત, પરમહિતૈષી છે. પર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત Page #53 -------------------------------------------------------------------------- ________________ - ઉદ્દેશક : ૨ - - (૧) એકવાર ચમરેન્દ્રભગવાન મહાવીર સ્વામીના દર્શન કરવા રાજગૃહીમાં આવ્યા. ઉપદેશ સાંભળી નાટયવિધિનું પ્રદર્શન કરી ચાલ્યા ગયા. (૨) અસુરકુમાર દેવોનું સામર્થ્ય નીચે સાતમી નરક સુધી જવાનું છે. પરન્તુ ત્રીજી નરક સુધી જાય છે. પૂર્વમિત્ર અથવા પૂર્વશત્રુનરકમાં હોય તેને સુખદુઃખદેવા માટે જાય છે. આ કથન ઈન્દ્રની અપેક્ષાએ છે. તિરછા અસંખ્ય દ્વીપ સમુદ્ર સુધી જવાની ક્ષમતા છે. પરંતુ નંદીશ્વરદ્વીપ પર્યન્ત જાય છે. આ ગમન ત્રણ દિશાઓની અપેક્ષાએ છે. દક્ષિણમાં અસંખ્ય દ્વીપ સમુદ્ર તેમનો માર્ગ ક્ષેત્ર જ છે તે દિશામાં તેઓ તીર્થકર જન્મ આદિ પર જેબૂદ્વીપ સુધી જાય છે. ઉપર પ્રથમ દેવલોક સુધી ગયા હતા અને જાય છે. સામર્થ્યબારમાં દેવલોક સુધી છે. પહેલા દેવલોકની સાથે તેમનું ભવ પ્રત્યયિક જાતિ(જન્મ) વેર હોય છે. તે શકેન્દ્રના આત્મ રક્ષક દેવોને ત્રાસ આપતા રહે છે. ત્યાંથી નાના-મોટા સામાન્ય રત્નની ચોરી કરી લઈ જાય છે. જ્યારે શક્રેન્દ્રને ખબર પડે છે ત્યારે તે દેવોને શારીરિક કષ્ટ આપે છે. પહેલા દેવલોકથી દેવીઓને પણ ત્યાં લાવી શકે છે અને ત્યાં લઈ ગયા બાદ તેમની ઇચ્છા થવાથી તેમની સાથે પરિચારણા પણ કરી શકે છે. પરંતુ બલાત્કાર કરી શકતા નથી. ત્યાં પ્રથમ દેવલોકમાં તેમની સાથે પરિચારણા કરી શકતા નથી. (૩) અસુર કુમારદેવ પ્રથમદેવલોકમાં ઉપદ્રવ કરવા જાય છે તે પણ લોક આશ્ચર્ય ભૂત એટલે લોકમાં એક ન થવા જોગ ઘટના(મોટું આશ્ચર્ય) કહેવાય છે. અસુરેન્દ્ર અરિહંત અથવા અરિહંત ભગવાનના શ્રમણની નિશ્રા આલંબન લઈને જ જઈ શકે છે અને બધા દેવ જતા નથી. કોઈક મહદ્ધિક દેવ જ કયારેક જાય છે. (૪) વર્તમાનમાં જે ચમરેન્દ્રઅસુરેન્દ્ર છે તે ભગવાન મહાવીરની નિશ્રા લઈને એક વખત પહેલા દેવલોકમાં શક્રેન્દ્રની પાસે ગયા છે. (૫) ચમરેન્દ્રનો પૂર્વભવ આદિ – બેભેલ નામના સન્નિવેશમાં પૂરણ નામના ગાથાપતિ રહેતા હતા. તે ઋદ્ધિ સમ્પન્ન શેઠ હતા. તામલીની જેમ તેને પણ ધર્મારાધનના વિચાર આવ્યા. તે પ્રમાણે તેણે દાનામા નામની તાપસી પ્રવ્રજ્યા પોતાની મેળે અંગીકાર કરી.છઠ-છઠની નિરંતર તપસ્યા અને આતાપના કરવા લાગ્યા. ભિક્ષાના માટે કાષ્ટ પાત્રના ચાર ખંડ બનાવી રાખ્યા હતા. તેમાંથી ત્રણ ખંડમાં જે ભિક્ષા આવતી તે દાન કરી દેતા અને એક ખંડ પોતાના માટે રાખતા હતા. તેમાં રહેલી ભિક્ષાથી તે પારણા કરતા હતા. ચાર ખંડવાળા ચૌમુખી કાષ્ટ પાત્રના એક ખંડની ભિક્ષા પથિકોને, બીજા ભગવતી સૂત્ર: શતક-૩ પ૩ Page #54 -------------------------------------------------------------------------- ________________ ખંડની ભિક્ષા કૂતરા આદિપશુ પક્ષીઓને, ત્રીજા ખંડની ભિક્ષા મચ્છ, કચ્છ, જલજસ્તુઓને તે તાપસ આપી દેતા હતા. વર્ષો સુધી આ પ્રકારનું તપ કરતાં તેમનું શરીર કુશ-શુષ્ક જેવું થઈ ગયું. સન્નિવેષની બહાર આગ્નેયકોણમાં (દક્ષિણપૂર્વમાં) જઈને અધુનિવર્તન(૧૦વાસ પ્રમાણ) ક્ષેત્ર સાફ કરી અને પાદપોપગમન સંથારો સ્વીકાર કર્યો. - આ પ્રકારે ૧૨ વર્ષની તાપસ પર્યાય અને એક માસના સંથારાનું પૂર્ણપાલન કરીને તે ચમરેન્દ્ર દેવેન્દ્ર થયા. ત્યાં ઉત્પન્ન થતાં જ સ્વાભાવિક અવધિજ્ઞાનનો ઉપયોગ લાગવાથી પોતાના માથા ઉપર ઊંચે પ્રથમદેવલોકમાં શક્રસિંહાસન પર શક્રેન્દ્રને દેખતાં તેને ઘણું જ ખરાબ લાગ્યું. પોતાનાં સામાનિક દેવોને બોલાવીને પૂછયું– આ કોણ છે? તેમણે મહર્તિક શક્રેન્દ્રનો પરિચય આપ્યો. પરિચય સાંભળી તેના ઇષ્પષથી ક્રોધની પ્રચંડતા વધી ગઈ અને પોતે ત્યાં જઈ, શક્રને અપમાનિત કરી, તેની શોભાને નષ્ટ કરવા માટે તૈયાર થયો. અવધિજ્ઞાનથી કોઈ મહાત્માને શરણ માટે દેખવા લાગ્યો. તેણે ભગવાન મહાવીર સ્વામીને જોયા. તે સમયે ભગવાન છદ્મસ્થ કાળમાં સંસમારપુર નગરના અશોક વનખંડ નામના બગીચામાંઅશોકવૃક્ષની નીચે પૃથ્વીશિલાપટ્ટપરઅઠ્ઠમતપની તપસ્યાથી એક રાત્રિની ૧રમી ભિક્ષુ પડિમા ગ્રહણ કરી ધ્યાનમાં લીન હતા. ચમરેન્દ્ર ભગવાનનું શરણ લઈને જવાનો નિશ્ચય કર્યો. પોતાના શાસ્ત્રાગારમાંથી પરિધ નામનું શસ્ત્ર લઈને એકલો જ પોતાના ઉત્પાત પર્વત પર જઈને, વિકુવણા કરીને ભગવાનની સમીપ આવ્યોવંદના,નમસ્કાર કર્યાઅને હેભગવાના આપનું શરણ હો” હું ઈન્દ્રની આશાતના કરવા તેની શોભા ભ્રષ્ટ કરવા ઇચ્છું છું. એમ કહીને ત્યાંથી દૂર જઈને વિકરાળ ભયાનક એક લાખયોજનનો રાક્ષસી રૂપની વિદુર્વણા કરી અને ઉછળતી-કૂદતો, સિંહનાદ કરતો, ગર્જના કરતો, જ્યોતિષી વિમાનોને દૂર હટાવતો. તિર્થાલોકથી બહાર નીકળ્યો. પછી ઊંચાલોકમાં અસંખ્ય યોજન ક્ષેત્ર પાર કરીને પ્રથમ દેવલોકની સુધર્મા સભાની પાસે પહોંચી ગયો. એક પગપાવરવેદિકામાં (પાળીમાં) અને એક પગ સુધર્માસભામાં રાખી પરિધરનથી ઇન્દ્રકીલને પ્રતાડિત કરતાં (મારતા) શકેન્દ્રને અપશબ્દોથી સંબોધિત કરીને કહેવા લાગ્યોકે–આજે હું તને મારીશ અને તમારી અપ્સરાઓને મારા વશમાં કરી લઈશ. શક્રેન્દ્રને અમનોજ્ઞ ન સાંભળી શકાય એવા કઠોર શબ્દો સાંભળીને ગુસ્સો આવ્યો અને તે બોલ્યો-હે અસુરરાજ ! આજે તારું શુભ નથી,ખેર નથી, સુખ નથી, આમ કહીને સિંહાસન પર બેઠા-બેઠા જ પોતાનું વજ(શસ્ત્ર) ઉઠાવી અને હજારો અગ્નિ જ્વાલાઓને છોડતો. જાકલ્યમાન, અગ્નિથી પણ અતિ અધિક તાપતેજવાળા, મહાભયાવહ, ભયંકર એવા તે વજને ચમરેન્દ્રના વધને માટે ફેક્યું. તે વજને સામે આવતું જોઈને જ ચમરેન્દ્ર ગભરાઈ ગયો અને ઊંધું માથું | પ૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત| ૪ Page #55 -------------------------------------------------------------------------- ________________ કિરીને(નીચે માથું ઉપર પગ કરીને) તીવ્ર ગતિથી દોડી અને ભગવાનના બે પગની વચ્ચે ભરાઈ ગયો. શક્રેન્દ્ર ઉપયોગ લગાવીને જાણ્યું કે- તે ચમરેન્દ્ર ભગવાન મહાવીરનું શરણ લઈને આવ્યો છે. આ જાણી શક્રેન્દ્રને બહુ અફસોસ થયો કે “અરે અકૃત્ય થઈ ગયું અને તરત પોતાના શસ્ત્રને પકડવા માટે તેની પાછળ ચાલી નીકળ્યા. ભગવાનના માથાથી ચાર અંગુલી દૂર રહેતાં જ તે શસ્ત્રને શક્રેન્ડે પકડી લીધું અને ભગવાનને હકીકત કહીને ક્ષમા માંગી. ત્યારબાદ દૂર જઈને ભૂમિઆસ્ફાલન કરી ચમરેન્દ્રને સંબોધન કરીને કહ્યુંહે ચમર! આજે હું તને છોડું છું. જા, આજથી તું મુક્ત છે. શ્રમણ મહાવીરના પ્રતાપથી છોડું છું; મારાથી તું નિર્ભય છે, એમ કહીને શક્રેન્દ્ર પોતાનાં સ્થાને ચાલ્યા ગયા. ચમરેન્દ્ર પણ ત્યાંથી નિકળી ભગવાનને વંદન કરી પોતાના સ્થાને ગયો. પોતાના દેવોને સંપૂર્ણ હકીકત કહી સંભળાવી અને ફરી મહાન ઋદ્ધિની સાથે ભગવાનનાદર્શન કરવા માટે આવ્યો. વંદના નમસ્કાર કરી કૃતજ્ઞતા પ્રગટ કરી ક્ષમા માંગી અને વારંવાર કીર્તન કરતાં નાટક બતાવીને ચાલ્યો ગયો. ચમરેન્દ્ર ત્યાં એક સાગરોપમની સ્થિતિ પૂર્ણ થતાં મહાવિદેહ ક્ષેત્રથી મુક્તિ પ્રાપ્ત કરશે. વિશેષ જ્ઞાતવ્ય :- ઇન્દ્રાદિ મહદ્ધિક દેવોનો જન્માભિષેક વિધિ સહિત કરવામાં ઉજવવામાં આવે છે, જે સૂર્યાભ દેવના વર્ણનમાં રાજપ્રશ્રીય સૂત્રમાં કહેવામાં આવેલ છે. પરંતુ અમરેન્દ્રઅસુરરાજનો જન્માભિષેક યથાસમયે થઈન શકયો.દેવ દૂષ્ય વસ્ત્ર ઢાંકેલી શય્યામાં જન્મ લેતાં જ દેવદૂષ્ય વસ્ત્ર હટાવી, ઉઠતાં જ તે પરિધ શસ્ત્ર લઈને એકલાજ ચાલ્યા ગયા હતા. પછી ક્યારે જન્માભિષેક થયો તે વર્ણન શાસ્ત્રમાં નથી. (૯) નીચી દિશામાં ચમરેન્દ્રની ગતિ તેજ હોય છે, તેનાથી શક્રેન્દ્રની મંદ હોય છે અને તેનાથી શક્રેન્દ્રના શસ્ત્રવજની ગતિ મંદ હોય છે. આ કારણે વજચમરેન્દ્રને માર્ગમાં ન લાગતાં અને ભગવાનને વજ લાગતાં પહેલાં જ શક્રેન્દ્ર ત્યાં પહોંચી ગયા તેમજ આ કારણે જ શક્રેન્દ્ર ચમરેન્દ્રને માર્ગમાં પકડી ન શક્યો. ચમરેન્દ્રને જેટલો નીચે આવવામાં એક સમય લાગે, તેટલો આવવામાં શકેન્દ્રને બે સમય અને વજને ત્રણ સમય લાગે. ઉપર જવાની અપેક્ષાએ શક્રેન્દ્રને એકસમય, વજને બે સમય અને ચમરેન્દ્રને ત્રણ સમય લાગે છે. પોતાની અપેક્ષાએ અમરેન્દ્ર અને શકેન્દ્રની તિછલોકમાં મધ્યમગતિ હોય છે. ઉપર, નીચે જઘન્ય ઉત્કૃષ્ટ ગતિ હોય છે. (૭) એકબીજાની શક્તિ સામર્થ્યને જોવા, જાણવા કેઅજમાવવા માટે અનંતકાલથી કયારેક ચમરેન્દ્ર ઉપર કેન્દ્રની પાસે જાય છે. છૂપી રીતે (ચોરીથી) જવાવાળા દેવ કયારેક-કયારેક જતા હશે. તેની ગણના અચ્છેરામાં થતી નથી અને અહીં પણ કહેવામાં આવ્યું નથી. ભગવતી સૂત્રઃ શતક-૩ પપ Page #56 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક : ૩ (૧) ક્રિયા પહેલા હોય છે. તનિમિત્તક(તે નિમિત્તની) વેદના પછી હોય છે. (૨) શ્રમણ નિર્ઝન્યોને પણ પ્રમાદ અને યોગ નિમિત્તક ક્રિયાઓ હોય છે. (૩) જીવ જ્યાં સુધી હરે ફરે છે, સ્પંદન આદિ ક્રિયા કરે છે, અન્યાન્ય ભાવોમાં પરિણમન કરે છે, ત્યાં સુધી મુક્ત થતો નથી. કેમ કે તે ક્રિયાઓ જ્યાં સુધી છે ત્યાં સુધી આશ્રવ છે, બંધ છે. જ્યારે સમાપ્ત થઈ જાય, ત્યારે અક્રિય બનેલતે જીવ મુક્ત થઈ શકે છે. અગ્નિથી બળતાં ઘાસની જેમ અને ગરમ તવા પર નાશ થયેલા પાણીના ટીપાની જેમ તેના સંચિત કર્મનાશ થઈ જાય છે. જે પ્રકારે કાણાંવાળી નાવ પાણીમાં ડૂબેલી રહે છે. તે છિદ્રોને બંધ કરી દેવામાં આવે તો અને પાણી નાવમાંથી બહાર કાઢી નાખવામાં આવે તેમ-તેમ નાવ ઉપર આવે છે અને સંપૂર્ણ પાણી નીકળી જતાં નાવ પાણીથી પૂર્ણ ઉપર આવી જાય છે. તેવી જ રીતે ક્રિયા અને કર્મથી રહિત બનેલજીવ પણ ઉર્ધ્વસિદ્ધઅવસ્થામાં પહોંચી જાય છે. સમિતિ ગુપ્તિવાળા શ્રમણ ઉપયોગપૂર્વક સંયમજીવનની આરાધના કરતાં ક્રમશઃ અક્રિય બની જાય છે. (૪) આ ઉદ્દેશકમાં મંડિત પુત્ર અણગાર(ગણધર)ના પ્રશ્નોનો સંગ્રહ છે. (૫) પ્રમત્ત સંયત એકજીવનો કાલ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ દેશોનકોડ પૂર્વહોય છે. અનેક જીવોની અપેક્ષાએ તે જીવ સદાકાલ શાશ્વત છે. અપ્રમત્ત સયત એક જીવનો કાલ જઘન્ય અંતર્મુહૂર્તઉત્કૃષ્ટદેશોન ક્રોડપૂર્વ અનેક જીવની અપેક્ષાએ આઠ ગુણસ્થાનો(૭ થી ૧૪) ની અપેક્ષાએ અને તેમાં ગુણસ્થાનની મુખ્યતાએ શાશ્વત છે. સંયમ પ્રાપ્તિના પ્રારંભમાં અપ્રમત્ત સંયમ જ પ્રાપ્ત હોય છે. તેથી તેનો જઘન્ય કાળ પણ એક સમય ન થતાં અંતર્મુહૂર્ત જ હોય છે. (૬) લવણસમુદ્રના પાણીના ઘટવા-વધવાસંબંધી વર્ણનજીવાભિગમસૂત્ર (સારાંશ ખંડ-૬) માં છે. ઉદ્દેશકઃ ૪-૫ (૧) ભાવિતાત્મા અણગારઃ- દેવ દ્વારા કરેલ બે અથવા બે થી અધિક રૂપને અથવા વૃક્ષના બીજ ફળ આદિબે પદાર્થમાંથી એકને અથવા બીજા ને જોઈ શકે છે અથવાબન્નેને પણ જોઈશકે, આરીતે ચાર ભાંગાબની જાય છે. તેઓના અવધિજ્ઞાન, મતિજ્ઞાન, આદિની વિચિત્રતાથી આ પ્રકારે સંભવ હોય છે. (૨) વાયુકાય:- કેવલ એકતરફની પતાકાનુંરૂપ જવૈક્રિયથી બની શકે છે. અન્ય રૂપ બનાવતા નથી અનેક યોજનો સુધી જઈ શકે છે. તે પોતાની ઋદ્ધિથી જાય છે. પs મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત' Page #57 -------------------------------------------------------------------------- ________________ બીજાની ઋદ્ધિથી નહિ. તે વૈક્રિયના રૂપો પડી ગયેલી કે ઉઠેલી (ઊભી રહેલી) ધ્વજાની જેમ પણ હોય શકે છે. (૩) બાદલઃ- સ્ત્રી, પુરુષ, વાહન આદિ વિવિધ રૂપોમાં પરિણમન થઈને બીજાના પ્રયોગથી અનેક યોજનો જઈ શકે છે. આડા-અવળા કયાંય પણ જઈ શકે છે. (૪) ઉત્પન્ન થવા અને મરવા આદિમાં જે વેશ્યાનું કથન છે તે પણ લેશ્યા દ્રવ્યોને લઈને જ કથન છે. (૫) ભાવિતાત્માઅણગાર પણવિવિધ રૂપબનાવી શકે છે–ગૃહસ્થનું, સન્યાસીનું, પશુ-પક્ષીનું અને અન્ય પણ રૂપ બનાવી શકે છે. તેમજ દૂર પણ જઈ શકે છે. તેવા અનેક રૂપ બનાવી શકે છે. ક્ષમતા એક જંબુદ્વીપ ભરવાની હોય છે પરંતુ કરતા નથી. (૬) પ્રમાદી અણગાર વિદુર્વણા કરે છે. વિફર્વણા કરવાવાળાને આગમ શબ્દોમાં માયી કહેવાય છે. અમાથી વિમુર્વણા નથી કરતા. વિદુર્વણા કરીને આલોચના પ્રાયશ્ચિત્ત કરનારા પણ ફરી અમાથી કહેવાય છે. આલોચના પ્રાયશ્ચિત્ત નહીં કરનારા માથી જ કહેવાય છે અને વિરાધક હોય છે. ખૂબ ખાવું, ખૂબ કાઢવું, ખૂબ પરિણમન કરી શરીરને પુષ્ટ કરવું આ બધાં માયી પ્રમાદીના કર્તવ્ય છે. જેથી વિદુર્વણા આદિ પ્રમાદ પ્રવૃત્તિઓ પણ તે માયી જ કરે છે. અમાથી અલ્પરુક્ષ ખાઈને કેવલ શરીરનિર્વાહ ત્થા સંયમ પાલન કરે છે. તેનું શરીર પણ અપુષ્ટ હોય છે. વિક્રિયા આદિ તેને નથી હોતી. (૭) બહારના પુદ્ગલ લઈને જવિમુર્વણા કરીને રૂપ બનાવી શકાય છે. બહારનાં પુદ્ગલ લીધા વિના વૈક્રિય રૂપ કોઈ પણ બનાવી શકતું નથી; ભલે તે દેવ હોય અથવા શ્રમણ. (૮) વિકર્વિત રૂપ “રૂપ જ કહેવાશે. મૂળ વ્યક્તિ જે છે તે જ કહેવાશે એટલે કે અશ્વનુંરૂપ કરનાર અણગાર અશ્વ નથી, અણગાર છે. (૯) જે અણગાર વિક્ર્વણા કરીને આલોચના પ્રાયશ્ચિત્ત નથી કરતા તે આભિયોગિકદેવ થાય છે. જે આલોચના પ્રાયશ્ચિત્ત કરી લે છે તે આભિયોગિકસિવાયદેવ થાય છે. તે આરાધક હોય છે. ઉદ્દેશક : ૬ (૧) જેમિથ્યાદષ્ટિ જીવવૈક્રિય સમ્પન્ન અને અવધિ સમ્પન્ન (વિભંગ જ્ઞાનવાળા) છે, તે ઈચ્છિત વૈક્રિય કરી શકે છે. અને વિભંગથી જાણી પણ શકે છે. પરંતુ અયથાર્થ જાણે છે; ઉલટું-સુલટું જાણે છે. વૈક્રિય કરેલાને “આ સ્વાભાવિક છે.” એવું જાણે છે, સ્વાભાવિકને વૈક્રિય કરેલ જાણે છે. જે જુએ છે તે ન જાણતાં તેને બીજો જાણી માની લે છે. જેમ કે–“રાજગૃહી જુએ અને વારાણસી છે એવું માનીને નૂતન નગરવિકૃર્વિત કરે અને જાણે કે આ પણ કોઈ વાસ્તવિકનગર દેખાઈ રહ્યું છે મારું બનાવેલું દેખાતું ભગવતી સૂત્ર: શતક-૩ પ૭ | - Page #58 -------------------------------------------------------------------------- ________________ નથી. જ્યારે સમ્યગ્દષ્ટિ ઉપર કહેલ બધી સ્થિતિઓને યથાર્થરૂપમાં જાણે, દેખે અને સમજે છે. તેને એવો ખોટો ભ્રમ થતો નથી. ઉદ્દેશક : ૭ લોકપાલ : શક્રેન્દ્રના ચાર લોકપાલ છે. – ૧. સોમ, ૨. યમ, ૩. વરુણ, ૪. વૈશ્રમણ, ચારેયના ચાર વિમાન છે.- ૧. સંધ્યાપ્રભ, ૨. વરશિષ્ટ, ૩. સ્વયંજવલ, ૪. વલ્ય, આ ચારે વિમાન શક્રેન્દ્રના સૌધર્માવલંસકવિમાનથી અસંખ્ય યોજન દૂર ક્રમશઃ ૧. પૂર્વ, ૨. દક્ષિણ, ૩. પશ્ચિમ, ૪. ઉત્તરમાં છે. સાડા બાર લાખ યોજનવિસ્તારવાળા આ વિમાન છે. વિમાનનું વર્ણન સૌધર્માવલંસક વિમાનની જેમ છે. તેની રાજધાની તેના વિમાનની સીધમાં(સમાંતરે) નીચે તિછલોકમાં છે. જે જંબુદ્વીપ પ્રમાણ છે. કોટ વગેરે શક્રેન્દ્રની રાજધાનીથી અર્ધા છે. ઉપકારિકાલયન (રાજભવન) સોળ હજાર યોજન વિસ્તારમાં છે. તેમાં ચાર પ્રાસાદોની હારમાળા છે. શેષ વર્ણન નથી અર્થાત્ ઉપપાત સભા આદિત્યાંનથી.વૈમાનિકદેવપોતાના દેવલોકમાંજ ઉત્પન્ન થાય છે. સોમ લોકપાલ:- પોતાના વિમાન વાસી દેવ અને વિધુતકુમાર, અગ્નિકુમાર, વાયુકુમાર જાતિના ભવનપતિ દેવ દેવી, ચન્દ્ર સૂર્ય આદિ સર્વ જ્યોતિષી દેવ-દેવી સોમ લોકપાલને આધીન હોય છે. મેરુ પર્વતથી દક્ષિણ વિભાગમાં ગ્રહોની અનેક પ્રકારની સ્થિતિઓ અભ્ર વિકાર, ગર્જના, વિજળી, ઉલ્કાપાત, ગંધર્વનગર, સંધ્યા, દિગ્દાહ, યક્ષોદીપ્ત, ધૂઅર(ધુમ્મસ), મહિકા, રજ ઉઘાત, ચન્દ્રગ્રહણ, સૂર્યગ્રહણ, જલકુંડાદિ, પ્રતિચન્દ્ર-સૂર્ય, ઇન્દ્રધનુષ, તમામ પ્રકારની હવા, ગ્રામદાહ, આદિ પ્રાણક્ષય, ધનક્ષય, કુલક્ષય આદિ સોમ લોકપાલની જાણકારીમાં હોય છે. અંગારક(મંગલ), વિકોલિક, લોહિતાક્ષ, શનિશ્ચર,ચન્દ્ર, સૂર્ય, શુક્ર, બુધ, બૃહસ્પતિ, રાહુ આવસોમલોકપાલના પુત્ર સ્થાનીય માનવામાં આવ્યા છે. સોમ લોકપાલની સ્થિતિ ૧૩-પલ્યોપમની છે. અને પુત્ર સ્થાનીય દેવોની એકપલ્યોપમની સ્થિતિ છે. યમ લોકપાલ – પોતાના વિમાન વાસી દેવ, પ્રેતકાયિક વ્યંતરદેવ, અસુરકુમાર જાતિના ભવનપતિના દેવ-દેવી, પરમાધામી દેવ, કન્દર્ષિક, આભિયોગિક દેવ, યમ લોકપાલની આધીનતામાં હોય છે. મેરુથી દક્ષિણવિભાગમાં નાના-મોટા થવાવાળા કંકાસ, યુદ્ધ, સંગ્રામવિવિધ રોગ, યક્ષ ભૂત આદિના ઉપદ્રવ, મહામારી આદિ અને તેનાથી થનારા કુલક્ષય, ગ્રામક્ષય, ધનક્ષય આદિયમ લોકપાલની જાણકારીથી થાય છે. પ૮ |મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત Page #59 -------------------------------------------------------------------------- ________________ પંદર પરમાધામી દેવ તેના પુત્ર સ્થાનીય માનવામાં આવ્યા છે અને યમ લોકપાલની સ્થિતિ સોમ લોકપાલની સમાન છે. વરુણ લોકપાલઃ- પોતાના વિમાનવાસી દેવ, નાગકુમાર ઉદધિકુમાર, સનિતકુમાર જાતિના દેવ-દેવી, વરુણ લોકપાલને આધીન હોય છે. મેથી દક્ષિણમાં અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, સુવૃષ્ટિ, કુવૃષ્ટિ, ઝરણા, તળાવ આદિ અને તેનાથી થનાર જનક્ષય, ધનક્ષય આદિ વરુણ લોકપાલની જાણકારીમાં હોય છે. કર્કોટક, કર્દમક, અંજન, શંખ, પાલક, પુન્ડ, પલાશ, મોદ, જય, દધિમુખઅચંપલ, કાતરિકઆતેના પુત્ર સ્થાનીયદેવમાનવામાં આવ્યા છે. વરુણ લોકપાલની સ્થિતિ દેશોન(કંઈક ઓછી) બે પલ્યોપમની છે, તેના પુત્ર સ્થાનીય દેવોની એક પલ્યોપમની સ્થિતિ છે. વૈશ્રમણ લોકપાલઃ–પોતાનાં વિમાનવાસીદેવ, સુવર્ણકુમાર, દ્વીપકુમાર, દિશાકુમાર, જાતિના દેવ-દેવી, વાણવ્યંતર દેવ-દેવી આદિ આ વૈશ્રમણ લોકપાલને આધીન હોય છે. મેરુથી દક્ષિણમાં સોનું ચાંદી આદિ અનેક પ્રકારની ખાણો, દાટેલા-રાખેલા ધન,માલિક રહિતધન, ધનવૃષ્ટિ સોમૈયાઆદિનીવૃષ્ટિપુષ્પાદિનીવૃષ્ટિ. ગંધમાલા ચૂર્ણ આદિ સુગંધી પદાર્થની વૃષ્ટિ, વસ્ત્ર, ભોજન(પાત્ર) અને ક્ષીર સુકાળ-દુષ્કાળ, સુભિક્ષ-ર્ભિક્ષ, સસ્તાઈ(મોંધવારી) અને સ્મશાન, પર્વત, ગુફા, ભવન આદિમાં રાખેલ ધન, મણિ રત્ન ઈત્યાદિ આ વૈશ્રમણ લોકપાલની જાણકારીમાં હોય છે. પૂર્ણભદ્ર, મણિભદ્ર, શાલીભદ્ર, સુમનભદ્ર, ચક્ર, રક્ષ, પૂર્ણરક્ષ, સદ્વાન, સર્વજશ, સર્વકામ, સમૃદ્ધિ, અમોધ અસંગ, આ તેમનાં પુત્ર સ્થાનીયદેવ માનવામાં આવ્યા છે. વૈશ્રમણ લોકપાલની સ્થિતિ બે પલ્યોપમની હોય છે. તેના પુત્ર સ્થાનીય દેવોની સ્થિતિ એક પલ્યોપમની હોય છે. ઉદ્દેશક : ૮ - -- અધિપતિ દેવ - અસુરકુમાર આદિ ૧૦ ભવનપતિમાં અને વૈમાનિકનાં ૧૦ સ્થાનોમાં પાંચ-પાંચ અધિપતિ દેવ છે. અર્થાત્ ભવનપતિમાં દક્ષિણ અને ઉત્તરના બે-ઈન્દ્ર અને તેના ચાર-ચાર લોકપાલ એમ ૧૦-૧૦ અધિપતિ દેવ છે. વૈમાનિકમાં દસ ઈન્દ્રોનાંદસસ્થાન છે. તેમાં એકઈન્દ્રઅને ચારલોકપાલ એમ પાંચ-પાંચ અધિપતિ દેવ છે. લોકપાલોના નામ વૈમાનિકમાં એક સરખા છે– સોમ, યમ, વરુણ અને વૈશ્રમણ, અસુરકુમાર આદિ દસેના લોકપાલોનાં નામ અલગ અલગ છે. પરંતુ ઉત્તર દક્ષિણમાં નામ સરખા છે– ભગવતી સૂત્રઃ શતક-૩ પ૯ Page #60 -------------------------------------------------------------------------- ________________ અસુરકુમારના લોકપાલ– સોમ, યમ, વરુણ, વૈશ્રમણ. નાગકુમારના— કાલપાલ, કોલપાલ, શૈલપાલ, શંખપાલ. સુવર્ણકુમારના– ચિત્ર, વિચિત્ર, ચિત્રપક્ષ, વિચિત્રપક્ષ. વિદ્યુતકુમારના– પ્રભ, સુપ્રભ, પ્રભકાંત, સુપ્રભકાંત. અગ્નિકુમારના– તેજસ, તેજસિંહ, તેજકાંત, તેજપ્રભ. દ્વીપકુમારના– રૂપ, રૂપાંશ, રૂપકાંત, અને રૂપપ્રભ. ઉદધિકુમારના– જલ, જલરુ, જલકાય, જલપ્રભ. દિશાકુમારના– ત્વરિત ગતિ, ક્ષિપ્રગતિ, સિંહગતિ, સિંહવિક્રમગતિ. પવનકુમારના— કાલ, મહાકાલ, અંજન, અરિષ્ટ. સ્તનિતકુમારનાં – આવર્ત, વ્યાવર્ત નંદિકાવર્ત, મહાનંદિકાવર્ત. પિશાચ ભૂત આદિ વ્યંતર દેવોના ઉત્તર અને દક્ષિણવર્તી બે-બે ઈન્દ્ર જ અધિપતિ દેવ હોય છે. જ્યોતિષીમાં બધા દ્વીપ સમુદ્રોના જ્યોતિષિઓના ચન્દ્ર અને સૂર્ય આ બે-બે અધિપતિ દેવ હોય છે. દરેક ચન્દ્ર સૂર્યના પોતાના પરિવાર સ્વતંત્ર હોય છે. વ્યંતર જ્યોતિષીમાં લોકપાલ હોતા નથી. ઉદ્દેશક : ૯-૧૦ (૧) જીવાભિગમ સૂત્રની ત્રીજી પ્રતિપત્તિના ત્રીજા જ્યોતિષી ઉદ્દેશકનું પૂરું વર્ણન અહીં જાણવું. (૨) બધા ઇન્દ્રોની બાહ્યઆપ્યંતર પરિષદનું વર્ણન પણ જીવાભિગમ સૂત્રની ત્રીજી પ્રતિપત્તિ અનુસાર અહીં પણ જાણવું. || શતક ૩/૧૦ સંપૂર્ણ ॥ શતક ૪: ઉદ્દેશક - ૧ થી ૮ શક્રેન્દ્રની જેમ ઈશાનેન્દ્રના ચાર લોકપાલ છે. તેના ત્રીજા ચોથા લોકપાલના ક્રમમાં ફેરફાર છે. આ લોકપાલોનાં વિમાન ઈશાનાવતંસક વિમાનથી અસંખ્ય યોજન દૂર ક્રમશઃ પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તરમાં છે. વિમાન, રાજધાની, આધીન દેવ, કાર્યક્ષેત્ર, પુત્ર સ્થાનીય દેવ આદિ વર્ણન શક્રેન્દ્રના વર્ણન સમાન છે. શક્રેન્દ્રનું વર્ણન મેરુની દક્ષિણ દિશાની અપેક્ષા રાખે છે. ઈશાનેન્દ્રનું વર્ણન મેરુની ઉત્તર દિશાવર્તી બધા વિષયોની અપેક્ષા રાખે છે; આ વિશેષતા સમજવી અર્થાત્ ઉત્તર દક્ષિણ ક્ષેત્રના ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી બધા જ દેવ બરાબર બે ભાગમાં વિભાજિત છે. અહીં ચાર ઉદ્દેશકમાં ચાર લોકપાલનું વર્ણન છે અને ચાર ઉદ્દેશકમાં તેમની રાજધાનીનું વર્ણન છે. GO મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત Page #61 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક : ૯-૧૦ (૧) પ્રજ્ઞાપના સૂત્રનું સતરમું લેશ્યાપદ છે. તેના ત્રીજા અને ચોથા ઉદ્દેશકનું વર્ણન અહીં જાણવું. || શતક ૪/૧૦ સંપૂર્ણ ॥ શતક-૫ ઃ ઉદ્દેશક-૧ ૧. જંબુદ્રીપમાં સૂર્ય ઈશાન ખુણામાં ઉદય થઈને અગ્નિખુણામાં અસ્ત થાય છે. ૨. અગ્નિખુણામાં ઉદય થઈને નૈઋત્યખુણામાં અસ્ત થાય છે. ૩. નૈઋત્યખુણામાં ઉદય થઈને વાયવ્યખુણામાં અસ્ત થાય છે. ૪. વાયવ્યખુણામાં ઉદય થઈને ઈશાનખુણામાં અસ્ત થાય છે. જયાં સૂર્ય પહેલાનાં ક્ષેત્રની અપેક્ષાએ અસ્ત થાય છે, ત્યાં આગળનાં ક્ષેત્રની અપેક્ષાએ ઉદય થાય છે. ચારે ય ખુણામાં કુલ મળીને એક સૂર્ય પહેલાનાં ક્ષેત્રોની અપેક્ષાએ ચાર વાર અસ્ત થાય છે અને આગળના ક્ષેત્રોની અપેક્ષાએ તે ચારે ખુણામાં કુલ મળીને ચાર વાર ઉદય થાય છે. આ પહેલાં પછીનાં ક્ષેત્રોની અપેક્ષાએ ઉદય અસ્ત કહેવાય છે. પરંતુ હકીકતમાં સૂર્ય તો હમેશાં ઉદય પામેલો જ હોય છે. (૨) જ્યારે જંબુદ્રીપનાં પૂર્વ-પશ્ચિમ ભાગમાં દિવસ હોય છે, ત્યારે ઉત્તર-દક્ષિણ ભાગમાં રાત્રિ હોય છે અને જ્યારે ઉત્તર-દક્ષિણ દિશામાં દિવસ હોય છે ત્યારે પૂર્વ-પશ્ચિમ દિશામાં રાત્રિ હોય છે. જ્યારે એક ભાગમાં અઢાર મુહૂર્તનો દિવસ અને ૧૨ મુહૂર્તની રાત્રિ હોય છે. ત્યારે અન્ય ભાગોમાં રાત્રિ દિવસ એટલા જ હોય છે. રાત્રિ અને દિવસનાં પરિમાણનો યોગ ૩૦ મુહૂર્ત હોય છે. જ્યારે-જ્યારે અઢાર મુહૂર્ત દિવસનો સમય ઘટે છે, ત્યારે ત્યારે ૧૨ મુહૂર્ત રાત્રિના સમયમાં વૃદ્ધિ થાય છે. અર્થાત્ જ્યારે ૧૭ મુહૂર્તનો દિવસ હોય ત્યારે ૧૩ મુહૂર્તની રાત્રિ હોય છે. જ્યારે ૧૬ મુહૂર્તનો દિવસ હોય ત્યારે ૧૪ મુહૂર્તની રાત્રિ હોય છે. અંતમાં જ્યારે ૧૨ મુહૂર્તનો દિવસ હોય ત્યારે ૧૮ મુહૂર્તની રાત્રિ હોય છે. ઉત્તર-દક્ષિણ વિભાગમાં દિવસ અથવા રાત સાથે-સાથે હોય છેઅને પૂર્વ-પશ્ચિમવિભાગમાંદિવસ-રાત સાથે હોય છે. બેવિભાગોમાં દિવસ અને બેવિભાગોમાં રાત્રિ એવો ક્રમ ચાલતો રહે છે. એક સૂર્ય દ્વારા એક મંડલનું ભ્રમણ પૂર્ણ કરવામાં ચારે વિભાગોમાં એક-એક વાર સૂર્યોદય અને સૂર્યાસ્ત થાય છે. (૩) પૂર્વ-પશ્ચિમ વિભાગમાં જ્યારે વર્ષનો પ્રારંભ(પ્રથમ સમય) થાય છે. તેના અનંતર સમયમાં ઉત્તર-દક્ષિણ વિભાગમાં વર્ષનો પ્રારંભ(પ્રથમ સમય) થાય છે. પૂર્વ-પશ્ચિમમાં સાથે જ થાય છે. અર્થાત્ પૂર્વ-પશ્ચિમ વિભાગનાં અંતિમ કિનારે ભગવતી | સૂત્રઃ શતક-૪/૫ ૧ Page #62 -------------------------------------------------------------------------- ________________ જ્યારે વર્ષનો પ્રારંભ થાય છે, ત્યારે તેના અનંતર સમયમાં ઉત્તર-દક્ષિણવિભાગના પ્રાથમિક કિનારે વર્ષનો પ્રારંભ થાય છે એવું સમજવું જોઈએ. વર્ષના પ્રારંભ આદિ સંબંધી વર્ણનની સમાન વર્ષાવાસ, ગ્રીષ્મકાલ, હેમંતકાલના પ્રથમ સમય સમજી લેવો જોઈએ. એવી જ રીતે પ્રથમ સમયની સમાન જ આવલિકા, દિવસ, પક્ષ, માસ, ઋતુ, આદિ સાગરોપમ સુધી સમજવું. (૪) પૂર્વ-પશ્ચિમ વિભાગમાં ઉત્સર્પિણી હોતી નથી. (૫) ઉપરોક્ત જંબુદ્રીપની સમાન જ લવણ સમુદ્રના ચાર વિભાગોનું વર્ણન સમજી લેવું જોઈએ. અહીં પણ પૂર્વ-પશ્ચિમ વિભાગમાં ઉત્સર્પિણી અવર્સર્પિણી હોતા નથી. વિશેષતા એ છે કે અહીં મેરુ પર્વત ન કહેતાં દિશાઓનાં વિભાગનું વર્ણન કરવામાં આવે છે. ન (૬) ધાતકી ખંડ દ્વીપનું કથન જંબૂદ્દીપના સમાન અને કાલોદધિ સમુદ્રનું કથન લવણ સમુદ્રના સમાન છે. ધાતકી ખંડના સમાન આવ્યંતર પુષ્કર દ્વીપનું કથન છે. ઉદ્દેશક ઃ ર (૧) પુરોવાત = પરવાયુ, સ્નિગ્ધતા યુક્ત વાયુ. પથ્ય વાયુ = વનસ્પતિ વગેરે માટે પથ્યકારી વાયુ. મન્દ વાયુ - ધીરે ધીરે વાતો વાયુ. મહા વાયુ = પ્રચંડ તોફાની વાયુ. આવી ચારે ય પ્રકારની હવા બધી દિશામાં, વિદિશામાં દ્વીપમાં સમુદ્રમાં ચાલી શકે છે પરંતુ એક સાથે એક સમયમાં બે વિરોધી દિશાઓમાં ચાલી શકતી નથી. આ સર્વે વાયુકાય સ્વાભાવિક પણ હોઈ શકે છે. વાયુકાયના ઉત્તર વૈક્રિયથી પણ હોઈ શકે છે અને દેવકૃત(વાયુકુમાર આદિ કૃત) પણ હોય છે લવણસમુદ્રમાં ચાલતી હવા વેલાથી બાધિત થઈ જાય છે. અને તેનાથી આગળ નહીં વધતાં ત્યાં જ અટકી જાય છે. ભલે પછી તે મંદ વાયુ હોય કે પ્રચંડ વાયુ હોય. લવણ સમુદ્રની વચ્ચે જે ૧૬ હજાર યોજન ઊંચા પાણી ઉઠેલા છે, તેને વેલા કહેવામાં આવે છે. (૨) કોઈપણ સચિત્ત, સજીવ વસ્તુ સ્વતઃ અચિત થઈ જાય તો તે પૂર્વ કાય જીવનું શરીર કહેવામાં આવે છે. અગ્નિથી પરિતાપિત-પરિણત થઈને અચિત-નિર્જીવ બનવાવાળા પદાર્થ અગ્નિકાયના ત્યક્ત શરીર કહેવામાં આવે છે. પૂર્વભાવની વિવક્ષામાં(અપેક્ષામાં) મૂળ જીવની કાયા(યોનિ) કહી શકાય છે. યથા— કોઈ પણ "લીલા પાંદડા" વનસ્પતિકાય છે તે સ્વાભાવિક સુકાઈ જાય અથવા તેને પીસીને ચટણી બનાવી દેવાય તો તે વનસ્પતિકાયનું ત્યક્ત શરીર છે. પરંતુ અગ્નિ ઉપર ઉકાળીને અચિત બનાવી દેવાય તો તે અગ્નિકાયનું ત્યક્ત શરીર છે. પૂર્વ ભાવની અપેક્ષાથી વનસ્પતિ શરીર કહેવાય છે. એવી જ રીતે મીઠું(નમક) વગેરે પદાર્થ સમજીલેવા.ખાણમાંથી નીકળતા પદાર્થોલોખંડ વગેરે તેમજ ત્રસજીવોના અવયવો કર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત Page #63 -------------------------------------------------------------------------- ________________ હાડકાં વગેરે અગ્નિ પરિણત હોય તે અગ્નિ શરીર કહેવામાં આવે છે. રાખ કોલસા વગેરે પણ આવી જ રીતે સમજવા. ઉદ્દેશક ઃ ૩-૪ (૧) એક જીવનાં હજારો આયુષ્ય એક સાથે બાંધેલા હોતા નથી. પરભવનો આયુ જીવ આ ભવમાં બાંધે છે. તે આયુબંધ યોગ્ય આચરણ પણ આજ ભવમાં કરે છે. એક સાથે એક સમયમાં બે આયુષ્ય ભોગવી શકાતા નથી. (૨) છદ્મસ્થ મનુષ્ય સીમામાં રહેલ સ્પષ્ટ શબ્દોને સાંભળે; અસ્પષ્ટ શબ્દોને સાંભળતા નથી. સર્વજ્ઞાની સર્વદર્શી હોવાથી કેવલી સીમાવર્તી અને સીમા બહાર રહેતા બધા શબ્દોને જાણે જુએ છે. (૩) છદ્મસ્થ મનુષ્ય મોહ કર્મના ઉદયથી હસે છે, ઉત્સુક થાય છે. પરંતુ કેવલી ભગવાનને મોહ નહીં હોવાથી હસતા નથી. હસવાવાળા જીવો સાત યા આઠ કર્મોનો બંધ કરે છે. બહુવચનની અપેક્ષા જીવ તેમજ એકેન્દ્રિયમાં એક ભંગ થાય છે અને બાકીમાં ત્રણ ભંગ થાય છે. (૪) આવી રીતે છદ્મસ્થ નિદ્રા વગેરે કરે છે. કેવલી ભગવાનને દર્શન મોહનીય કર્મ ન હોવાથી નિદ્રા કરતા નથી. નિદ્રામાં પણ ૭ યા ૮ કર્મ નો બંધ ચાલે છે. (૫) શક્રેન્દ્રના દૂત સ્થાનીય હરિણગમેષીદેવ સ્ત્રીની યોનિથી ગર્ભનું સંહરણ કરી શકેછેઅને અન્ય સ્ત્રીનાં ગર્ભમાં રાખી શકેછે. આ ગર્ભને કાઢવાનું કાર્યયોનીમાર્ગથી કરે છે. છતાં પણ નખ અથવા રોમકૂપોથી તે ગર્ભને એવી કુશળતાથી બહાર કાઢી શકે છે કે તે ગર્ભનાં જીવને કષ્ટ વેદન કરવું પડતું નથી. (૬) અતિમુકતક કુમાર શ્રમણે વરસાદના પાણીમાં પાત્રને તરાવી હતી અને મારી નાવ તરે, મારી નાવ તરે નો અનુભવ બાલસ્વભાવથી કર્યો હતો. નવદીક્ષિતની આવી પરિસ્થિતિ ન થાય એ જવાબદારી પૂર્વ દીક્ષિત તેમજ સ્થવિર શ્રમણોની હોય છે. ભગવાન આ ઘટના પર સ્થવિર શ્રમણોને સૂચન કરે છે કે કુમાર શ્રમણને સાવધાનીપૂર્વક, રુચિપૂર્વક શિક્ષિત કરો અને તેની સાર સંભાળ ગ્લાનિ રહિત ભાવો સાથે કરો પરંતુ અવહેલના નિંદા ન કરો. આ કુમાર શ્રમણ આ ભવમાં જ મોક્ષગામી છે. [ વિશેષ વર્ણન માટે જુઓ—અંતગડ સૂત્ર. સારાંશ ખંડ–૧] (૭) એકવાર બે દેવો ભગવાનની સેવામાં આવ્યા. મનથી વંદન નમસ્કાર કર્યા. મનથી જ પ્રશ્ન પૂછયા અને ભગવાને પણ મનથી જ ઉત્તર આપ્યા. દેવો સંતુષ્ટ થયા; વંદન-નમસ્કાર કરી યથાસ્થાને બેસીને પર્યુપાસના કરવા લાગ્યા. ગૌતમ સ્વામીને જિજ્ઞાસા થઈ કે આ દેવો કયા દેવલોકમાંથી આવ્યા ? ગૌતમ સ્વામી ઊભા થઈને ભગવાનની પાસે જઈને વંદન કરીને પૂછવા માટે ભગવતી સૂત્રઃ શતક-૫ 93 Page #64 -------------------------------------------------------------------------- ________________ ઇચ્છતા હતા. ત્યાં સ્વયં ભગવાને જ સ્પષ્ટીકરણ કર્યું કે હે ગૌતમ! તમને જે જિજ્ઞાસા થઈ છે. તેનું સમાધાન આ દેવ પોતે જ કરશે. ગૌતમ સ્વામી ફરીથી ભગવાનને વંદન નમસ્કાર કરીને દેવોની નિકટ જવા માટે તત્પર થયા. ત્યારે પોતાની તરફ આવતા ગૌતમ સ્વામીને જોઈને દેવો સ્વયં પ્રસન્ન વદને ગૌતમ સ્વામીની નજીક ગયા અને વંદન-નમસ્કાર કરીને કહ્યું– “અમે આઠમાં સહસ્ત્રાર નામના દેવલોકના દેવ છીએ. અમે મનથી જ વંદન-નમસ્કાર કરીને પ્રશ્ન પૂછયો અને તેનું સમાધાન પણ મનથી જ પામ્યા અને પર્યાપાસના કરી રહ્યા છીએ. અમારો પ્રશ્ન હતો કે ભગવાનના શાસનમાં ભગવાનના જીવનકાળમાં કેટલા શ્રમણ મોક્ષે જશે? ઉત્તર મલ્યો કે ૭૦૦ (સાતસો) શ્રમણ આ ભવમાં મોક્ષે જશે.” (૮) બધા દેવો અસંયત જ હોય છે. સંયત કે સંયતાસંમત હોતા નથી. પરંતુ વચન વિવેકની દષ્ટિથી તેઓને વ્યક્તિગત અસંયત નહીં કહેતાં નોસંયત કહેવાય છે. અસંયત કહેવુંનિષ્ફરવચન છે. (૯) દેવોની ભાષાઅર્ધમાગધી છે. આ ભાષામાં જ તેઓ સ્વાભાવિક રીતે વાર્તાલાપ વગેરે કરે છે. અર્ધમાગધી શબ્દએ રૂઢ નામ છે એનો અર્ધા મગધ દેશની ભાષા, એમ અર્થ ન કરાય. (૧૦) આ જીવ ચરમ શરીરી છે, આ ભવમાં મોક્ષે જશે,એવું તો કેવલી જ જાણી શકે છે, છદ્મસ્થ સ્વતઃ જાણી શકતા નથી. આગમ આદિ પ્રમાણોથી અથવા અનંતર પરંપર સર્વજ્ઞો પાસેથી સાંભળીને જાણી શકે છે. (૧૧) પ્રમાણ ચાર છે. ૧. પ્રત્યક્ષ ર. અનુમાન ૩. ઉપમા ૪. આગમ. આના વિશેષ વર્ણન માટે જુઓ– અનુયોગ દ્વારા સૂત્ર સારાંશ ખંડ–૭. (૧૨) ચરમ નિર્જરા પુદ્ગલોને અર્થાત્ કેવલીના મુક્ત થવાના સમયના નિર્જરિત કર્મ પુદ્ગલોને કેવલી જાણે છે, જુએ છે. છસ્થ જાણતા નથી. (૧૩) કેવલીના જે સ્પષ્ટ પ્રગટ મન વચન પ્રયોગ હોય છે, તેને સમ્યગ્દષ્ટિ દેવ ઉપયોગવંત થઈને જાણી શકે છે. (૧૪) અનુત્તર વિમાનના દેવ પોતાના સ્થાન પરથી જ કેવલજ્ઞાની ભગવાન સાથે આલાપ-સલાપ કરી શકે છે, પ્રશ્ન પૂછીને ઉત્તર મેળવી શકે છે. તેઓને મનોદ્રવ્ય વર્ગણા લબ્ધિ હોય છે, જેનાંથી તેઓ કેવલજ્ઞાની ભગવાન દ્વારા મનથી અપાયેલા ઉત્તરને ત્યાંજ રહીને જાણી શકે છે. (૧૫) અનુત્તર દેવોનાં મોહકર્મ બહુ જ ઉપશાંત હોય છે. તેથી તેઓ “ઉપશાંત મોહા' કહેવાય છે. (૧૬) ગાયાર્દિ = સીમાથી કે ઇન્દ્રિયથી. કેવલી ભગવાનનું જ્ઞાન ઇન્દ્રિયજન્યપણ હોતું નથી અને સીમિત પણ હોતું નથી, પરંતુ નિરાવરણ, ઇન્દ્રિયાતીત, સીમાતીત હોય છે. તેથી તેઓ સીમિત અને સીમાતીત સર્વને કેવલજ્ઞાનથી જાણે છે. મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીતા વજ Page #65 -------------------------------------------------------------------------- ________________ (૧૭) કેવલીને પણ શરીરની પ્રવૃત્તિ સ્વવશ કે સ્થિરયોગવાળી હોય તેમ જરૂરી નથી. અર્થાત્ જે આકાશ પ્રદેશ ઉપર હાથ રાખ્યો છે, કે શરીરથી બેઠા છે કે ઉભા છે તે ત્યાંથી હટાવીને ફરીથી તે જ સર્વે ય આકાશ પ્રદેશ ઉપર હાથ મૂકવો કે શરીરથી બેસવું કે ઊભા રહેવું એ સંભવ નથી હોતું. (૧૮) ઉત્કારિકા ભેદ લબ્ધિથી સમ્પન્ન ૧૪ પૂર્વધારી એક ઘટ થી હજાર ઘટ બનાવી શકે છે. એવી જ રીતે એક-એક વસ્ત્રથી, ચટ્ટાઈ થી, રથથી, છત્રથી, દંડથી હજાર-હજાર વસ્ત્ર વગેરે કાઢી શકે છે. ઉદ્દેશક : ૫ (૧) જીવોનાં જે કર્મોનો સ્થિતિઘાત, રસઘાત વગેરે થઈ જાય છે તે અનેવંભૂત કર્મ વેદાય છે અને જે કર્મોનો સ્થિતિઘાત વગેરે નથી હોતો તે એવંભૂત(બાંધેલા જેવા જ) વેદાય છે. (૨) કુલકર, ચક્રવતી વગેરેનું વર્ણન સમવાયાંગ સૂત્રમાં છે જુઓ, સારાંશ ખંડ–૩. ઉદ્દેશક ઃ ૬ (૧) સાધુઓ માટે આરંભ-સમારંભ કરીને અને જૂઠ-કપટ કરીને અકલ્પનીય આહાર-પાણી આપવાથી અલ્પ આયુષ્ય પ્રાપ્ત થાય છે. (૨) હિંસા કર્યા વગર, ખોટું બોલ્યા વગર, શુદ્ધ નિર્દોષ આહાર-પાણી શ્રમણ નિગ્રન્થને આપવાથી દીર્ઘાયુની પ્રાપ્તિ થાય છે. તેમજ તેઓની વંદના ભક્તિ પર્યુપાસના કરી મનોજ્ઞ પ્રીતિકારક આહાર-પાણી આપવાથી શુભ દીર્ઘાયુની પ્રાપ્તિ થાય છે. (૩) આનાથી વિપરીત હિંસા, જૂઠનું સેવન કરીને શ્રમણોની અવહેલના, નિંદા, અપમાન વગેરે કરે તેમજ અમનોજ્ઞ, અપ્રીતિકારક આહાર-પાણી આપે તો અશુભ દીર્ઘાયુ ની પ્રાપ્તિ થાય છે. (૪) ખોવાઈ ગયેલી વસ્તુની શોધ કરનાર વ્યક્તિ(ગૃહસ્થ)ને આરંભિકી વગેરે ચાર ક્રિયાઓ લાગે છે. શેષ મિથ્યાત્વ ક્રિયા વિકલ્પથી(ભજનાથી) લાગે છે. ખોવાયેલી વસ્તુ મળી જવાથી બધી ક્રિયાઓ સૂક્ષ્મરૂપે લાગે છે. વેચાણ કરેલી વસ્તુ વેપારી પાસે જ પડી રહે તો તેને ચાર ક્રિયાઓ લાગે છે. મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા વિકલ્પથી લાગે છે. ક્રેતા એટલે ખરીદનારને સૂક્ષ્મરૂપે ક્રિયાઓ લાગે છે. વેચાણ કરેલી વસ્તુ ખરીદનાર લઈ જાય તો તેને ચાર ક્રિયા લાગે છે. મિથ્યાત્વની ક્રિયામાં વિકલ્પ છે. વેચનારને સૂક્ષ્મરૂપથી ક્રિયાઓ લાગેછે. જોકિંમત ન આપી હોય તો એ ધન થી ખરીદનારને ચાર ક્રિયાઓ લાગે છે. મિથ્યાત્વની ભગવતી સૂત્રઃ શતક-૫ પ Page #66 -------------------------------------------------------------------------- ________________ ભજના અને વિક્રેતાને સૂક્ષ્મરૂપ ક્રિયાઓ લાગે છે. કિંમત મળી ગયા પછી વિક્રેતાને તે ધન નિમિત્તે ચાર ક્રિયાઓ લાગે છે. મિથ્યાત્વની ક્રિયા સર્વત્ર વિકલ્પથી લાગે છે. વસ્તુથી હવે તેનો કોઈ સંબંધ નથી રહેતો જો ક્રેતા કે વિક્રેતા સમ્યગ્દષ્ટિ હોય તો તેને મિથ્યાત્વની ક્રિયા લાગતી નથી. માટે સર્વત્ર વિકલ્પથી એમ કહ્યું છે. (૫) અગ્નિ બળે છે ત્યારે મહાક્રિયા લાગે છે અને જ્યારે બુઝાય છે ત્યારે અલ્પઅલ્પ ક્રિયા લાગે છે અને જ્યારે સાવ બુઝાઈ જાય છે ત્યારે ક્રિયા લાગતી નથી. (૬) ધનુષ, બાણ વગેરે સાધનો જે જીવોનાં શરીરમાંથી બને છે તેઓને હિંસકના જેટલી જ(સંખ્યાની અપેક્ષા) પાંચ ક્રિયા લાગે છે. જ્યારે બાણ પોતાના ભારથી સ્વયં નીચે પડે છે ત્યારે કેવળ બાણના પૂર્વજીવોને પાંચ ક્રિયા અને બાકીના બધાને અને હિંસકને પણ ચાર ક્રિયા લાગે છે. (૭) ચાર-પાંચસો યોજન પ્રમાણ મનુષ્યલોક ક્યાંય પણ ઠસાઠસ ભરેલો નથી. પરંતુ એક સ્થાન પર નરકક્ષેત્ર ૪૦૦-૫૦૦ યોજન સુધી નૈરયિકોથી ઠસોઠસ ભરેલો છે. (૮) આધાકર્મ આદિ દોષમાં કોઈ પાપ નથી એવું વિચારીને કેબોલીને અથવા તેવા આહારનું સેવન કરીને તેની આલોચના પ્રાયશ્ચિત્ત નહીં કરવાથી તે સાધકની વિરાધના થાય છે. આલોચના પ્રાયશ્ચિત્ત કરી લેવાથી તેની આરાધના થઈ શકે છે. (૯) આચાર્યઅને ઉપાધ્યાય ગણ પ્રત્યેનાં પોતાનાં કર્તવ્યોનું યથાર્થ રીતે પાલન કરવાથી આ ભવમાં કે બીજાભવમાં અથવા ત્રીજા ભવમાં મુક્તિ પ્રાપ્ત કરે છે. જે બીજા ઉપરજૂઠા આક્ષેપો કરે છે તે તેવા જ કર્મોનું ઉપાર્જન કરે છે. અર્થાત્ ફરીથી તેના ઉપર પણ જૂઠા આક્ષેપો આવવાની સ્થિતિ બને છે. ભલે પછી કોઈ આચાર્ય હોય કે સામાન્ય સાધુ હોય અથવા શ્રાવક હોય, તે બધાને તેવુંજ ભોગવવું પડે છે. ઉદ્દેશક : ૭ (૧) કંપમાન(અસ્થિરસ્વભાવી) અકંપમાન(સ્થિરસ્વભાવી) પુદ્ગલનાદભાંગા છે. યથા–૧.સંપૂર્ણ કંપમાન, ર. સંપૂર્ણ અકંપમાન, ૩. એક દેશ કંપમાન, એકદેશ અકપમાન, ૪. એક દેશ કંપમાન, અનેક દેશ અકપમાન, ૫. અનેક દેશકંપમાન, એક દેશ અકપમાન, ૬. અનેક દેશ કંપમાન, અનેક દેશ અકપમાન. પહેલો, બીજો ભાંગો પરમાણુ આદિ બધામાં હોઈ શકે છે. ત્રીજો ભાંગો ઢિપ્રદેશી સ્કંધ આદિમાં હોઈ શકે છે. ચોથો, પાંચમો ભાંગો ત્રણ પ્રદેશી આદિમાં હોઈશકેછે. છઠ્ઠો ભાંગો ચાર પ્રદેશી આદિમાં હોય છે. ઓછા પ્રદેશી ઔધોમાં પ્રાપ્ત થનારા ભાંગા વધારે પ્રદેશવાળા સ્કંધોમાં થઈ શકે છે. તેથી પાંચ પ્રદેશથી અનંત મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીતા ક For Private & Personal use only Page #67 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશ સુધી કંપમાન સંબંધી છ ભાંગા થાય છે. કંપમાનનો અર્થ છે અવગાહિત આકાશ પ્રદેશનું પરિવર્તિત થવું. સંપૂર્ણ પુદ્ગલ સ્કંધના અવગાહના સ્થાનનું પણ પરિવર્તન થઈ શકે છે અને કયારેક એક દેશ અવગાહના બદલે અને એક દેશ અવગાહના ન બદલે, એવું પણ થઈ શકે છે. અનંત પ્રદેશ સ્કંધ પણ ફક્ત એક, બે અથવા ત્રણ, ચાર આકાશ પ્રદેશને અવગાહન કરીને રહી શકે છે. (ર) પરમાણુથી લઈને અસંખ્ય પ્રદેશને તલવાર આદિ શસ્ત્રથી છેદન ભેદન થઈ શકે નહિં. અનંત પ્રદેશનું થઈ શકે છે. આ પ્રકારે અગ્નિમાં બળવું પાણીમાં ભીંજાવું આદિઅસંખ્ય પ્રદેશનું થતું નથી. અનંત પ્રદેશ સ્કંધ પણ સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારના છે. સૂક્ષ્મ અનંત પ્રદેશ સ્કંધનું વર્ણન અસંખ્ય પ્રદેશના સમાન છે. તેથી ઉપરોકત અનંત પ્રદેશમાં બાદર સ્કંધ જ ગ્રહણ કરવામાં આવેલ છે. (૩) પરમાણુ, ત્રણ પ્રદેશી, પાંચ પ્રદેશી, સાત પ્રદેશી આદિમાં અર્ધા વિભાગ થતો નથી. પરંતુ આમાં મધ્ય હોય છે. બે પ્રદેશી, ચાર પ્રદેશી આદિના અર્ધા વિભાગ થાય છે. પરન્તુ તેમાં મધ્ય હોતો નથી. સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશમાં સમધ્ય અને સાર્ધ બન્ને પ્રકારના સ્કંધ હોય છે. (૪) પુગલ સ્પર્શનાઃ- એક પરમાણુ બીજા પરમાણુને અને તે જ રીતે અનંત પ્રદેશને પણ સ્પર્શ કરી શકે છે. તે જ પ્રકારે ઢિપ્રદેશી આદિ પણ બધા પુદ્ગલોને સ્પર્શ કરી શકે છે. દેશ સ્પર્શ અને સર્વ સ્પર્શની અપેક્ષાએ ૯ ભાંગા થાય છે. ૧. દેશથી દેશ, ર. દેશથી અનેક દેશ, ૩.દેશથી સર્વ, ૪. અનેક દેશથી દેશ, પ. અનેક દેશથી અનેક દેશ, ૬. અનેક દેશથી સર્વ, ૭. સર્વથી દેશ, ૮. સર્વથી અનેક દેશ, ૯. સર્વથી સર્વ.પરમાણુમાં-૭મો,૮મો૯મો.દ્ધિપ્રદેશમાં–કમો, મો.૯મો, પહેલો, બીજો, ત્રીજો. ત્રણ પ્રદેશી આદિમાં ૯ એટલે સર્વેય ભાંગા થાય છે. જેમ કે– ૧. પરમાણુ પરમાણુથી મા ભાંગાથી સ્પર્શ કરે છે. ૨. પરમાણુ ક્રિપ્રદેશથી ૭માઅનેમા ભાંગાથી સ્પર્શ કરે છે. ૩. પરમાણુ ત્રણ પ્રદેશથી ૭માં,૮મા અને૯માભાંગાથી સ્પર્શ કરે છે. ૪. દ્વિપ્રદેશી પરમાણુથી ત્રીજા અને૯મા ભાંગાથી સ્પર્શ કરે છે. ૫. દ્વિપ્રદેશી દ્ધિપ્રદેશથી ૧,૩,૭,૯મા ભાંગાથી સ્પર્શ કરે છે. ૬. ક્રિપ્રદેશી ત્રણ પ્રદેશથી ૧,૨,૩,૭,૮,૯મા ભાંગાથી સ્પર્શ કરે છે. ૭. ત્રણ પ્રદેશી પરમાણુથી ૩,૬,૯મા ભાંગાથી સ્પર્શ કરે છે. ૮. ત્રણ પ્રદેશ ક્રિપ્રદેશથી ૧,૩,૪,૬૭,૯મા ભાંગાથી સ્પર્શ કરે છે. ૯. ત્રણ પ્રદેશી ત્રણ પ્રદેશથી બધા(નવ) ભાંગાથી સ્પર્શ કરે છે. ચાર પ્રદેશથી અનંત પ્રદેશ સુધીનું કથન ત્રણ પ્રદેશની જેમ છે. પરમાણુ–સર્વ જ હોય છે. દ્વિ પ્રદેશ– દેશ અને સર્વ હોય છે, અનેક દેશ ભગવતી સૂત્રઃ શતક-પ કo Page #68 -------------------------------------------------------------------------- ________________ નથી હોતા. ત્રણ પ્રદેશી આદિ દેશ, સર્વ અને અનેક દેશ ત્રણે હોય છે. એટલા માટે પરમાણમાં ઉત્કૃષ્ટ ત્રણ ભાંગા સર્વના હોય છે. ઢિપ્રદેશમાં ઉત્કૃષ્ટછ ભાંગા હોય છે. જેમાં ત્રણ દેશના અને ત્રણ સર્વના. (૫) પરમાણુની કાયસ્થિતિ– જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્યકાલ. અંતર– જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્યકાલનું હોય છે. દ્વિ પ્રદેશી આદિની કાયસ્થિતિજઘન્ય એકસમયઉત્કૃષ્ટ અસંખ્યકાલ.અંતર–જઘન્ય એકસમયઉત્કૃષ્ટ અનંતકાલ. (ડ) એક પ્રદેશાવગાઢ(એક આકાશ પ્રદેશ પર રહેનારા પુદ્ગલ) સ્વસ્થાન પર સકપમાનની કાયસ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગ. અકપમાન (સ્થિર)ની કાયસ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્ય કાલ. એકપ્રદેશાવગઢની સમાન જઅસંખ્યપ્રદેશાવગાઢ સુધી છે.જેસકંપની કાયસ્થિતિ છે, તે જ અકંપનું અંતર છે અને જે અકંપની કાયસ્થિતિ છે, તે જ સકંપનું અંતર છે. (૭) એક ગુણ કાળા વર્ણથી અનંતગુણ કાળા વર્ણ સુધીની કાયસ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્યકાલ. એ જ રીતે વર્ણાદિ ૨૦ બોલ સમજવા. કાયસ્થિતિની સમાન જ એનું અંતર છે. (૮) સૂર્મ પરિણત પુદ્ગલ અને બાદર પરિણત પુદ્ગલની કાયસ્થિતિ અને અંતર જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્યકાલ છે. (૯) શબ્દ પરિણત યુગલની કાયસ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્યાતમો ભાગ. અશબ્દ પરિણતની જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્યકાલ. એકની કાયસ્થિતિ જ બીજાનું અંતર છે. (૧૦) સર્વથી અલ્પ કાયસ્થિતિ ક્ષેત્ર પુગલની, તેથી અવગાહન પ્રદેશ સ્થાનમાં સ્થિત પુદ્ગલની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અસંખ્ય ગુણી, તેનાથી પરમાણુ આદિ દ્રવ્ય રૂપમાં સ્થિત પુદ્ગલની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અસંખ્ય ગુણી, તેનાથી એક ગુણ વર્ણાદિની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અસંખ્યગુણી છે. (૧૧) ચોવીશ દંડકોના પરિગ્રહ - નારકીનો પરિગ્રહ– શરીર, કર્મ અને સચિત્ત, અચિત્ત મિશ્ર દ્રવ્ય. દેવોનો પરિગ્રહ– શરીર, કર્મ, ભવન, દેવ, દેવી, મનુષ્ય મનુષ્યાણી, તિર્યંચ, તિર્યંચાણી, આસન,શયન, ભંડોપકરણ અને અન્ય સચિત્ત, અચિત અને મિશ્રદ્રવ્ય.એકેન્દ્રિયનો પરિગ્રહ-શરીર,કર્મ અને સચિત્ત, અચિત્ત અનેમિશ્રદ્રવ્ય.વિકસેન્દ્રિયનો પરિગ્રહશરીર, કર્મ, સચિત્ત, અચિત્ત, મિશ્ર દ્રવ્ય અને બાહ્ય ભંડોપકરણ, સ્થાન આદિ. તિર્યંચ પંચેન્દ્રિયનો પરિગ્રહ– પાણીના સ્થાન,તળાવ, નદી આદિ સ્થળ સંબંધી સ્થાન, ગ્રામાદિ, પર્વત, આદિ, વન,ઉપવન આદિ ઘર-મકાન,દુકાન આદિ, ખાડા, ખાઈ, કોટ આદિ, ત્રણ રસ્તા, ચારરસ્તા આદિ, વાહન, વર્તન આદિ, દેવ, દેવી, મનુષ્ય, મનુષ્યાણી, તિર્યંચ, તિર્યંચાણી, આસન, શયન ભંડોપકરણ, શરીર, કર્મ, મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ૬૮ Page #69 -------------------------------------------------------------------------- ________________ અચિત્ત, સચિત્ત મિશ્રદ્રવ્ય તિર્યંચના સમાન જ મનુષ્યોનો પરિગ્રહ છે. પરન્તધન, સંપતિ, સુવર્ણ ચાંદી આદિ ખાધ, સામગ્રી વ્યાપાર, કારખાના આદિ સર્વે વિશેષ અને સ્પષ્ટ રૂપથી છે. ચોવીશદંડકના જીવછ કાયના આરંભથી યુક્ત છે. કોઈ અવ્રતની અપેક્ષાએ છે. કોઈ સાક્ષાત્ છ કાયની હિંસા કરવાની અપેક્ષાએ આરંભી કહેવાય છે. (૧૨) કેટલાક(સમ્યગુદૃષ્ટિ) છદ્મસ્થ હેતુને અને હેતુ દ્વારા પદાર્થોને સમજે છે અને કેટલાક(મિથ્યાદષ્ટિ) છદ્મસ્થ હેતુને અને હેતુ દ્વારા પદાર્થોને સમજતા નથી. કેવલી અહેતુ રૂપ કેવલજ્ઞાનને અને કેવલજ્ઞાન દ્વારા પદાર્થોને જાણે છે. અનુમાન આદિ હેતુની તેમને આવશ્યકતા હોતી નથી. ઉદ્દેશકઃ ૮ (૧) સપ્રદેશ–અપ્રદેશ - દ્રવ્યની અપેક્ષાએ પરમાણુ અપ્રદેશ છે, શેષ સપ્રદેશ છે. ક્ષેત્રની અપેક્ષાએ એક પ્રદેશાવગાઢ પુદ્ગલ અપ્રદેશ છે. કાલની અપેક્ષાએ એક સમયની સ્થિતિના પુદ્ગલ અપ્રદેશ છે. શેષ સપ્રદેશ છે. ભાવની અપેક્ષાએ એક ગુણ કાળા યાવતું એક ગુણ રુક્ષ અપ્રદેશ છે, શેષ સપ્રદેશ છે. સપ્રદેશ અપ્રદેશ પરસ્પર નિયમા ભજના: દ્રવ્યથી | ક્ષેત્રથી | કાલથી | ભાવથી ૧ દ્રવ્ય અપ્રદેશ | અપ્રદેશ | અપ્રદેશ ભજના (સપ્રદેશ યા અપ્રદેશ) ૨. ક્ષેત્ર અપ્રદેશ અપ્રદેશ ભજના ભજના (સપ્રદેશ યા અપ્રદેશો) કાલઅપ્રદેશ અપ્રદેશ ભજના ભાવ અપ્રદેશ ભજના ભજના સ્વ-અપ્રદેશ પર–ભજના દ્રવ્ય સંપ્રદેશ | સપ્રદેશ ભજના ભજના ક્ષેત્ર સપ્રદેશ | સપ્રદેશ સપ્રદેશ ભજના કાલસપ્રદેશ સપ્રદેશ ભજના ભાવસપ્રદેશ ભજના ભજના સ્વ-સપ્રદેશ પર–ભજના ભજના ભજના ભજના ભજના ભજના. |_ ભજના ૧ | ભજના. | ભજના ભજના ભજના ભગવતી સૂત્ર: શતક-પ. ૬૯ Page #70 -------------------------------------------------------------------------- ________________ અલ્પ બહુત્વઃ ૧. સર્વથી થોડા ભાવ અપ્રદેશ ૨. કાલઅપ્રદેશ–અસંખ્યગુણા ૩ દ્રવ્ય અપ્રદેશ અસંખ્ય ગુણા ૪. ક્ષેત્ર અપ્રદેશ અસંખ્યગુણા ૫. ક્ષેત્ર સપ્રદેશ અસંખ્યગુણા ૬. દ્રવ્ય પ્રદેશ વિશેષાધિક ૭. કાલ સપ્રદેશ વિશેષાધિક ૮. ભાવ સપ્રદેશ વિશેષાધિક. આ વર્ણનમાં નિર્ગુન્શી પુત્ર અણગારે નારદપુત્ર અણગારને પ્રશ્ન પૂછી સમજાવ્યું હતું. (૨) વર્ધમાન હાયમાનઃ- ચોવીશદંડકના જીવહાયમાન એટલે ઘટે છે, વર્ધમાન એટલે વધે પણ છે અને અવસ્થિત પણ રહે છે. સિદ્ધ વધે છે અને અવસ્થિત રહે છે. સમુચ્ચય જીવ અવસ્થિત જ રહે છે. ચોવીશદંડકમાંવર્ધમાન અને હાયમાનની સ્થિતિ જઘન્ય એકસમય ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્યાતમો ભાગ. સિદ્ધોમાંજઘન્ય એકસમય ઉત્કૃષ્ટ આઠસમય. અવસ્થાન કાલ સમુચ્ચય જીવમાં સર્વદ્ધા(સર્વકાલ). સિદ્ધોમાં જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ છ મહીના. શેષ બધામાં પોતાના વિરહકાલથી બમણીકાલ છે. વિરહકાલ પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા પદમાં બતાવેલ છે. સારાંશ ખંડ–દમાં જુઓ. એકેન્દ્રિયમાં વર્ધમાન હાયમાન અને અવસ્થિત ત્રણે કાલ ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્યાતમો ભાગ છે. (૩) સોવીય-સાવચય – તેના ચાર વિકલ્પ છે– ૧. સોવચય ૨. સાવચય ૩. સોવીય સાવચય ૪.નિરુવીય-નિરવચય. ૧.સોરચય = ફક્ત આવે, જન્મ, ૨. સાવચય = ફક્ત જાય, મરે. ૩. સોરચય સાવચય = આવે પણ, જાય પણ = જન્મ પણ, મરે પણ.૪.નિવચયનિરવચય ન આવે, ન જાય = ન જન્મ, ન મરે. સમુચ્ચય જીવમાં ચોથો ભાંગો છે.સિદ્ધોમાં પહેલો અને ચોથો બેભાંગા છે. એકેન્દ્રિયમાં ત્રીજો ભાંગો. શેષ બધામાં ચારે ભાંગા હોય છે. સમુચ્ચય જીવમાં ચોથા ભાંગાની સ્થિતિ સર્વદ્ધા(સર્વકાલ) છે. એકેન્દ્રિયમાં ત્રીજા ભાંગાની સ્થિતિ સર્વકાલ છે. સિદ્ધોમાં પ્રથમ ભાંગાની ઉત્કૃષ્ટ સ્થિતિ આઠ સમય છે. ચોથા ભાંગાની ૬ મહિના છે. શેષ બધા દંડકોમાં પહેલા, બીજા, ત્રીજા ભાંગાની સ્થિતિ જઘન્ય એક સમયે ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગની હોય. ચોથા ભાંગાની ઉત્કૃષ્ટ સ્થિતિ વિરહ કાલના સમાન છે. અથવા ઉપરોક્ત મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત ૦૦ Page #71 -------------------------------------------------------------------------- ________________ અવસ્થાન કાલથી અર્ધી છે. જઘન્ય સ્થિતિ સર્વત્ર એક સમયની છે. ઉદ્દેશક : ૯ (૧) રાજગૃહ નામના નગરમાં રહેલ બધા જીવ અજીવ અથવા બધા ચિત્ત અચિત્ત મિશ્ર દ્રવ્ય મળીને રાજગૃહનગર કહેવાય છે. (૨) શુભ પુદ્ગલોથી અને શુભ પુદ્ગલોનાં પરિણમનથી દિવસમાં પ્રકાશ થાય છે અને અશુભ પુદ્ગલોનાં પરિણમનથી રાત્રિમાં અંધકાર થાય છે. (૩) નારકી એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિયને અશુભ પુદ્ગલ પરિણમનનો સંયોગ હોવાથી અંધકાર થાય છે. ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય, મનુષ્યનાં બન્ને પ્રકારનાં પુદ્ગલ પરિણમન સંયોગ હોવાથી અંધકાર પ્રકાશ બન્ને હોય છે. દેવોને શુભ પુદ્ગલ પરિણમન સંયોગ હોવાથી કેવલ પ્રકાશ જ હોય છે. (૪) સમય આવલિકા મુહુર્ત આદિનું જ્ઞાન મનુષ્યને જ હોય છે. મનુષ્યક્ષેત્રમાં જ કાલ જ્ઞાન છે. શેષ બધા દંડકોમાં કાલ વર્તન છે. પરન્તુ કાલ માપનું જ્ઞાન નથી. દેવોને પણ મુહૂર્ત, દિવસ, મહિના, વર્ષ આદિ વ્યતીત થવાનું જ્ઞાન નથી. કાલ વ્યતીત અવશ્ય થાય છે. તિર્યંચોને રાત-દિવસની જાણકારી તો હોય છે. પરન્તુ મુહૂર્ત, સમય,મહીના, વર્ષ ઉત્સર્પિણી અવસર્પિણી આદિના હિસાબનું જ્ઞાન તેમને પણ હોતું નથી. (૫) તીર્થંકર પરીક્ષાઃ– એકવાર પાર્શ્વનાથ ભગવાનના શાસનના સ્થવિર શ્રમણ, ભગવાન મહાવીર સ્વામી પાસે આવી યથાસ્થાને ઉભા રહી ભગવાનને પૂછવા લાગ્યા કે ભંતે ! આ અસંખ્ય લોકમાં અનંત રાત-દિવસ વ્યતીત થયા અને વ્યતીત થશે ? ભગવાને હે આર્યો ! સંબોધનપૂર્વક પાર્શ્વનાથ ભગવાનનો નિર્દેશ કરતાં લોક સંસ્થાનનુંવર્ણન કર્યું. તેમાં અનંત જીવ અને અજીવ રહેલ છે. અસંખ્ય પ્રદેશાત્મક લોક હોવાથી અપેક્ષાએ લોકનું અસંખ્ય વિશેષણ છે. અનંત જીવ અજીવ દ્રવ્યો પર કાળ વર્તે છે. જેથી ત્રણે કાળમાં અનંત રાત-દિવસ વ્યતીત થતાં કહેવાય છે. આ કારણે અસંખ્ય લોકમાં અનંત રાત્રિઓ વ્યતીત થઈ કહેવાય છે. જીવો અને અજીવોથી આ લોક ઓળખાય છે. એટલા માટે લોક એવું નામ છે. અલોકમાં જીવ અજીવ હોતા નથી. તેથી તે અલોક કહેવાય છે. જુદી રીતે પૂછાયેલા પ્રશ્નનો સીધો અને સરલ ઉત્તર પામીને સ્થવિરોએ ભગવતી સૂત્રઃ શતક-૫ ૧ Page #72 -------------------------------------------------------------------------- ________________ ભગવાનને સર્વજ્ઞ સર્વદર્શી તીર્થકર રૂપે ઓળખીને સ્વીકાર કર્યો. વંદન- નમસ્કાર કરી ક્ષમા માંગીને શિષ્યત્વ સ્વીકાર્યું. ચતુર્યામ ધર્મથી પંચ મહાવ્રત ધર્મ અંગીકાર કર્યો અને ચોવીસમા ભગવાનનાં શાસનમાં વિચરવા લાગ્યા. તેમાંથી કેટલાક સ્થવિર શ્રમણો તે જ ભવમાં મોક્ષગામી થયા અને કેટલાક દેવલોકમાં ગયા. (૬) લોક નીચે વિસ્તૃત, વચ્ચમાં સાંકળો ઉપર વિશાળ છે. નીચે પત્યેક સંસ્થાન, મધ્યમાં ઉત્તમ વજાકાર અને ઉપર મૃદંગના આકારે છે. (૭) દેવલોક ચાર પ્રકારના છે અને તેના રપ ભેદ છે– (૧) ભવનપતિ–૧૦, (ર) વ્યંતર-૮, (૩) જ્યોતિષી-પાંચ, (૪) વૈમાનિક-બે ભેદ છે. (કલ્પપપન, કલ્પાતીત) ઉદ્દેશક : ૧૦ પ્રથમ ઉદ્દેશકના સૂર્ય સંબંધી વર્ણનની જેમ અહીં ચન્દ્ર સંબંધી વર્ણન છે, જે યથાયોગ્ય સમજી લેવાનું. છે શતક પ/૧૦ સંપૂર્ણ છે શતક-૬ : ઉદ્દેશક-૧ (૧) જ્યારે કષ્ટ ઉપસર્ગ આદિથી મહાવેદના થાય છે, તો નિર્જરા પણ મહાન થાય છે. મહાવેદના અથવા અલ્પવેદનામાં શ્રેષ્ઠ તે જ છે, જ્યાં પ્રશસ્ત નિર્જરા થતી હોય. નારકીમાંમહાવેદનાઅનુસારનિર્જરા થાય છે, પરસ્તુતેશ્રમણનિર્ગસ્થનીનિર્જરાથી અલ્પ જ થાય છે. કેમ કે નારકીના કર્મ ગાઢ અને ચીકણા હોય છે. જ્યારે શ્રમણ નિર્ઝન્યના કર્મ શિથિલ હોય છે. એરણ પર જોર-જોરથી ઘા મારતા તેમાથી પુદ્ગલ ઓછા નીકળે છે. તે જ રીતે નારકીની કર્મનિર્જરા છે. અગ્નિમાં ઘાસ અને અગ્નિથી તપ્ત તવા પર પાણીનું ટીપું પડી જવા પર જલ્દીથી નાશ પામે છે. તે જ પ્રકારે શ્રમણ નિર્ગસ્થનાં કર્મો તપ અને ઉપસર્ગ આદિના સહન કરવાથી જલ્દી નાશ પામે છે. (૨) મન, વચન, કાયા અને કર્મઆ ચાર કરણ છે. આ ચારે અશુભ કરણોથી નારકી જીવ અશાતા વેદના વેદે છે. દેવ શુભ કરણોથી શાતા વેદના વેદે છે અને તિર્યંચ, મનુષ્ય શુભ,અશુભ કરણોથી બન્ને વેદના વેદે છે. મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત Page #73 -------------------------------------------------------------------------- ________________ - (૩) વેદના નિર્જરાથી ચાર ભાંગા જીવોમાં હોય છે– ૧. કેટલાક મહાવેદના મહાનિર્જરાવાળો હોય છે. જેમ કે પડિમાધારી અણગાર. ૨. કેટલાક જીવ મહાવેદના અલ્પ નિર્જરાવાળા હોય છે. જેમ કે– નૈરયિક. ૩. કેટલાક જીવ અલ્પવેદના મહાનિર્જરાવાળા હોય છે. જેમકે-શેલેશી પ્રતિપન્ન (૧૪માં ગુણ સ્થાનવાળા) ૪. કેટલાક જીવ અલ્પ વેદના અલ્પ નિર્જરાવાળા હોય છે. જેમ કે– અનુત્તર દેવ. ઉદ્દેશક : ૨ પ્રજ્ઞાપના સૂત્રના ૨૮માં પદના પ્રથમ ઉદ્દેશકની જેમ અહીં આહાર સંબંધી વર્ણન જાણવું. જુઓ સારાંશ ખંડ–5. ઉદ્દેશક : ૩ (૧) મહાન ક્રિયા, મહાન આશ્રવવાળાના કર્મોનો સંગ્રહ નિરંતર થતો રહે છે. અલ્પક્રિયા અલ્પ આશ્રવવાળાના કર્મો નિરંતર ક્ષીણ થતા રહે છે. જેમ નૂતન વસ્ત્ર ઉપયોગમાં લેતાં ધીરે ધીરે મસોતાના રૂપમાં ફેરવાઈ જાય છે અને ગંદા વસ્ત્ર ક્ષાર આદિમાં ભીંજાવાથી અને પાણીમાં ધોવાથી ધીરે ધીરે મેલનીકળી જતાં સ્વચ્છથઈ જાય છે. તેવી જ રીતે કર્મોનો સંગ્રહ અને ક્ષય થાય છે. વસ્ત્ર આદિપદાર્થોનો પુદ્ગલોપચય અને અપચય પ્રયોગસા(પ્રયત્નથી) અને વિસસા(સ્વાભાવિક) બન્ને પ્રકારનાં થાય છે. જીવના કર્મોનો ઉપચય અપચય એક પ્રયોગસા જ થાય છે, વિસસા થતો નથી. વસ્ત્રનો પુગલોપચય સાદિ સાંત હોય છે. જીવનો કર્મબંધ ત્રણ પ્રકારનો છે– ૧. અનાદિ અનંત-અભવીનો પરંપરાથી, ર. અનાદિ સાંત– ભવનો પરંપરાથી, ૩. સાદિ સાત ઈરિયાવહિ બંધ અથવા પ્રત્યેક કર્મની અપેક્ષાએ સાદિ સાત બંધ થાય છે. પરંપરાની અપેક્ષાએ બે ભાંગા થાય છે. સાદિ અનંતનો ભાંગો કર્મબંધમાં હોતો નથી. વસ્ત્ર સાદિ સાંત હોય છે. જીવ પણ ગતિ, દંડક આદિની અપેક્ષાએ સાદિ સાંત છે. સિદ્ધ સાદિ અનંત છે. ભવસિદ્ધિક લબ્ધિની અપેક્ષાએ અનાદિ સાંત છે અને અભવસિદ્ધિક સંસારીની અપેક્ષાએ અનાદિ અનંત છે. (ર) આઠે કર્મોનીબંધ, સ્થિતિ, અબાધા કાલપ્રજ્ઞાપના પદ૨૩માં કહેવામાં આવેલ છે. જુઓ સારાંશ ખંડ– (૩) અબાધા કાલના સમય સુધી કર્મોની નિષેક રચના(કર્મોની સ્થિતિ સાથે કર્મ ભગવતી સૂત્રઃ શતક-૬ | | | ૭૩] Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશોની રચના) પણ થતી નથી અર્થાત્ ત્યાં પ્રદેશબંધ પણ થતો નથી પરંતુ સ્થિતિબંધ માત્ર થાય છે. ૫૦ બોલમાં કર્મ બંધની ભજના નિયમા : ક્રમાંક ૧-૩ ૪ ૫ ૬-૭ ८ _| | | | @__ ૧૦ ૧૧ ૧૨ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૪ ૫૦ બોલ ત્રણ વેદમાં અવેદી સંયત અસંયત–સંયતા સંયત નોસંયત૰ સમ્યગ્દષ્ટ મિથ્યાદષ્ટિ મિશ્રર્દષ્ટિ સંજ્ઞી અસંશી નોસંશી ભવી અભવી નોભવી ત્રણ દર્શન કેવલ દર્શન પર્યાપ્ત અપર્યાપ્ત નોપર્યાપ્ત ભાષક અભાષક પરિત્ત અપરિત્ત નોપરિત્ત ભજના આયુષ્યની ૭કર્મની ૮ કર્મ આયુષ્ય ૮ કર્મ આયુષ્ય ૭કર્મ આયુષ્ય વેદનીય ૮ કર્મ આયુષ્ય ૭કર્મ વેદનીય ૮ કર્મ આયુષ્ય ૭ કર્મ ૮ કર્મ ૮ કર્મ આયુષ્ય નિયમા ૭કર્મ નહીં ૭ કર્મ ૭કર્મ ૭ કર્મ વેદનીય ૭કર્મ -- ૭ કર્મ વેદનીય = ૭કર્મ વેદનીય -- ૭કર્મ અબંધ નહીં આયુષ્ય ૮ કર્મ આયુષ્ય ૭ કર્મ ૮ કર્મ —— ૭કર્મ ૮ કર્મ ૮ કર્મ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત Page #75 -------------------------------------------------------------------------- ________________ | કમાંક | પહોટ ચાર જ્ઞાન ૭ કર્મ ત્રણ અજ્ઞાન ૪૧ ૮કમે ૪૨-૪૩ ૮ કર્મ ४४ આહારક ૪૫ ૭ કર્મ આયુષ્ય ४६ આયુષ્ય ४७ ४८ ૫૦ બોલ | ભજના | નિયમ | અબંધ | ૩૦-૩૩| કર્મ | વેદનીય ૩૪ કેવલ જ્ઞાન વેદનીય ૩૫-૩૭, આયુષ્ય | ૭ કર્મ ૩૮-૪૦) ત્રણ યોગ ૭ કર્મ વેદનીય અયોગી ઉપયોગ બે ૭ કર્મ વેદનીય અનાહારક સૂક્ષ્મ ૭ કર્મ બાદર | ૮કર્મ | -- | નો સૂક્ષ્મ ૮કર્મ ૪૯-૫૦ ચરમ-અચરમ અહીં ૧૫ &ારોના ૫૦ બોલ પર૮કર્મ બંધની નિયમા, ભજના અને અબંધ કહેવામાં આવેલ છે. ૨૪ દંડકમાં ૫૦માંથી જેટલા જેટલા બોલ હોય તેમાં નિયમો ભજના ઉપર કહેલ પ્રકારથી સમજી લેવાનું. પહેલી નારકીમાં ૩૪, શેષ નરકમાં ૩૩, ભવનપતિ, વ્યંતરમા=૩૫, જ્યોતિષી અને બે દેવલોકમાં ૩૪, ત્રીજા દેવલોકથી રૈવેયક સુધી=૩૩, અનુત્તર દેવોમાં ર૫, પાંચ સ્થાવરમાં ર૩, અસત્ની મનુષ્યમાં રર, બેઇન્દ્રિય, ઇન્દ્રિયમાં = ૨૭, ચૌરેન્દ્રિય, અસનિ તિર્યંચ પંચેન્દ્રિયમાં ૧૬. સંજ્ઞી તિર્યંચમાં = ૩૬ સંગી મનુષ્યમાં = ૪૩જીવોમાં = ૫૦, સિદ્ધમાં = ૧૬. આ પંદર દ્વારોનાં અલ્પ બહુત પ્રજ્ઞાપના સૂત્ર પદ ૩ના અનુસાર જાણવું. જુઓ સારાંશ ખંડ-૬ ઉદ્દેશકઃ ૪ (૧) કાલાદેશથી સપ્રદેશી અપ્રદેશી: ૨૪ દંડકોમાં પ્રથમ સમયવર્તી જીવ કાલની અપેક્ષાએ અપ્રદેશી કહેવાય છે. બાકી બધાં સમયવર્તી સપ્રદેશી હોય છે. દંડકમાં પણ જે બોલનો પ્રથમ સમય હોય તો તે અપ્રદેશ છે. ભગવતી સૂત્રઃ શતક-૬ == પ Page #76 -------------------------------------------------------------------------- ________________ - સિદ્ધ એક વચનમાં બધા દંડકમાં બધા બોલ સપ્રદેશી અપ્રદેશી બન્નેમાંથી એક હોય છે અર્થાત્ કોઈ સંપ્રદેશી અને કોઈ અપ્રદેશી હોય છે. બહુવચનમાંએકેન્દ્રિયમાં અભંગ હોય છે; શેષ દંડકમાં ત્રણ ભંગ અને અશાશ્વત બોલમાં ૬ ભંગ હોય છે. બહુવચનની અપેક્ષા સપ્રદેશ અપ્રદેશ કાલાદેશના ભંગ:ક્રમાંક બોલ દંડક ભંગ સમુચ્ચય સપ્રદેશી નિયમા સમુચ્ચય ૧૯દંડકસિદ્ધ ૩ ભંગ સમુચ્ચય એકેન્દ્રિય(પાંચ દંડકમાં) ૧ભંગ આહારક ૧૯દંડક ૩ ભંગ આહારક જીવ એકેન્દ્રિય ૧ભંગ અનાહારક ૧૯દંડક ભંગ અનાહારક જીવ એકેન્દ્રિય ૧ભંગ અનાહારક ૩ ભંગ ૪-૫ ભવી અભિવી પ્રથમ બોલના સમાન નોભવી જીવ,સિદ્ધ ઉભંગ સની જીવ–૧૬દંડક ૩ ભંગ અસની જીવ એકેન્દ્રિય ૧ભંગ અસન્ની નારકીદેવતા મનુષ્ય દબંગ અસન્ની શેષ તિર્યંચ ૩ ભંગ નોસન્ની જીવ,સિદ્ધ ઉભંગ ૧૦. સલેશી પ્રથમ બોલ સમાન ૧૧-૧૩ કૃષ્ણાદિ ૩લેશ્યા જીવ એકેન્દ્રિય ૧ભંગ કૃષ્ણાદિ ૩ લેશ્યા ૧૭ દંડક ૩ ભંગ ૧૪ તેજો વેશ્યા પૃથ્વી,પાણી,વનસ્પતિ ભંગ તેજો વેશ્યા શેષમાં ૩ભંગ ૧૫–૧૬ | પદ્મ, શુકલ લેશ્યા જીવ,૩ દંડક ૩ ભંગ ૧૭ | અલેશી જીવ, સિદ્ધ ૩ ભંગ મનુષ્ય ભંગ અલેશી મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત Page #77 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭–૨૮ ૨૯ ૩૦ ૩૧-૩૨ ૩૩-૩ ૩૭-૩૯ ४० બોલ સમ્યગ્દષ્ટ સમ્યગ્દષ્ટ મિથ્યાદષ્ટિ મિથ્યાદષ્ટિ મિશ્રર્દષ્ટિ સંયત અસંયત અસંયત સંયતાસંયત નોસંયત૰ સકષાયી સકષાયી ક્રોધી ક્રોધી ક્રોધી માન, માયા માન, માયા માન, માયા લોભ લોભ લોભ અકષાયી સજ્ઞાની, ૨જ્ઞાન સજ્ઞાની, ર જ્ઞાન શેષ ત્રણ જ્ઞાન અજ્ઞાની, બે અજ્ઞાન અજ્ઞાની, બે અજ્ઞાન વિભંગ જ્ઞાન ભગવતી સૂત્રઃ શતક-૬ દંડક વિકલેન્દ્રિય શેષ બધામાં જીવ, એકેન્દ્રિય ૧૯ દંડક જીવ, ૧૬ દંડક જીવ, મનુષ્ય જીવ, એકેન્દ્રિય ૧૯ દંડક જીવ, ૨ દંડક જીવ, સિદ્ધ એકેન્દ્રિય જીવ, ૧૯ દંડક જીવ એકેન્દ્રિય દેવમાં શેષમાં જીવ, એકેન્દ્રિય દેવ, નરક શેષમાં જીવ, એકેન્દ્રિય નરકમાં શેષમાં જીવ,મનુષ્ય,સિદ્ધ વિકલેન્દ્રિય શેષમાં બધામાં એકેન્દ્રિય શેષમાં બધામાં ભંગ ભંગ ૩ભંગ ૧ભંગ ૩ભંગ ભંગ ૩ભંગ ૧ ભંગ ૩ભંગ ૩ભંગ ૩ભંગ ૧ભંગ ૩ભંગ ૧ભંગ ભંગ ૩ભંગ ૧ભંગ ૬ ભંગ ૩ભંગ ૧ ભંગ ૬ ભંગ ૩ભંગ ૩ભંગ દુર્ભાગ ૩ભંગ ૩ભંગ ૧ભંગ ૩ભંગ ૩ભંગ toto Page #78 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક ૪૧ ૪૨ ૪૩-૪૪ ૪૫ ૪-૪૭ ૪૮ ૪૯ ૫૦-૫૧ પર ૫૩ ૫૪–૫૫ પ ૫૭-૫૮ ૫૯ so-3 ૪ ૫ $$-fe ७८ બોલ સજોગી કાયયોગ કાયયોગ મન,વચનયોગ અયોગી અયોગી બે ઉપયોગ બે ઉપયોગ સવેદક નપુંસક વેદ નપુંસક વેદ સ્ત્રી,પુરુષવેદ અવેદક સશરીરી બેશરીર બેશરીર આહારકશરીર તેજસ કાર્મણ અશરીર ૪ પર્યાપ્તિ ૪ પર્યાપ્તિ ભાષા, મન પર્યાપ્તિ આહાર અપર્યાપ્તિ ત્રણ અપર્યાપ્તિ ત્રણ અપર્યાપ્તિ ત્રણ અપર્યાપ્તિ ભાષા મન અપર્યાપ્તિ ભાષા મન અપર્યાપ્તિ દંડક પ્રથમ બોલની જેમ એકન્દ્રિય શેષમાં બધામાં જીવ,સિદ્ધ મનુષ્યમાં જીવ એકેન્દ્રિય ૧૯ દંડક સિદ્ધ સકષાયીના સમાન છે. એકેન્દ્રિય શેષમાં બધામાં જીવ,મનુષ્ય,સિદ્ધ પ્રથમ બોલનીજેમ જીવ એકેન્દ્રિય બધામાં જીવ મનુષ્ય પ્રથમ બોલનીજેમ જીવ સિદ્ધ જીવ એકેન્દ્રિય શેષમાં જીવ ૧૬ દંડક અણાહારકની જેમ જીવ એકેન્દ્રિય નરક, દેવ, મનુષ્ય શેષમાં નરક, દેવ, મનુષ્ય શેષમાં ભંગ = ૧ભંગ ૩ભંગ ૩ભંગ ૩ભંગ ભંગ ૧ભંગ ૩ભંગ = ૧ભંગ ૩ભંગ ૩ભંગ ૩ભંગ = ૧ભંગ ૩ભંગ ભંગ ૩ભંગ ૧ ભંગ ૩ભંગ ૩ભંગ 1=3 ૧ભંગ ભંગ ૩ભંગ ભંગ ૩ભંગ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત Page #79 -------------------------------------------------------------------------- ________________ - - - - = - - નોધઃ- જે બોલમાં જેટલા દંડક હોય તેટલાજ સમજવા. (એક ભંગ) અભંગ= સપ્રદેશી ઘણાં, અપ્રદેશી પણ ઘણાં.ત્રણ ભંગ = ૧.બધા સપ્રદેશ ર. સપ્રદેશી અનેક અપ્રદેશી એક ૩. સપ્રદેશી અનેક અપ્રદેશી અનેક. છભંગ=૧. બધાંસપ્રદેશ ર.બધા અપ્રદેશી ૩. સપ્રદેશી એક અપ્રદેશી એક ૪. સપ્રદેશી એક અપ્રદેશી અનેક ૫. સપ્રદેશી અનેક અપ્રદેશી એક ૬, સપ્રદેશી અનેક અપ્રદેશી અનેક જો બોલ સ્વયંઅશાશ્વત હોયતો ભંગ થાય છે. જે બોલમાં સપ્રદેશી શાશ્વત હોય અને અપ્રદેશી અશાશ્વત હોય તો તેમાં ૩ ભંગ થાય છે.જે બોલમાં બે શાશ્વત હોય તો તેમાં અભંગ (એક ભંગ) હોય છે. (૨) બધાં પંચેન્દ્રિય પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાનને જાણી શકે છે. તિર્યંચ પંચેન્દ્રિય પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની દેશ પ્રત્યાખ્યાની હોઈ શકે છે. મનુષ્ય દેશ પ્રત્યાખ્યાની અને સર્વપ્રત્યાખ્યાની બન્નેજથઈશકેછે. ૨૪ દંડકમાં અપ્રત્યાખ્યાની તોહોય જ છે. ૨૩ દંડક અપ્રત્યાખ્યાન નિવર્તિત આયુષ્યવાળા છે.વૈમાનિક દેવ પ્રત્યાખ્યાન આદિ ત્રણેથી નિષ્પાદિત આયુષ્યવાળા હોય છે. | ઉદ્દેશક : ૫ તમસ્કાય –અસંખ્યાતમોઅરુણોદયસમુદ્ર છે. તેમાંઆવ્યંતરવેદિકાથી૪૨૦૦૦ યોજના સમુદ્રમાં જતાં ત્યાં લવણ શિખાની જેમ એક સમભિત્તિ રૂપ તમસ્કાય ઉઠેલ છે. જે સંખ્યાત યોજનની જાડી છે. અરુણોદય સમુદ્ર ચૂડી આકારે છે, જેથી તે તમસ્કાય પણ વલયાકારમાં ઉઠેલ છે. ૧૭ર૧ યોજન સીધી ઊંચે ગઈ છે. ત્યારબાદ તિરછી વિસ્તત થતી ઊંચે ગઈ છે. પાંચમાં દેવલોકનાં ત્રીજારિષ્ટપ્રત્તર સુધી છે. આ સંપૂર્ણ સમસ્કાય ઉંધા રાખેલા માટીના ઘડાની જેમ છે. તેને જ ફકફડ પંજર આકાર કહેવાય છે. પાણીનાં અનેક પરિણામ હોય છે– પુંઅર, ઓસ, બાદલ, લવણશિખા આદિ. તે જ રીતે આ સમસ્કાય પણ પાણીનું એક વિશેષ પરિણામ છે. જે લવણ શિખાની સમાન શાશ્વત (સદા રહેનાર) છે. લવણ શિખાનો તો ૧૬૦૦૦ યોજના પછી અંત છે. પરન્તુ તમસ્કાયનો અંત પાંચમાં દેવલોકે છે. તમસ્કાય ૧૭ર૧ યોજન સુધી સંખ્યાત યોજન જાડી છે, આગળ અસંખ્ય યોજનની જાડાઈમાં છે. એમાં અંધકાર ધૂઅરથી પણ અતિ પ્રગાઢ હોય છે અર્થાત્ આ અંધકારસમૂહરૂપ છે. તેથી તેનું નામ પણજલની પ્રમુખતાથી નથઈને અંધકારથી “તમસ્કાય” કહેવામાં આવેલ છે. જે રીતે લવણશિખા લવણ સમુદ્રનો વિભાગ છે, તે જ રીતે આ સમસ્કાય પણ અરુણોદય સમુદ્રના વિભાગ રૂપ જ છે. તમસ્કાયમાંથી થઈને દેવોને માર્ગ પાર કરવા માટે જવું આવવું આવશ્યક થઈ જાય છે ત્યારે તેને પાર કરે છે. તે દેવ પણ તેમાંથી ભયભીત સંભ્રાત થઈને શીધ્ર નીકળે છે. કોઈ દેવ એમાં વાદળ, વિજળી, ગર્જના, વર્ષા પણ કરી શકે છે. એમાં ભગવતી સૂત્રઃ શતક-૬ ૯ | Page #80 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિષી દેવા હોતા નથી, કિનારા પર હોઈ શકે છે. તેમની કાંઈક પ્રભા એમાં જઈ શકે છે. પરંતુ તે નિપ્રભ થઈ જાય છે. એમા બાદર પૃથ્વીકાય અને અગ્નિકાયહોતી નથી. માટે દેવકૃત વિજળી અચેત હોય છે. અષ્કાય, વાયુકાય વનસ્પતિકાય અને ત્રસકાયના જીવ એમાં હોઈ શકે છે. સંસારનાં તમામ જીવતમસ્કાયમાં ઉત્પન્ન થઈ ચૂક્યા છે. તમસ્કાય ના ગુણ નિષ્પન્ન ૧૩નામ છે.યથા– (૧)તમ (૨)તમસ્કાય (૩) અંધકાર (૪) મહાઅંધકાર (૫) લોકઅંધકાર (૬) લોક તમિશ્ર (૭) દેવઅંધકાર (૮) દેવ તમિશ્ર (૯) દેવ અરણ્ય (૧૦) દેવબૃહ (૧૧) દેવ પરિઘ (૧૨) દેવ પ્રતિક્ષોભ (૧૩) અષ્ણોદક સમુદ્ર. કૃષ્ણ રાજીઃ- પાંચમાં દેવલોકનાં રિષ્ટ પ્રતરમાં આઠ કૃષ્ણ રાજીઓ છે. તે નક્કર પૃથ્વી શિલામય છે. ચારે દિશાઓમાં ચાર કૃષ્ણ રાજીઓ છે. તે ચારેયની બહાર ચાર દિશાઓમાં ઘેરેલ ચાર કૃષ્ણ રાજીઓ બીજી છે. અર્થાત્ એક-એક દિશામાં બે-બે(એક પછી એક) છે. અંદર ચારે સમચતુષ્કોણ આયત છે. બહારની બે ઉત્તરદક્ષિણમાં ત્રિકોણ છે અને પૂર્વ પશ્ચિમમાં ષટ્કોણ છે. આ આઠેકૃષ્ણ રાજીઓ સંખ્યાતાયોજનની પહોળી અને અસંખ્યયોજનની લાંબી રેખા' જેવી આકારવાળી છે. એકદિશાની આત્યંતર કૃષ્ણરાજી આગળની દિશાની બાહા કૃષ્ણરાજીને સ્પર્શ કરે છે. અર્થાત્ દક્ષિણની આત્યંતર કૃષ્ણરાજી પશ્ચિમની બાહને; પશ્ચિમની આત્યંતર, ઉત્તરની બાાને; ઉત્તરની આત્યંતર, પૂર્વની બાહ્યને અને પૂર્વની આત્યંતર, દક્ષિણની બાહ્ય કૃષ્ણરાજીને સ્પર્શ કરે છે. આ આઠેયના ઘેરાની મધ્યનું ક્ષેત્ર આ કૃષ્ણરાજીઓનું ગણવામાં આવે છે. તે વચ્ચેના ક્ષેત્રની અપેક્ષાએ દેવકૃત વાદળા, ગર્જના અને વિજળી આદિનું કથન કરવામાં આવેલ છે. આ કૃષ્ણરાજીઓ પૃથ્વીકાયનાં કાળા પુદ્ગલમય છે. માટે આઠે ઘોર કાળા વર્ણની છે. તેની વચ્ચેનું ક્ષેત્ર કૃષ્ણ આભાવાળું ડરામણું હોય છે. એમાં પણ બધા જીવ ઉત્પન્ન થઈ ચૂક્યા છે; સૂક્ષ્મ પાંચ સ્થાવરપણે અને બાદર પૃથ્વીપણે ઉત્પન્ન થયા છે. આઠેનાં વચ્ચેનાં મેદાન રૂપ ક્ષેત્રની અપેક્ષાએ વાયુપણે ઉત્પન્ન થયા છે. લોકાંતિક :– આઠ કૃષ્ણ રાજીઓના કિનારે લંબાઈના મધ્યમાં આઠ લોકાંતિક દેવોના વિમાન છે. આઠેના ઘેરાની વચ્ચે જે મેદાન છે તેની મધ્યમાં એક વિમાન છે. એમ લોકાંતિક દેવોના કુલ૯વિમાન છે– (૧) અર્પી (ર) અર્ચિમાલી (૩) વૈરોચન (૪) પ્રશંકર (૫) ચન્દ્રાભ (6) સૂર્યાભ (૭) શુક્રાભ (૮) સુપ્રતિષ્ઠાભ (૯) રિષભ. પહેલું વિમાન ઇશાનખૂણામાં, બીજુ પૂર્વમાં એમ ક્રમશઃ આઠ દિશાઓમાં આઠ વિમાન છે. એમાં ક્રમશઃ આઠ લોકાંતિક દેવ છે. -(૧)ઈશાન ખુણાવાળા અચિવિમાનમાં (૧) સારસ્વતદેવછે અને પછી ક્રમશઃ(૨) આદિત્ય(૩) વહ્નિ (૪) વરુણ (૫) ગર્દતોય (૬) તુષિત (૭) અવ્યાબાધ (૮) મરુત (આગ્રેય) અને વચ્ચે મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત 20 Page #81 -------------------------------------------------------------------------- ________________ નવમા વિમાનમાં રિષ્ટ દેવ છે. પહેલા બીજા લોકાંતિકનાં સાત મુખ્ય દેવ, ૭૦૦ પરિવારના દેવ છે. ત્રીજા-ચોથા લોકાંતિકના ચૌદ મુખ્ય દેવ, ૧૪ હજાર પરિવારના દેવ છે. પાંચમાં છઠ્ઠાનાં સાત મુખ્ય દેવ, ૭૦૦૦ પરિવારના દેવ છે. સાતમા, આઠમા, નવમા લોકાંતિકના નવ મુખ્ય દેવ, ૯૦૦ પરિવારના દેવ છે. લોકાંતિક વિમાન વાયુ પ્રતિષ્ઠિત છે અર્થાત્ વાયુના આધાર પર રહેલ છે. લોકાંતિક દેવોની ઉંમર આઠ સાગરોપમ કહેવાયેલ છે. આ વિમાનોથી લોકાંત અસંખ્ય યોજન દૂર છે. ઉદ્દેશક ઃ ૬ (૧) ચોવીશ દંડકમાં કેટલાક જીવ મૃત્યુ સમયે મારણાંતિક સમુદ્દાત કરે છે, કેટલાક સમુદ્દાત કરતા નથી. સમુદ્દાત કરનારા બીજીવાર તે સ્થાનમાં પહોંચ્યા પછી આહારાદિ કરે છે. સમુદ્દાત ન કરનારા પહેલી વખતે તે સ્થાન પર પહોંચી અને આહારાદિ કરે છે. પાંચ સ્થાવર છએ દિશામાં ઉત્કૃષ્ટ લોકાંત સુધી જાય છે. જઘન્ય અંગુલનાં અસંખ્યાતમાં ભાગ સુધી જાય છે. એક પ્રદેશી શ્રેણી છોડીને અર્થાત્ લોકાંત સુધી એક સીધી પંક્તિથી જાય છે, વચ્ચે આત્મ પ્રદેશોની પહોળાઈમાં વધઘટ થતી નથી. તાત્પર્ય એ છે કે એક સરખી પહોળાઈની શ્રેણીથી છએ દિશાઓમાં લોકાંત સુધી એકેન્દ્રિય જીવો જાય છે. ઉદ્દેશક : (૧) ચોખા, ઘઉં, જવ, જુવાર આદિ ધાન્ય કોઈ સ્થાનમાં વાસણમાં સુરક્ષિત બંધ કરી રાખેલ હોય, તેની ઉંમર જઘન્ય અંતર્મુહૂર્તની હોય છે, ઉત્કૃષ્ટ ત્રણ વર્ષની હોય છે.ત્યારબાદ તે ધાન્યની સચેત યોનિ નાશ થઈજાય છે. તે બધા અચેત થઈ જાય છે.ચણા, મસુર, તલ, મગ, અડદ, કુલત્થ આદિની પાંચ વર્ષની ઉત્કૃષ્ટ ઉંમર હોય છે. અળસી, કુસંબ, સણ, સરસવ, મૂલગ આદિ બીજોની ઉત્કૃષ્ટ ઉંમર સાત વર્ષની હોય છે. (૨) સ્વસ્થ વ્યક્તિના ૩૭૭૩ શ્વાસોચ્છવાસનું એક મુહૂર્ત હોય છે. સંખ્યાત આવલિકાનો એક શ્વાસોશ્વાસ હોય છે. શેષ સંખ્યાત કાલની ગણના અને સંખ્યાતા, અસંખ્યાતા કાલની ઉપમા ગણના અનુયોગ દ્વાર સૂત્રના સમાન સમજવી, જુઓ સારાંશ ખંડ–૭. સંખ્યાતાની ગણના શીર્ષ પ્રહેલિકા સુધી છે. જેમાં ૧૯૪ અંકની સંખ્યા હોય છે. જેમ કે–૭૫,૮૨,૬૩,૨૫,૩૦,૭૩,૦૧, ૦૨,૪૧,૧૫,૭૯,૭૩,૫૬, ૯૯,૭૫,૬૯, ૬૪,૦૬,૨૧,૮૯,૬૬,૮૪,૮૦,૮૦, ૧૮,૩૨,૯૬. આ ૫૪ આંકડા ભગવતી સૂત્રઃ શતક-૬ ૮૧ Page #82 -------------------------------------------------------------------------- ________________ - - - પર ૧૪૦ મીંડા છે. દસ ક્રોડાકોડ પલ્યોપમનો એક સાગરોપમ થાય છે. ૧૦ ક્રોડાક્રોડ સાગરોપમનો એક ઉત્સર્પિણી અને એક અવસર્પિણીકાલ થાય છે. બંને મળીને ૨૦ ક્રોડાક્રોડ સાગરોપમનો એક કાલચક્ર થાય છે. ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં છ-છ આરા હોય છે. તેનું વિસ્તૃત વર્ણન જેબૂઢીપપ્રજ્ઞપ્તિસૂત્રમાં છે. ઉદ્દેશક : ૮ (૧) નાગકુમારાદિ બીજીનરક સુધી જાય, તેઓ વચ્ચે વાદળ, વિજળી, ગર્જના કરે છે. અસુરકુમાર ત્રીજી નરક સુધી અને વૈમાનિક દેવ સાતમી નરક સુધી જાય છે. નરકમાં અગ્નિકાય અને સૂર્ય આદિનથી, અચિત ઉષ્ણ પુદ્ગલ અને ઉષ્મા હોય છે. પહેલા બીજાદેવલોક સુધી અસુરકુમાર અને વૈમાનિકદેવકૃત વાદળ આદિ થઈ શકે છે, આગળ ફક્તવૈમાનિકકૃત જ હોય છે.દેવલોકમાં અગ્નિકાયહોતી નથી પરંતુ અચિત્ત પ્રકાશમાન પુદ્ગલ હોય છે. જ્યાં સુધી તમસ્કાય છે અથવા જે દેવલોકની નીચે ઘનોદધિ છે ત્યાં પૃથ્વી, અગ્નિનો નિષેધ છે અને તમસ્કાય તથા ઘનોદધિના અભાવમાં અષ્કાય, વનસ્પતિકાયનો પણ નિષેધ છે. આ જ રીતે કૃષ્ણ રાજીઓમાં અને પાંચમા દેવલોકથી ઉપર ઘનોદધિ અને જલસ્થાનોને છોડીને અપ્લાયવનસ્પતિકાયનો પણનિષેધ છે. (ર) છ પ્રકારનાં આયુબંધ છે. તેનું નિધત્ત હોવું વિશિષ્ટ બંધને કહેવાય છે. તે આયુષ્યની સાથે પણ હોય છે અને ગોત્રની સાથે પણ હોય છે. એ રીતે કુલ આઠ પ્રકાર થાય છે. લિપિ દોષ આદિ કોઈ કારણથી ૧ર પણ કહેવાયા છે. નિધત્તનિકાચિત = ૨, આ બે સ્વતંત્ર અને બે આયુષ્યની સાથે = એમ ૪ થયા; આ ચારે ગોત્રની સાથે = ૮ પ્રકાર થયા. જેમ કે- (1) નિધત્ત નામ, (ર) નિધત્ત નામ આયુ, નિધત્ત નામ ગોત્ર, નિધત્તનામ આયુ ગોત્ર. એ ચાર નિધિત્તના થયા. તેમજ ચાર નિકાચિતના જાણવા. (૩) લવણ સમુદ્રનું પાણી ઊંચે ઉઠેલા (ઊન્નત) પાણીવાળુ છે. ક્ષુબ્ધ પાણીવાળું પણ છે. બાકી બધાં સમુદ્ર સમતલ પાણીવાળા છે અને અશુભિત પાણીવાળા છે. વિશેષ – અહીં અરુણોદક સમુદ્રના તમસ્કાયને ઉન્નત ઊંચે ઉઠેલ પાણી રૂપમાં ગણવામાં આવેલ નથી. માટે તે તમસ્કાય લવણ સમુદ્રના પાણીના સમાન ન થઈને પ્રગાઢ ધૂઅરના સમાન છે; એમ સમજવું જોઈએ. (૪) લોકમાં જેટલા શુભ નામ, વર્ણ, ગંધ આદિ છે, એટલા નામના દ્વીપ સમુદ્ર છે. 1 ઉદેશક : ૯ (૧) કર્મબંધનું વર્ણન પ્રજ્ઞાપના પદ–૨૪ અનુસાર જાણવું. જુઓસારાંશ-ખંડ–5. (૨) વૈક્રિય શક્તિથી દેવ બહારના પુદ્ગલ ગ્રહણ કરીને તેઓને એક રૂપમાં અનેક ૮૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત Page #83 -------------------------------------------------------------------------- ________________ S -- રૂપમાં, એક કે અનેક ગંધ, રસ, સ્પર્શમાં પરિણમન કરી શકે છે. એક વર્ણાદિને બીજા વર્ણાદિમાં અથવા વિરોધી સ્પર્શ આદિમાં પરિણમિત કરી શકે છે. (૩) અવિશુદ્ધ લેશી દેવવિર્ભાગજ્ઞાની દેવ. અસમ્મોહત અનુપયોગવંત. વિશુદ્ધલેશી દેવઉપયોગવંત હોય તો દેવદેવીને જાણે જુએ. કાંઈક ઉપયોગવંત અને કાંઈક અનુપયોગવંત આવી અવસ્થા હોય તો પણ અવધિજ્ઞાની જાણી લે છે. વિર્ભાગજ્ઞાની સાચારૂપમાં જાણતા નથી. ઉદ્દેશક : ૧૦. (૧) જીવનાં સુખ-દુઃખને કોઈ કાઢીને બતાવી શક્તા નથી. જે રીતે નાકમાં ગયેલ ગંધના પુગલોને કોઈકાઢીને બતાવી શકતા નથી. (૨) જીવ અને ચેતના પરસ્પરમાં નિયમિત હોય છે. જીવ અને પ્રાણમાં પરસ્પરમાં ભજના છે. સિદ્ધોમાં દ્રવ્ય પ્રાણ નથી. નૈરયિક આદિનું જીવ થવું નિયમ છે. જીવનું નૈરયિક આદિ થવું ભજના છે. ભવસિદ્ધિકમાંનૈરયિક હોવાની ભજનાઅને નૈરયિકમાં ભવસિદ્ધિકહોવાની ભજના છે. (૩) નૈરયિક એકાતેદુમ્બરૂપ વેદના વેદે છે. દેવ એકાંતે સુખરૂપ વેદના વેદે છે. તિર્યંચમનુષ્ય વિમાત્રાથી બને વેદના વેદે છે. (૪) બધા જીવ આત્માવગાઢ પુદ્ગલોનો આહાર કરે છે, અનંતરાવગાઢ અને પરંપરાવગાઢ પુદ્ગલોનો નથી કરતા. અપેક્ષાથી અવગાઢમાં અનંતરાવગાઢનો આહાર કરે છે. (૫) કેવલીને અપરિમિત જ્ઞાન હોય છે અને તે ઈન્દ્રિયોથી નથી પણ કેવલજ્ઞાનથી પરિમિત અપરિમિત સર્વ પદાર્થોને જાણે છે. ને શતક /૧૦ સંપૂર્ણ છે શતક-૭ : ઉદ્દેશક-૧ (૧) પરભવમાં જનાર જીવ ત્રણ સમય સુધી આહારક અથવા અનાહારક હોય છે. ત્યારબાદ આહારક હોય છે. અર્થાત્ એકેન્દ્રિયમાંત્રણ સમય અને શેષદંડકમાં બે સમય આહારક અથવા અનાહારક હોય છે. ત્રસમાં ત્રીજા સમયથી બધાં આહારક હોય છે. (ર) આહારકના પહેલા સમયે જીવ સર્વ અલ્પાહારી હોય છે અને મૃત્યુના ચરમ સમયે પણ જીવ સર્વ અલ્પાહારી હોય છે. (૩) ત્રણ સકોરા(કોડિયા) (૧) ઉંધુ (ર) સીધુ (૩) ઉંધુ રાખવાથી જે આકાર હોય છે તે લોકનો સ્થૂલરૂપથી આકાર છે. (૪) શ્રમણ બિરાજિત ઉપાશ્રયમાં સામાયિકની સાધનામાં જોડાયેલ શ્રાવકને ઐર્યાપથિકી ક્રિયા હોતી નથી પરંતુ સાંપરાયિકક્રિયા હોય છે. કેમ કે કષાય પૂર્ણતઃ ભગવતી સૂત્રઃ શતક-૭ | | ૮૩ | Page #84 -------------------------------------------------------------------------- ________________ ક્ષીણ હોતા નથી ત્યાં સુધી સાંપરાયિકી ક્રિયા લાગે છે. અકષાયી થયા પછી જ ઐર્યાપથિકી ક્રિયા લાગે છે. (૫) શ્રાવકને હિંસાનો ત્યાગ સંકલ્પ સાથેનો જ હોય છે. જેથી સંકલ્પ વિના પૃથ્વી ખોદતાં વનસ્પતિ અથવા ત્રસની હિંસા થઈ જાય તો તેનો વનસ્પતિ અથવા ત્રસની હિંસા સંબંધી ત્યાગ ભંગ હોતો નથી. (૮) શ્રમણ નિર્ઝન્થને દાન દેવાથી તેમના સંયમમાં સમાધિ થાય છે અને સમાધિ– કારકને પણ તે સમાધિની પ્રાપ્તિ થાય છે. તેઓ પોતાના જીવનના આધારરૂપ પદાર્થનો ત્યાગ કરે છે, દુષ્કર કાર્ય કરે છે અને દુર્લભ લાભ પ્રાપ્ત કરે છે. અંતમાં બોધિ પ્રાપ્ત કરી મુક્ત થઈ જાય છે. (૭) કર્મરહિત જીવની પણ ગતિ થાય છે–(૧)નિસંગતાથી, (૨)બંધન છેદનથી, (૩) નિરંધણથી, (૪) પૂર્વપ્રયોગથી. એના દષ્ટાંત– (૧) સલેપ તુંબા અને પાણી સંયોગ, (૨) અનેક પ્રકારની કળીઓ, (૩) ધુમાડાની ગતિ, (૪) ધનુષથી છૂટેલબાણ. (૮) સકર્મક જીવ જ કર્મોનો સ્પર્શ, ગ્રહણ, ઉદીરણા, ઉદયનિર્જરા કરે છે. અકર્મક જીવને આ કાંઈ પણ હોતું નથી. (૯) ઉપયોગ વિના ગમનાગમન, ગ્રહણ-નિક્ષેપ આદિ ક્રિયા કરનારા શ્રમણ સાંપરાયિક ક્રિયાથી સ્પષ્ટ હોય છે. કેમકે તેને કષાયનો અભાવ નથી અને તે જિનાજ્ઞાનુસાર પણ કરતા નથી. (૧૦) એષણીય આહાર પ્રાપ્ત કરી તેમાં જે અણગારઆસક્તિ ભાવ રાખીને ખાય છે, તો તે “અંગાર” દોષ છે; તે આહારની હલના નિંદા કરે અથવા મહાન અપ્રીતિ કરે, ક્રોધથી ક્લત થાય તો ધૂમ' દોષ છે; સ્વાદવૃદ્ધિના ઉદ્દેશથી કોઈપણ પદાર્થનું મિશ્રણ કરે તો “સંયોજના' દોષ છે, એવું ન કરે તો નિર્દોષ આહાર કહેવાય છે. (૧૧) પ્રથમ પ્રહરમાં ગ્રહણ કરેલ આહારાદિ ચોથા પ્રહરમાં કરવા કાલાતિક્રાંત દોષછે.બેગાઉ(કોશ) ઉપરાંત લઈ જઈને આહારાદિકરવા માગંતિક્રાંત દોષછે. રાત્રિમાં ગ્રહણ કરીને દિવસના આહાર કરે અથવા દિવસના ગ્રહણ કરી રાત્રિએ આહાર કરે તોક્ષેત્રાતિકાંત દોષ છે. મર્યાદાથી અધિકઆહાર કરે તો પ્રમાણાતિક્રાંત દોષ છે. (૧ર) સાવધ પ્રવૃત્તિઓનો પૂર્ણ ત્યાગી, સંસ્કાર શૃંગારથી રહિત, શ્રમણ નિર્ગસ્થ અચિત અને ત્રસ જીવ રહિત, ૪૨ દોષ રહિત આહાર કરે, પોતે આરંભ કરે-કરાવે નહિ, સંકલ્પ કરે નહિ, નિમંત્રિત, ખરીદેલ, ઉદિષ્ટ આહાર ગ્રહણ ન કરે, નવકોટિ શુદ્ધ આહાર સંયમ યાત્રાના નિર્વાહના માટે કરે, સુડ-સુડ, ચવચવ એટલે ખાવા-પીવાની કોઈ અવાજ ન કરતાં, નીચે ન વેરતાં, અલ્પમાત્રામાં પણ સ્વાદન લેતા આહાર કરે, માંડલાના પાંચ દોષ ન લગાડે, જલ્દી-જલ્દી અથવા અત્યંત ધીરે-ધીરે આહાર ન કરે, વિવેકયુક્ત સમપરિણામોથી આહાર કરે તો તે શસ્ત્રાતીત એટલે નિર્વધ આહાર કર્યો કહેવાય છે. ૮૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત Page #85 -------------------------------------------------------------------------- ________________ - - - - ઉદ્દેશક : ર. (૧) જેણે જીવ-અજીવ, ત્ર-સ્થાવર પ્રાણીઓને સરખી રીતે જાણી લીધા છે, તેના પચ્ચખાણ સુપચ્ચખાણ છે અને પોતાને પ્રત્યાખ્યાની કહેવું પણ તેનું સત્ય હોય છે. તે જ પંડિત અને સંવૃત હોય છે. (૨) પાંચ મહાવ્રત, પાંચ અણુવ્રત, રાત્રિ ભોજન ત્યાગ આ મૂળ ગુણ પચ્ચખાણ છે. અન્ય તપ અભિગ્રહનિયમ આદિ અને સ્વાધ્યાયાદિ, શ્રાવકનાદિશિવત આદિ, મારણાંતિક સંખના, આ બધાં ઉત્તરગુણ પચ્ચખાણ છે. (૩) દસ પચ્ચકખાણ – (૧) સકારણ સમયથી પહેલાં કરવા (૨)સમય વીત્યા બાદ કરવા (૩) નિરંતર કરવા (૪) નિયત સમયે કરવા (૫) સમયે આગારનો ઉપયોગ કરવો (૬) આગાર સેવન ન કરવું (૭) દત્તી પરિમાણ કરવું (૮) સંપૂર્ણ આહારત્યાગ કરવો (૯) સંકેત પચ્ચખાણ-ગંઠી, મુઠ્ઠી આદિપચ્ચક્કાણ કરવા (૧૦) પોરસી આદિ અદ્ધા(કાલમર્યાદાવાળા) પચ્ચખાણ કરવા રદંડકના જીવ અપચ્ચકખાણી હોય છે. તિર્યંચ પંચેન્દ્રિય દેશ પ્રત્યાખ્યાની હોય છે. મનુષ્ય સર્વ પ્રત્યાખ્યાની અને દેશપ્રત્યાખ્યાની બન્ને હોઈ શકે છે. એમાં પણ મૂલ ગુણ પ્રત્યાખ્યાની અલ્પ હોય છે અને ઉત્તરગુણ પ્રત્યાખ્યાની અધિક હોય છે. (૪) જીવ દ્રવ્યથી શાશ્વત છે. ભાવથી(પર્યાયથી) અશાશ્વત છે. ઉદ્દેશકઃ ૩-૫ (૧) વર્ષાઋતુમાં વનસ્પતિજીવ બહુ આહારી હોય છે. શિયાળા અને ઉનાળામાં ક્રમશઃ અલ્પાહારી હોય છે. ગરમીમાં કેટલીક વનસ્પતિઓ નવપલ્લવિત થાય છે અને ફૂલે-ફળે છે. તે સમયે ત્યાં ઉષ્ણયોનિક જીવ અધિક ઉત્પન્ન થાય છે. (ર) મૂળ કંદ તેમજ બીજ આદિમાં મૂલનો, કંદનો તેમજ બીજનો જીવ રહે છે. છતાં પણ મૂળનો જીવ પૃથ્વીથી સંલગ્ન હોય છે. કંદનો જીવ મૂળથી સંલગ્ન હોય છે અને ક્રમશઃબીજનો જીવફળનાજીવથી પ્રતિબદ્ધહોય છે. તેથી આહારગ્રહણ પરંપરાથી થતો રહે છે. (૩) વેદન કર્મનું થાય છે. નિર્જરા અકર્મની થાય છે, કેમ કે વેદન પછી કર્મસ્થિતિ સમાપ્ત થઈ જાય છે. એટલા માટે તેને અકર્મ કહેવાય છે. વેદનનો સમય પહેલા હોય છે તે(પછી) અનંતર સમયમાં નિર્જરા થાય છે. (૪) ચારે ગતિ શાશ્વત છે. એક જીવની અપેક્ષાએ અથવા પર્યાયની અપેક્ષાએ અશાશ્વત છે. બધા જીવોની અપેક્ષાએ અને દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત છે. (૫)જીવાભિગમસૂત્રની ત્રીજી પ્રતિપત્તિનાબીજાતિર્યંચ ઉદ્દેશકની અહીંભલામણ છે અને પ્રજ્ઞાપનાનાં સંયતપદની ભલામણ છે. જેના માટે જુઓ સારાંશ ખંડ-૬. ભગવતી સૂત્રઃ શતક ૮૫ - Page #86 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક : ૬ (૧) જીવ આ ભવમાં રહેતા પરભવનું આયુષ્ય નથી વેદતો. પરભવમાં જતાં માર્ગમાં પરભવનું આયુષ્ય વેદે છે. નરકમાં જનારા જીવને અહીં મહાવેદના કે અલ્પ વેદના પણ હોઈ શકે છે; માર્ગમાં પણ બન્ને હોઈ શકે છે. નરકમાં પહોંચ્યા પછી મહા અશાતા વેદના હોય છે. ક્યારેક સુખરૂપ વેદના પણ હોય છે. દેવલોકમાં જનારા ત્યાં પહોંચ્યા પછી એકાંત સુખરૂપ વેદનાવાળા હોય છે. ક્યારેક દુઃખરૂપ વેદનાવાળા કોય છે. તિર્યચ, મનુષ્યમાં જનારાને ત્યાં પહોંચી વિમાત્રાથી સુખ-દુઃખરૂપ વેદના હોય છે. (૨) જીવોને જાણતાં આયુષ્ય કર્મનો બંધ થતો નથી.અર્થાત્ મારુંઆયુષ્યકર્મબંધાઈ ગયું અથવા બંધાઈ રહ્યું છે, એવી જાણ થતી નથી. (૩) હિંસા, અસત્ય આદિપાપોનું સેવન કરવાથી જીવદુઃખરૂપ કર્મનો બંધ કરે છે. હિંસા આદિનો ત્યાગ કરવાથી સુખરૂપ કર્મોનો બંધ થાય છે. પ્રાણીઓને દુઃખ દેવાથી, પરિતાપ પહોંચાડવાથી દુઃખ મળે છે અને તેની અનુકંપા કરવાથી, રક્ષા કરવાથી, દુઃખનદેવાથી સુખ મળે છે. (૪) છઠ્ઠો આરોઃ દુષમ-દુષમાકાલ – આ પાંચમા આરા પછી છઠ્ઠો આરો આવશે. તે કાળ મનુષ્ય પશુ પક્ષીઓના માટે દુઃખકારક–હાહાકાર શબ્દથી વ્યાપ્ત હશે. આ આરાનાં પ્રારંભમાં ધૂળસહિત ભયંકર આંધી આવશે, પછી સંવર્તક હવા ચાલશે, અરસવિરસ, અગ્નિ, વિજળીવાળો વરસાદ થશે. જીવ-જંતુ, વનસ્પતિ, મનુષ્ય, પશુ, પક્ષી, પર્વત, નગર, નદી, બધાં નષ્ટ ભ્રષ્ટ થઈ જશે. ફક્ત ગંગાસિંધુ નદી,વૈતાઢય પર્વત રહેશે. તેવૈતાઢય પર્વતમાંગુફારૂપમાં ૭રબિલ બંન્નેનદીઓનાં કિનારે છે. તેમાં કેટલાક મનુષ્ય તિર્યંચ રહેશે. બન્ને નદીઓનો જલ પ્રદેશ રથના પૈડા જેટલો હશે અને રથની ધરી પ્રમાણ પાણી ઊંડુ હશે. જેમાં બહુ મચ્છ-કચ્છ હશે. તે સમયે મનુષ્ય દીન-હીન કાળાને કુરૂપ હશે. ઉત્કૃષ્ટ એક હાથનું શરીર પ્રમાણ હશે. અને વધારેમાં વધારે ૨૦વર્ષની ઉમર હશે. તે સમયે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંધયણ, iઠાણ બધાં અશુભહશે. તે મનુષ્ય બહુ રોગી, ક્રોધી, માની, માયાવી, લોભી હશે. સવારે ને સાંજે બિલમાંથી બહાર નીકળશે અને મચ્છ-કચ્છને પકડીને જમીનમાં દાટી દેશે. સવારે દાટેલાને(સૂર્યનાં તાપથી ગરમ થયેલરેતીમાંથી) સાંજના કાઢીને ખાશે અને સાંજના દાટેલાને સવારના કાઢીને ખાશે. સૂર્ય બહુ તપશે અને ચન્દ્રમાં અત્યંત શીતલ હશે. જેનાથી દાટેલા મચ્છ-કચ્છ આદિ પાકી જશે. તે સમયે અગ્નિ નહીં હોય. વ્રત પચ્ચખાણ રહિત તે મનુષ્ય માંસાહારી સંકિલષ્ટ પરિણામી હશે અને મરીને પ્રાયઃ નરક તિર્યંચ ગતિમાં જશે. આ આરો ર૧ હજાર વર્ષનો હશે. મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત ૮૦ Page #87 -------------------------------------------------------------------------- ________________ - મનુષ્યનો વધ્યો-ઘટયો આહાર, હાડકા, માંસ, ચર્મઆદિપશુ-પક્ષી ખાઈને રહેશે તે પણ પ્રાયઃ મરીને નરક તિર્યંચમાં જશે. ઉદ્દેશક : ૭ (૧) સંવૃત અણગાર-પ્રત્યેક પ્રવૃત્તિઓ ચાલવા-બેસવા આદિયતનાથી કરનારા અણગાર અને પૂર્ણ રીતે ભગવાનની આજ્ઞા અનુસાર સંયમ આરાધના કરનારા અણગાર ક્રોધ, માન, માયા, લોભનોવિચ્છેદ કરે છે, તેને ઈર્યાપથિકી ક્રિયા લાગે છે, સાંપરાયિકી ક્રિયા લાગતી નથી. (ર) કામ = વિકારભાવ, ભોગ = વિષય, કામભોગ = વિષયવિકાર આ પ્રચલિત અર્થ છે. આગમમાં કાન અને આંખના વિષય શબ્દ અને રૂપને કામ કહેલ છે. નાક, જીભ અને શરીરના વિષયરૂપ ગંધ, રસ અને સ્પર્શને ભોગ કહેલ છે. કામથી કેવલ ઈચ્છા-મનની તૃપ્તિ થાય છે. ભોગથી શરીરની પણ તૃપ્તિ થાય છે. કામ-ભોગના પદાર્થ સચિત્ત અચિત્ત બન્ને પ્રકારના હોય છે. પરંતુ કામ-ભોગ જીવોને જ હોય છે. અજીવોને નથી હોતા. ચૌરેન્દ્રિય પંચેન્દ્રિયકામી-ભોગીબહોય છે. એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઈન્દ્રિય કેવલ ભોગી જ હોય છે. જેથી કામી-ભોગી બધાથી અલ્પ છે, નો કામી નોભોગી અનંતગુણા છે, તેનાથી ભોગી અનંતગુણા છે. (૩) શક્તિ હોવા છતાએ કામ-ભોગનો ત્યાગ કરવાથી મહાનિર્જરા થાય છે અથવા કર્મોનો અંત આવે છે. જેથી જીવદેવલોકમાં અથવા મોક્ષમાં જાય છે. (૪) અસની જીવ ઈચ્છા અને જ્ઞાનના અભાવમાં વેદના વેદે છે અને ઇચ્છા અને જ્ઞાન હોવા છતાં પણ સાધનોની પ્રાપ્તિન થવાથી અનિચ્છાપૂર્વક અકામ વેદનાવેદે છે. ઇચ્છિત સુખ ભોગવી શક્તા નથી. ઉદેશક : ૮ (૧) કીડી અને હાથીનો આત્મા સમાન હોય છે. વિશેષ જાણકારી માટે જુઓ– રાજપ્રશ્રીય સૂત્ર સારાંશ ખંડ-૧, (ર) કરેલ પાપકર્મ બધાં જીવો માટે દુઃખદ છે. તેનો ક્ષય થવાથી જ દુઃખનો અંત અને સુખની પ્રાપ્તિ થાય છે. (૩) નરકમાં દસ પ્રકારની વેદના હોય છે. ૧. ઠંડી ૨. ગરમી૩. ભૂખ૪.તરસ ૫. ચર૬. પરાધીનતા ૭. જ્વર(તાવ) ૮. દાહબળતરા) ૯. ભય ૧૦. શોક. (૪) હાથી અને કંથવાને અવતની ક્રિયા સમાન લાગે છે. ઉદેશક : ૯ (૧) મહાશિલા કંટક રથમૂસલ સંગ્રામ – કોણિક અને ચેડા રાજાના યુદ્ધનું વર્ણન ઉપાંગ સૂત્રના નિરયાવલિકા વર્ગમાં છે. સારાંશ ખંડ-૧માં જુઓ. ભગવતી સૂત્રઃ શતક = - Page #88 -------------------------------------------------------------------------- ________________ કોણિક રાજાના ૧૦ ભાઈ યુદ્ધમાં મૃત્યુ પામ્યા, ત્યારે કોણિકે પોતાના પૂર્વ ભવના બે મિત્ર જે વર્તમાનમાં ચમરેન્દ્ર અને શક્રેન્દ્ર છે, અમતપની આરાધના કરી તેનું સ્મરણ કર્યું. બન્ને દેવેન્દ્ર ઉપસ્થિત થયા. અક્રમ માટે યુદ્ધ ત્રણ દિવસ સ્થગિત રાખવામાં આવ્યું. ત્યારબાદ શક્રેન્દ્રની સહાયતાથી મહાશિલાકંટક સંગ્રામ થયો. જેમાં કોણિકના સૈનિક ઘાસ, પત્ર, કાષ્ઠ, કાંકરા કાંઈપણફેંકે તેનાથી ચેડારાજાની સેના મહાશિલા પડવાનો અનુભવ કરતી હતી. ચેડારાજાના બાણકોણિકને ન લાગે એટલા માટે શક્રેન્દ્ર પોતે વજ્રમય કવચથી રક્ષા કરી રહેલો હતો. આ યુદ્ધમાં ૮૪ લાખ નો જનસંહાર થયો. ચેડારાજાનો પરાજય થયો. બીજા દિવસે ફરી યુદ્ધ થયું તેનું નામ રથમૂસલ સંગ્રામ હતું. તેમાં એક રથ, ઘોડા અને સારથિ વગરનો અર્થાત્ યાંત્રિક રથ ચાલતો હતો. જેની આગળ એક મૂસલ ફરતું હતું, તે જ જનસંહાર કરતું હતું. આ યુદ્ધમાં ચમરેન્દ્ર અને શક્રેન્દ્ર બન્નેની ઉપસ્થિતિ રહી અર્થાત્ બન્નેનીમદદ રહી.આમાં પણ ચેડારાજાનો પરાજય થયો. આ યુદ્ધમાં૯૬લાખનો જનસંહાર થયો. બન્ને યુદ્ધમાં કુલ એક કરોડ એંસી લાખનો જનસંહાર થયો. યુદ્ધમાં મરી ગયેલા તમામ જીવ પ્રાયઃ નરક તિર્યંચમાં ગયા. એક જીવ દેવગતિમાં અને એક મનુષ્યગતિમાં ઉત્પન્ન થયો. દસ હજાર જીવ એક સાથે એક માછલીની કુક્ષિમાં ઉત્પન્ન થયા. ચમરેન્દ્ર કોણિકનો તાપસ પર્યાયનો સાથી હતો અને શક્રેન્દ્ર પૂર્વભવનો મિત્ર હતો. એટલા માટે મદદ કરી. ભવિત્તવ્યતા(હોનાહાર)નું પણ એવી જ રીતે નિર્માણ થયેલ. ત્રણે ભગવાન મહાવીરનાં ભક્ત હતા અને પ્રતિપક્ષી, ચેડા આદિ અનેક રાજા પણ ભગવાન મહાવીર સ્વામીનાં વ્રતધારી શ્રમણોપાસક હતા. યુદ્ધમાં મરનારા દેવગતિ પામે છે આ કિવદંતિ સત્ય નથી, પ્રાયઃ દુર્ગતિગામી જ થાય છે. કોઈક જીવ દેવગતિમાં જાય છે. આ સંગ્રામમાં વરુણ નાગનતુઆ શ્રાવક પણ આવ્યા હતા. તે નિરંતર બેલે-બેલે(છઠના પારણે છઠ) પારણા કરતા હતા. તે દિવસે તેણે છઠને બદલે અક્રમના પચ્ચક્ખાણ કર્યા હતા. યુદ્ધમાં તેને કપાળમાં બાણ લાગેલ, મૃત્યુ સમય નજીક જાણીને રથ ફેરવી અને એકાંતમાં જઈને આજીવન સંથારો ગ્રહણ કરી બાણ કાઢ્યું, બાણ નીકળવાથી સખ્ત વેદનાની સાથે આયુષ્ય પૂર્ણ થયું. તે દેવલોકમાં ઉત્પન્ન થયા. તેના આ પંડિતમરણથી દેવોએ ફૂલોની વૃષ્ટિ આદિ કરી અને દિવ્ય ગીત ધ્વનિ કર્યો. આ જોઈને ઘણાં લોકો એવું કહેવા લાગ્યા કે યુદ્ધમાં મરનારાની સદ્ગતિ થાય છે. આવું કથન લોકમાં પ્રચલિત થઈ જાય છે. શ્રમણોપાસક વરુણનાગનતુઆ પહેલા દેવલોકમાં ચાર પલ્યોપમની આયુષ્યવાળા દેવ બન્યા છે. ત્યાંથી એક મનુષ્યનો ભવ કરીને મહાવિદેહક્ષેત્રથી મોક્ષમાં જશે. આ શ્રમણોપાસકનો એક મિત્ર પણ યુદ્ધમાં આવ્યો હતો. ધર્મ તત્ત્વને તેણે સારી રીતે સમજવા ક્યારે ય પ્રયત્ન કરેલ નહીં. યુદ્ધમાં બાણ લાગવાથી તે પણ એકાંતમાં ગયો અને મિત્ર શ્રમણોપાસકના ધર્મ ક્રિયાની શ્રદ્ધા કરતાં તેણે સંક્ષિપ્તમાં પચ્ચક્ખાણ કર્યા કે મારા મિત્ર શ્રાવકે જે પચ્ચક્ખાણ કર્યા તે હું પણ ધારણ કરું છું. આ પ્રકારની શ્રદ્ધા સરળતાનાં આચરણથી તે મરીને મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થયો. મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ૯૮ Page #89 -------------------------------------------------------------------------- ________________ વિશેષઃ- કોણિકરાજાનો વિજય થયા બાદહાર, હાથી અને વિહલ્લકુમાર તથા ચેડારાજા અને તેમના રાજ્ય સંબંધી વર્ણન સૂત્રમાં નથી. તે વર્ણન કથા ગ્રંથમાં છે. વિહલ્લકુમારનું વર્ણન અનુત્તરોપપાતિક સૂત્રમાં છે તzસાર તે દીક્ષા લઈને અનુત્તર વિમાનમાં ગયા છે. ઉદ્દેશક : ૧૦ - - (૧) કાલોદાઈની પ્રવ્રજ્યા – રાજગૃહી નગરીમાં ગુણશીલ ઉદ્યાનની નજીકમાં અન્યતીર્થિકોના આશ્રમ હતા. ત્યાં કાલોદાયી આદિ અનેક સંન્યાસી રહેતા હતા. એકવાર તેઓમાં પરસ્પરમાં ચર્ચા ચાલી કે જ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન મહાવીર પંચાસ્તિકાય બતાવે છે. જેમાં ચાર અરૂપી અને એક રૂપી કહે છે. ચાર અજીવ અને એક જીવ છે, એમ કહે છે. આ એમનું કહેવું કયા આધારે માની શકાય? જોગાનુજોગ ગૌતમસ્વામી પારણા પ્રસંગે ગૌચરી માટે એ તરફ નીકળ્યા. માર્ગમાં ચાલતાં ગૌતમસ્વામીની નજીક આવીને તેમણે પોતાનાં પ્રશ્ન પૂછયાં. ગૌતમસ્વામીએ કહ્યું કે- અમે અસ્તિભાવને જ અતિભાવ કહીએ છીએ. નાસ્તિભાવને જ નાસ્તિભાવ કહીએ છીએ. એનાથી વિપરીત અમે કહેતા નથી. માટે આપ આપનાં જ્ઞાનથી વિચાર કરો. કાલોદાયી નામના સન્યાસી, સ્કંધક સન્યાસીની જેમ જ પોતે ભગવાનની પાસે આવ્યા. પ્રભુએ સ્વયં તેમની શંકાને રજૂ કરી સમાધાન કર્યું. તેમાં રૂપી, અરૂપી, જીવ, અજીવ, અસ્તિકાયોનું સ્પષ્ટીકરણ કર્યું. - ત્યારબાદ તેણે પ્રતિપ્રશ્ન પૂછ્યા. ભગવાને ઉત્તરમાં કહ્યું કે ધર્માસ્તિકાય આદિચાર પર કોઈ બેસવા, સૂવા, આદિની ક્રિયા કરી શકતા નથી. કેવલ પુદ્ગલાસ્તિકાય પર આ બધી ક્રિયાઓ કરી શકાય છે, કેમ કે તે રૂપી છે. હિંસારૂ૫ પાપકર્મજીવને જીવથી થાય છે, અજીવથી નહીં. કાલોદાયી બોધ પામતા ત્યાંજ (પ્રભુ પાસે) સંયમ સ્વીકારી અગિયાર અંગોનું અધ્યયન કર્યું. બાકી સંયમ આરાધનાનું વર્ણન કાલસ્યવેસિક પુત્ર અણગારનાં સમાન છે. પાપકર્મ કરવા સમયે સુખકર લાગે છે. પરિણામમાં દુઃખકર અને અશુભરૂપ હોય છે. ધર્માચરણ કરવુંકષ્ટપ્રદહોય છે. પરંતુ તેનું પરિણામ સુંદર અને સુખદ હોય છે. અગ્નિ બાળવાથી પૃથ્વીકાય આદિ પાંચનો અધિક આરંભ થાય છે. અગ્નિકાયનોઅલ્પ આરંભ થાય છે. અગ્નિકાયને બુઝાવવાથી અગ્નિકાયનોઅધિક આરંભ થાય છે અને શેષકાયનો અલ્પ આરંભ થાય છે. તેજોલેશ્યાથી છૂટેલ પુદ્ગલ અચેત હોય છે અને તે પ્રકાશિત પણ હોય છે. || શતક છ/૧૦ સંપૂર્ણ | ભિગવતી સૂત્ર: શતક | | ૮૯ | ૮૯ Page #90 -------------------------------------------------------------------------- ________________ શતક-૮ : ઉદ્દેશક-૧ ત્રણ પ્રકારના પુદ્ગલ હોય છે– (૧) પ્રયોગ પરિણત-જીવના પ્રયત્નથી પરિણમનને પ્રાપ્ત (૨) મિશ્ર પરિણત–ભૂતકાલીન જીવનો પ્રયોગ પણ હોય અને અન્ય પરિણમન પણ હોય જેમ કે મૃત ક્લેવર આદિ (૩) વિશ્રસા પરિણમન જીવનો પ્રયોગ ન હોય પરંતુ સ્વાભાવિક પુદ્ગલ પરિણમન થાય. પ્રયોગ પરિણતઃ- (૧) જીવના જેટલા પણ ભેદ પ્રભેદ હોય છે. એટલા પ્રયોગ પરિણત પુદ્ગલ હોય છે. (૨) તે બધા ભેદોનાં પર્યાપ્ત અપર્યાપ્ત (૩) તે ભેદવાળા જીવોનાંશરીર (૪) તે જીવોની ઈન્દ્રિયો (૫) શરીરોની ઈન્દ્રિયો (૬) જીવોના ભેદોમાં વર્ણાદિ ૨૫ બોલ (૭) જીવોના શરીરોમાં વર્ણાદિ રપ બોલ (૮) જીવોની ઇન્દ્રિયોમાં વર્ણાદિ ૨૫ બોલ (૯) શરીરોની ઇન્દ્રિયોમાં વર્ણાદિ રપ બોલ. આ બધામાં પણ પ્રયોગ પરિણત પુદ્ગલ છે. મિશ્ર પરિણત - જીવ દ્વારા છોડેલા પુદ્ગલ જ્યાં સુધી પૂર્ણ વિશ્રસા પરિણામને પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી મિશ્ર પરિણત છે. માટે જેટલા પ્રકાર પ્રયોગ પરિણતના છે, તેટલાજ મિશ્ર પરિણતના છે. વિશ્રસા પરિણત – જીવના પ્રયોગ વિના સ્વાભાવિક પરિણત સ્કંધ વિશ્રસા પરિણત કહેવાય છે. વર્ષાદિના ભેદથી તેનારપભેદ છે અને વિસ્તૃત ભેદ પ૩૦ છે. પંદર યોગ અને તેના સંરભ, સમારંભ, અસરંભ, અસમારંભ અમારંભની અપેક્ષાએ પણ પ્રયોગ પરિણત અને મિશ્ર પરિણતના ભેદ થાય છે. બે દ્રવ્ય, ત્રણ દ્રવ્ય, ચાર દ્રવ્યના પરિણામની વિવક્ષા(ચર્ચા)માં અસંયોગી દ્વિસંયોગી આદિ ભંગ બને છે. ચારથી અનંત દ્રવ્યો સુધીના સંયોગી ભંગ પણ યથાવિધિ સમજી લેવા. સર્વથી અલ્પ પ્રયોગ પરિણત પુદ્ગલ, તેનાથી મિશ્ર પરિણત પુદ્ગલ અનંત ગુણા, તેનાથી વિશ્રસા પરિણત પુદ્ગલ અનંત ગુણા. ઉદ્દેશક : ૨ (૧) આશીવિષબે પ્રકારના છે. (૧) જાતિઆશીવિષ અને (ર) કર્મઆશીવિષ જાતિ આશીવિષનાં ૪ પ્રકાર છે. (૧) વીંછી (૨) દેડકુ (૩) સર્પ (૪) મનુષ્ય આ વિષ તેમની દાઢ(દાંતો)માં હોય છે. કર્મ આશીવિષ – મનુષ્ય તિર્યંચ પંચેન્દ્રિયના પર્યાયમાંલબ્ધિની અપેક્ષાએ હોય છે. આ લબ્ધિવાળા આઠમા દેવલોક સુધી જઈ શકે છે, જેથી આઠમા દેવલોક સુધીના અપર્યાપ્તમાં કર્મ આશીવિષ થઈ શકે છે. અન્ય દેવોમાં, નારકીમાં અને પંચેન્દ્રિય સિવાય ત્રસ સ્થાવર તિર્યંચમાં કર્મ આશીવિષ હોતું નથી . | ૯૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત - - - Page #91 -------------------------------------------------------------------------- ________________ વીંછીના વિષનું સામર્થ્ય અર્ધ ભરત પ્રમાણ છે, દેડકાનું પૂર્ણ ભરત પ્રમાણે છે, સર્પનું જંબુદ્રીપ પ્રમાણ અને મનુષ્યનું અઢીદ્વીપ પ્રમાણ વિષ હોય છે. અર્થાત્ આટલા વિશાલ પુદ્ગલ સ્કંધને પ્રભાવિત કરવાનું ઉત્કૃષ્ટતમ સામર્થ્ય હોય છે. (૨) છદ્મસ્થ વ્યક્તિ દશ સ્થાનોને પૂર્ણરૂપે જાણી જોઈ શકે નહીં. જેમ કે– (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) શરીર રહિત જીવ (પ) પરમાણુ (૬) શબ્દ (૭) ગંધ (૮) વાયુ (૯) આ કેવલી બનશે (૧૦) આ મુક્ત થશે. આ દશેયને કેવલી ભગવાન પૂર્ણરૂપે જોઈ-જાણી શકે છે. જ્ઞાન અજ્ઞાન વર્ણન ઃ જ્ઞાન લબ્ધિઃ— પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાનનું વર્ણન નંદીસૂત્ર અનુસાર છે. જેના માટે જુઓ— સારાંશ ખંડ-૭. વિભંગજ્ઞાન વિભિન્ન આકારવાળા હોય છે. જેમ કે ગ્રામ, નગર, વૃક્ષ, પર્વત, ક્ષેત્ર, સ્તૂપ, હાથી, ઘોડા, મનુષ્ય, બળદ, પશુ, પક્ષી, દેવતા, વાંદરા આદિ કોઈ પણ આકારના હોઈ શકે છે. તે કોઈ પણ ક્ષેત્ર, ઘર,ઘરનો અંશ, અન્ય વસ્તુનો અંશ માત્ર હોઈ શકે છે. જીવોમાં ૨,૩,૪ અને એક જ્ઞાન હોઈ શકે છે અને બે અથવા ત્રણ અજ્ઞાન હોઈશકે છે. જઘન્ય મતિ શ્રુત જ્ઞાન યા મતિશ્રુત અજ્ઞાન બે અવશ્ય હોય છે. અધિ મન:પર્યવ અને વિભગજ્ઞાન વિકલ્પથી હોય છે. ત્યારે ૩ અથવા ૪ જ્ઞાન અને ૩ અજ્ઞાન હોય છે. અને જ્યારે કેવલજ્ઞાન હોય છે ત્યારે અન્ય ૪ જ્ઞાન રહેતા નથી. માટે એક જ્ઞાન જ હોય છે. પાંચ જ્ઞાન અને પાંચ અજ્ઞાનની કાયસ્થિતિ, અંતર અને અલ્પબહુત્વનું વર્ણન જીવાભિગમસૂત્ર સારાંશ ખંડ–દ્ર માં છે. - પર્યવની અપેક્ષા અલ્પ બહુત્વ :– (૧) બધાથી અલ્પ મનઃપર્યવજ્ઞાનનાં (૨) અવધિજ્ઞાનનાં અનંતગુણા (૩) શ્રુતજ્ઞાનના અનંતગુણા (૪) મતિજ્ઞાનનાં અનંતગુણા (૫) કેવલ જ્ઞાનનાં અનંતગુણા. (૧) બધાથી અલ્પ પર્યવ વિભંગજ્ઞાનનાં (૨) શ્રુતઅજ્ઞાનનાં અનંતગુણા (૩) મતિઅજ્ઞાનનાં અનંતગુણા (૧) જીવદ્વાર :– પહેલી નરકના નારકી તથા ભવનપતિ અને વ્યંતર દેવોમાંથી કોઈને બે અજ્ઞાન અને કોઈને ત્રણ અજ્ઞાન હોય છે. માટે ત્રણ અજ્ઞાનની ભજના અને ત્રણ જ્ઞાનની નિયમા. બાકી નારકી દેવતામાં ૩ જ્ઞાન, ૩ અજ્ઞાનની નિયમા. પાંચ અનુત્તર વિમાનમાં અજ્ઞાન નથી, માટે ત્રણ જ્ઞાનની નિયમા. પાંચ સ્થાવરમાં ૨ અજ્ઞાનની નિયમા. ત્રણ વિકલેન્દ્રિયમાં ૨ જ્ઞાન ૨ અજ્ઞાનની નિયમા, તિર્યંચ પંચેન્દ્રિયમાં ૩જ્ઞાન ૩ અજ્ઞાનની ભજના. મનુષ્યમાં પ જ્ઞાન ૩ અજ્ઞાનની ભજના. ૧ ભગવતી સૂત્રઃ : શતક-૮ Page #92 -------------------------------------------------------------------------- ________________ અEાનું ૧–૨ ૪ | | | – ૬ (૨) વાટે વહેતા – એકગતિથી બીજીગતિમાં જતાંમાર્ગગામી જીવને વાટે વહેતા કહેવાય છે. વાટે વહેતા નરકગતિ, દેવગતિમાં ૩ અજ્ઞાનની ભજના. ૩ જ્ઞાનની નિયમા. તિર્યંચમાં જ્ઞાન ૨ અજ્ઞાનની નિયમા, મનુષ્યમાં ૩ જ્ઞાનની ભજના, ૨ અજ્ઞાનની નિયમા. આ પ્રકારે નીચેના દ્વારોમાં પણ જ્ઞાનની ભજના-નિયમા હોય છે. (૧) ઇન્દ્રિયજાતિ) (૨) કાયા (૩) સૂમબાદર (૪) પર્યાપ્તિ (૫) ભવસ્થ (૬) ભવી (૭) સની–અસની (૮) યોગ (૯) લેશ્યા (૧૦) કષાય (૧૧) વેદ (૧ર) આહાર (૧૩) ઉપયોગ (૧૪) લબ્ધિ. ૧રર બોલોમાં જ્ઞાન અજ્ઞાનની નિયમા ભજના:બોલ ભજના નિયમા શાન ! અRાના જ્ઞાન સઇન્દ્રિય પંચેન્દ્રિય | ૪ | ૩ એકેન્દ્રિયમાં વિકસેન્દ્રિયમાં અનિન્દ્રિયમાં સકાય ત્રસકાયમાં ૧૦-૧૪ પૃથ્વીકાય આદિ પાંચમાં અકાયમાં સૂમમાં બાદરમાં નોસૂમ, ૧૯ પર્યાપ્તમાં અપર્યાપ્તમાં ભવસ્થમાં ભવીમાં અભવમાં | – | ૩ સન્નીમાં | | ૪ | ૩ | અસનીમાં | – ! – | ૨ | ૨ ર૬ | નોસનીમાં – 1 ૧ | – ||||||| | | ૧૫ ||||||| به ૧૬ ૧૭ ૧૮ ه ૨૦ ه ૨૧ ه ه ૨૨. ૨૩ ૨૪ ૨૫ ه ا ه |||| ૯૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત, Page #93 -------------------------------------------------------------------------- ________________ ૨૭-૩૦ ૩૧ ૩૨-૩૩ ૩૪-૩૮ ૩૯ ૪૦-૪૪ ૪૫ ૪૬-૪૯ ૫૦ ૫૧ પર ૫૩-૫૪ ૫૫૫૮ ૫૯ ૬૦-૧ દર ૩-૬૪ પ SS ૬૭-૬૮ ૬૯ | ૭૦ ૭૧ ૭૨-૭૩ ૭૪ બોલ સયોગી, ત્રણયોગમાં અયોગિમાં સલેશી શુક્લલેશીમાં પાંચ લેશ્યામાં અલેશીમાં સકષાયી ચાર કષાયીમાં અકષાયીમાં સવેદી ત્રણવેદમાં અવેદીમાં આહારકમાં અણાહારકમાં બન્ને ઉપયોગમાં ચારજ્ઞાનમાં કેવલજ્ઞાનમાં બે અજ્ઞાનમાં વિભંગ જ્ઞાનમાં ચક્ષુ અચક્ષુદર્શનમાં અવધિ દર્શનમાં કેવલ દર્શનમાં મતિ શ્રુતજ્ઞાનના અભાવમાં અવધિજ્ઞાનના અભાવમાં મન:પર્યવજ્ઞાનના અભાવમાં કેવલજ્ઞાનના અભાવમાં મતિશ્રુત અજ્ઞાનના અભાવમાં વિભંગજ્ઞાનના અભાવમાં ભગવતી સૂત્રઃ શતક-૮ જ્ઞાન પ - ૫ ૪ ૪ ૫ ૪ ૫ ૫ ભજના |||p - ૪ ૪ - - ૪ ૪ ૪ ૫ ૫ અજ્ઞાન ૩ ૩ ૩ 33 - ૩ ૩ 1 ૩ ” ” ૩ Aque ૩ ' ૩ ૩ ૩ y જ્ઞાન ૧ ૧ | | || || || || || || | | | | | | || || || જી । । । ' નિયમા ૧ -- ૧ ૧ । અજ્ઞાન । - ૩ 1 । । । ર ૯૩ Page #94 -------------------------------------------------------------------------- ________________ ૭૫ به | ૭૬ ૭૯ ૮O ||| اها ها ها ها به|ابه | | 2૧ ૮૨ ૮૩ ८४ ૮૫-૮૮ ૮૯-૯૨ બોલ ભજના | નિયમા | જ્ઞાન | અજ્ઞાન જ્ઞાન 1 અજ્ઞાન સમુચ્ચય દર્શનમાં સમુચ્ચય દર્શનના અભાવમાં સમ્યગુદર્શનમાં સમ્યગ્રદર્શનના અભાવમાં મિશ્રદર્શનમાં મિથ્યાદર્શનના અભાવમાં મિથ્યાદર્શનમાં મિશ્રદર્શનના અભાવમાં સમુચ્ચય ચારિત્રમાં | ચારિત્રના અભાવમાં સામાયિક આદિ ચારમાં | ૪ સામાયિક આદિચારના અભાવમાં યથાખ્યાતમાં યથાખ્યાતના અભાવમાં દાનાદિ પાંચ લબ્ધિમાં દાનાદિ પાંચ લબ્ધિના અભાવમાં બાલવીર્યમાં બાલવીર્યના અભાવમાં બાલપંડિતવીર્યમાં બાલપંડિતવીર્યના અભાવમાં પંડિતવીર્યમાં પંડિતવીર્યના અભાવમાં | સઇન્દ્રિય સ્પર્શેન્દ્રિયમાં ! ૪ ૯૪ | | | | | ૯૫–૯૯ ૧૦૦-૧૦૪ ૧/૫ ૧૦૬ ૧૦૭ ૧૦૮ | | | | | ૧૦૯ ૧૧૦ ૧૧૧-૧૧૨ ها به | به મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત Page #95 -------------------------------------------------------------------------- ________________ – [. ૧૧૫ I ૨+૧ - - ૧૧૩–૧૧૪ સઇન્દ્રિય, સ્પર્શેન્દ્રિયના અભાવમાં રસેન્દ્રિયમાં ૧૧૬ રસેન્દ્રિયના અભાવમાં ૧૧૭–૧૧૯ ત્રણ ઇન્દ્રિયમાં ત્રણ ઇન્દ્રિયમાં | ૪ | ૩ | - ૧૨૦-૧રર ત્રણ ઇન્દ્રિયના અભાવમાં | - | ૨ વિશેષઃ- (૧) જ્ઞાન-કેવલજ્ઞાન, (ર) જ્ઞાન=મતિ, શ્રત, (૩) જ્ઞાન=મતિ, શ્રુત,અવધિ, (૪) જ્ઞાન અવધિ, મન:પર્યવ અથવા કેવલજ્ઞાન આ ત્રણમાંથી કોઈ એકના સિવાય શેષ ચાર, (૫) જ્ઞાન=પાંચે, ર અજ્ઞાન=મતિ, શ્રત, ૩અજ્ઞાન ત્રણે. | ઉદ્દેશકઃ ૩-૪ (૧) તાડવૃક્ષ, નારિયેળવૃક્ષ આદિ સંખ્યાત જીવી હોય છે. એક બીજવાળા લીમડા, આંબા, જાબુ આદિ અને બહુ બીજવાળા વડ, પીપળા, ઉંબર આદિ વૃક્ષ અસંખ્ય જીવી હોય છે. બટાટા, મૂળા આદિ અનંત જીવી છે. અહીં વૃક્ષને સંખ્યાત જીવી આદિ, તે તેની કોઈ અવસ્થા અથવા ફળની અપેક્ષા સમજવું. અન્યથા કુંપળ અવસ્થામાં ફળોની મંજરી આદિ કાચી અવસ્થામાં અસંખ્ય જીવી પણ હોઈ શકે છે અને અનંતકાયના લક્ષણોની અવસ્થામાં અનંતજીવ પણ હોવાનો સંભવ હોય છે. વિસ્તૃત વર્ણન પ્રજ્ઞાપના સૂત્ર પદ પહેલામાં છે. જુઓ સારાંશ ખંડ–૬. (૨) મનુષ્ય અથવા પશુ આદિ કોઈ પણ પ્રાણીના શરીરનાં કોઈ અવયવ કપાઈને દૂર પડી જાય તો પણ કેટલાક સમય સુધી બન્ને વિભાગોની વચ્ચે આત્મપ્રદેશ સંલગ્ન રહે છે તે વચ્ચેના પ્રદેશોમાં શસ્ત્ર, અગ્નિ અથવા કોઈના ચાલવાથી બાધા-પીડા થતી નથી અને તે આત્મપ્રદેશતૂટતા પણ નથી.(૩) આઠપૃથ્વી આદિના ચરમ અચરમસંબંધી વર્ણન પ્રજ્ઞાપના પદ૧૦ના સમાન છે. જુઓ સારાંશ ખંડ(૪) ક્રિયા સંબંધી વર્ણન પ્રજ્ઞાપના પદ રર સમાન છે. જુઓ સારાંશ ખંડ–૬. ઉદ્દેશક : ૫ (૧) સામાયિક કરતાં શ્રમણોપાસકને ધન, સ્ત્રી, પરિવાર અને ઘરનાં ઉપકરણોનો ત્યાગહોય છે. તેમના એવા પરિણામ હોય છે કે આ પદાર્થ, સ્ત્રી, ધન આદિ મારા નથી.એવા પરિણામોથી તે સામાયિકના સમયસુધી તલ્લીન રહે છે. પરંતુ આજીવન ત્યાગનહોવાથી તેનું પૂર્ણમમત્વત પદાર્થોથી છૂટતુંનથી. સંબંધ તૂટતો નથી, જેથી તે પદાર્થોનો કોઈ અન્ય વ્યક્તિ સ્વામી બની ન શકે. જો કોઈ તેનાધનને ચોરે અથવા તેની સ્ત્રીને પોતાની બનાવે અને તે સામાયિક બાદ તે વસ્તુઓની શોધ કરે કે = = ભગવતી સૂત્રઃ શતક-૮ Page #96 -------------------------------------------------------------------------- ________________ મેળવવાનો પ્રયત્ન કરે તો તે પોતાની વસ્તુઓને માટે જ પ્રયત્ન કરનાર કહેવાશે. (૨) હિંસા આદિનો ત્યાગ ત્રણ કરણ, ત્રણ યોગથી થાય છે. ત્રણ કરણ – ૧. કરવું ૨. કરાવવું ૩. અનુમોદવું. ત્રણયોગ– ૧. મન ર. વચન ૩. કાયા એમાંથી કોઈ પણ કરણ અથવા કોઈપણ યોગથી પ્રત્યાખ્યાન થાય છે. ઓછામાં ઓછા એક કરણ અને એક યોગથી થાય છે. વધારેમાં વધારે ત્રણ કરણ અને ત્રણ યોગથી થાય છે. શ્રમણોપાસકના અણુવ્રતોમાં હિંસાદિનો ત્યાગ કરણ અને યોગના આ ૪૯ ભંગોથી કરવામાં આવે છે. તે ભંગ સંખ્યા આ પ્રકારે છે બે સંયોગી [એક કરણ+એક યોગ] ત્રણ સંયોગી [૧+૨ અને ૨+૧] ચાર સંયોગી [૨+૨, ૧+૩, ૩+૧] પાંચ સંયોગી [૨+૩, ૩+૨] છ સંયોગી [૩+૩] = ૯૬ = = (૫) ૧ કુલ ૪૯ ભંગ બે સંયોગી ૯ ભંગ [૧+૧] :- (૧) કરવું નહીં મનથી (૨) કરવું નહીં વચનથી (૩) કરવું નહીં કાયાથી (૪) કરાવવું નહિ મનથી (પ) કરાવવું નહિ વચનથી(૬) કરાવવું નહીં કાયાથી (૭) અનુમોદન કરવું નહીં મનથી (૮) અનુમોદન કરવું નહીં વચનથી (૯) અનુમોદન કરવું નહીં કાયાથી. = = ત્રણ સંયોગી ૧૮ ભંગ [૧+૨ અને ૨+૧] :– (૧) કરવું નહીં મનથી વચનથી, (૨) કરવું નહીં મનથી કાયાથી, (૩) કરવું નહીં વચનથી કાયાથી, (૪) કરાવવું નહીંમનથી વચનથી, (૫) કરાવવું નહીં મનથી કાયાથી, (૬) કરાવવું નહીંવચનથી કાયાથી, (૭) અનુમોદન કરવું નહીં મનથી વચનથી,(૮) અનુમોદન કરવું નહીં મનથી કાયાથી, (૯) અનુમોદન કરવું નહીં વચનથી કાયાથી. ૯ ભંગ ૧૮ ભંગ ૧૫ ભંગ ભંગ ભંગ (૧) કરવું નહીં કરાવવું નહીં મનથી, (૨) કરવું નહીં કરાવવું નહીં વચનથી, (૩) કરવું નહીં કરાવવું નહીં કાયાથી, (૪) કરવું નહીં અનુમોદન કરવું નહીં મનથી, (૫) કરવું નહીં અનુમોદન કરવું નહીં વચનથી, (૬) કરવું નહીં અનુમોદન કરવું નહીં કાયાથી, (૭) કરાવવું નહીં અનુમોદન કરવું નહીં મનથી, (૮) કરાવવું નહીં અનુમોદન કરવું નહીં વચનથી, (૯) કરાવવું નહીં અનુમોદન કરવું નહીં કાયાથી. ચાર સંયોગીના ૧૫ ભંગ [૨+૨, ૧+૩, ૩+૧]:- (૧) કરવું નહીં કરાવવું નહીં મનથી વચનથી, (ર) કરવું નહીં કરાવવું નહીં મનથી કાયાથી, (૩) કરવું નહીં કરાવવું નહીં વચનથી કાયાથી (૪) કરવું નહીં અનુમોદન કરવું નહીં મનથી વચનથી, (૫) કરવું નહીં અનુમોદન કરવું નહીં મનથી કાયાથી, (૬) કરવું નહીં અનુમોદન કરવું નહીં વચનથી કાયાથી (૭) કરાવવુ નહીં અનુમોદન કરવું નહીં મનથી વચનથી, (૮) કરાવવુ નહીં અનુમોદન કરવું નહીં મનથી કાયાથી, (૯) મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત Page #97 -------------------------------------------------------------------------- ________________ કરાવવું નહીં અનુમોદન કરવું નહીં વચનથી કાયાથી. (૧) કરવું નહીં મનથી વચનથી કાયાથી, (ર) કરાવવું નહીં મનથી વચનથી કાયાથી, (૩) અનુમોદન કરવું નહીં મનથી વચનથી કાયાથી. (૧) કરવું નહીં કરાવવું નહીં અનુમોદન કરવું નહીં મનથી, (૨) કરવું નહીં કરાવવું નહીં અનુમોદન કરવું નહીંવચનથી, (૩) કરવું નહીં કરાવવું નહીં અનુમોદન કરવું નહીં કાયાથી. પાંચ સંયોગી ભંગ [+૩ અને ૩+૨]:- (૧) કરવું નહીં કરાવવું નહીં મનથી વચનથી કાયાથી, (ર) કરવું નહીં અનુમોદન કરવું નહીં મનથી વનથી કાયાથી, (૩) કરાવવું નહીં અનુમોદન કરવું નહીં મનથી વચનથી કાયાથી. (૧) કરવું નહીં કરાવવું નહીં અનુમોદન કરવું નહીં, મનથી વચનથી, (૨) કરવું નહીં કરાવવું નહીં અનુમોદન કરવું નહીં, મનથી કાયાથી, (૩) કરવું નહીં કરાવવું નહીં અનુમોદન કરવું નહીં, વચનથી કાયાથી. છ સંયોગી ૧ભંગ [૩૩]ઃ- (૧) કરવું નહીં કરાવવું નહીં અનુમોદન કરવું નહીં મનથી વચનથી કાયાથી. (૩) શ્રમણોપાસકવ્રતધારણ કરતાં પૂર્વેકરેલા પાપની નિંદા કરે છે. તેનાથી નિવૃત્ત થાય છે. અને ભવિષ્ય માટે તે પાપના પ્રત્યાખ્યાન કરે છે. (૪) ગોશાલકનાં ૧૨ પ્રમુખ શ્રાવક:- (૧) તાલ, (ર) તાલ પ્રલંબ, (૩) ઉદ્વિધ, (૪) સંવધિ, (૫)અવધિ, (૬) ઉદય, (૭)નામોદય, (૮) નર્મોદય, (૯) અનુપાલક, (૧૦) શંખપાલક, (૧૧) અયપુલ, (૧૨) કાતર. આ શ્રાવકો આજીવિકોપાસક કહેવાય છે. (૧) ઉમ્બર ફળ, (ર) વડના ફળ, (૩) બોર, (૪) શહત્ત, (૫) પીપળાના ફળ આ પાંચ ફળ ખાતા નથી. ડુંગળી, લસણ, કંદમૂળના ત્યાગી હોય છે. બળદોને નપુંસક બનાવતા નથી અને નાક વીંધતા નથી પરંતુ એમ જ રાખે છે અને ત્રણ પ્રાણીઓની હિંસા રહિત વ્યાપારથી આજીવિકા કરે છે. (૫) શ્રમણોપાસકોને પણ ૧૫ કર્માદાનના વ્યાપાર પોતાને કરવું બીજાથી કરાવવું અથવા અનુમોદન કરવું કલ્પતું નથી. | ઉદ્દેશકઃ ૬ - - - (૧) શ્રમણનિગ્રંથનેકલ્પનીય આહારાદિદેવાથી નિર્જરા થાય છે.ll૧ અકલ્પનીય આહારાદિ દેવાથી નિર્જરાની સાથે અલ્પ પાપ બંધ પણ થાય છે. ર અસંયત અવિરત કોઈ પણ લિંગધારીને દેવાથી પાપ બંધ થાય છે; નિર્જરા થતી નથી..૩/ આ ત્રણ પ્રકારના દાનમાં પુણ્ય બંધ તો સર્વત્ર થાય જ છે. કેમ કે ભાવનામાં ઉદારતા અને અનુકંપા હોય છે. દાન લેનારાને સુખ પહોંચે છે. અધ્યવસાય શુભ હોય છે. સૂત્રમાં પાપ અને નિર્જરાની અપેક્ષા હોવાથી એકાંત નિર્જરા અથવા એકાંત પાપ ભગવતી સૂત્રઃ શતક-૮ ૯૭ | ૯o Page #98 -------------------------------------------------------------------------- ________________ શબ્દનો પ્રયોગ કર્યો છે. પુણ્ય નિષેધનો આશય ત્યાં નથી એમ સમજવું. (૨) ભિક્ષા માટે જનારશ્રમણને દાતા કોઈ શ્રમણતપસ્વી સ્થવિરના નામથી વ્યક્તિગત ખાદ્ય પદાર્થ આપે તો તે શ્રમણ સુધી પહોંચાડવું આવશ્યક હોય છે. કદાચ તે શ્રમણ ન મળે તો તેખાદ્ય પદાર્થખાવો અથવા બીજાને આપવોન કલ્પ. યોગ્ય સ્થડિલભૂમિમાં પરઠવી દેવો જોઈએ. એ પ્રકારે પાત્ર આદિ ઉપકરણનાં માટે પણ સમજી લેવું. (૩) શ્રમણ ક્યાંય પણ કોઈઅકૃત્યસ્થાનનું દોષનું સેવન કરે અને તેની આલોચના પ્રતિક્રમણ કરવાનો દઢ સંકલ્પ કરે તેમજ આલોચના સાંભળનારાની પાસે પહોંચવાનો સંકલ્પ પણ કરે, પરંતુ કોઈપણ પ્રકારની અંતરાયના કારણે આલોચના ન કરી શકે, તો પણ તે આરાધકથાય છે. અર્થાત કોઈનું પણ આયુષ્ય પૂર્ણ થઈ જાય અથવા વાચા બંધથઈજાયતોપણસંકલ્પ,તત્પરતા અને પ્રયત્નપ્રારંભવગેરેથીતેને આલોચનાનુ ફળ મળે છે. જે રીતે અગ્નિમાં નાખેલ તંતુ બળી ગયો અને રંગમાં નાખેલતંતુરંગાઈ ગયો કહેવાય છે. એ પ્રકારે તે આરાધક કહેવાય છે. (૪) દારિક શરીરવાળાથી બધા જીવોને ૩ અથવા ૪ અથવા પક્રિયા લાગે છે; વૈક્રિય શરીરવાળાથી ૩ અથવા ૪ ક્રિયા લાગે છે, પાંચમી પ્રાણાતિપાતિકી ક્રિયા લાગતી નથી. સમુચ્ચય જીવ અને મનુષ્ય કદાચ(ક્યારેક) અક્રિય પણ હોય છે. આહારક તૈજસ કાર્મણ શરીરની અપેક્ષા ક્રિયા વૈક્રિય શરીરની સમાન છે. અર્થાત ત્રણ અથવા ચાર ક્રિયા લાગે છે, પાંચમી ક્રિયા લાગતી નથી. ઉદેશકઃ ૦ (૧) ગૃહસ્થ દ્વારા અપાતી ભિક્ષા પાત્રમાં પડતા પહેલાં પણ સાધુની હોય છે. “આપતા–અપાઈગઈ આસિદ્ધાંતથી એ સ્પષ્ટ છે. માટે વચ્ચે જ કોઈ લઈલે તો તે સાધુની જ લીધી ગણાય છે, ગૃહસ્થની નહીં. પૃથ્વી આદિપર પ્રયોજન હોવાથી જ શ્રમણ યતનાપૂર્વક ચાલે છે જેથી તે વિરાધક હોતા નથી. અયતનાથી અથવા નિપ્રયોજન ચાલનારાવિરાધક અને અસંયત કહેવાય છે. રાજગૃહી તરફ જનારાને પણ રાજગૃહ ગયા કહેવામાં આવે છે. “નથી ગયો એમ માનવાથી ક્યારે પણ નહી પહોંચે. ગતિ પ્રપાત–પ્રયોગ ગતિ આદિ વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના ૧૬માં પ્રયોગ પદમાં છે. તેના માટે જુઓ સારાંશ ખંડ–. | ઉદ્દેશક : ૮ (૧)પ્રત્યેનીક વિરોધી કેટલાય પ્રકારનાં હોય છે– (૧)આચાર્ય,ઉપાધ્યાય, સ્થવિર આદિની અપેક્ષાએ ગુરુપ્રત્યેનીક હોય છે. (૨) આ લોક પરલોકની અપેક્ષાએ ગતિ પ્રત્યેનીક હોય છે. (૩) કુલ, ગણ, સંઘની અપેક્ષાએ સમૂહ પ્રત્યેનીક હોય છે. (૪) તપસ્વી, ગ્લાન, નવદીક્ષિતની અપેક્ષાએ અનુકંપા પ્રત્યેનીક હોય છે. મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત ૯૮ Page #99 -------------------------------------------------------------------------- ________________ (૫) સૂત્ર અર્થની અપેક્ષાએ શ્રુત–પ્રત્યેનીક હોય છે. (૬) જ્ઞાન દર્શન ચારિત્રની અપેક્ષાએ ભાવ પ્રત્યેનીક હોય છે. (૨) આગમ, શ્રુત આદિ પાંચ વ્યવહાર યથાક્રમથી રાગદ્વેષ રહિત થઈને કરવામાં આવે ત્યારે આરાધના થાય છે. વિશેષ વર્ણન માટે જુઓ વ્યવહાર સૂત્ર સારાંશખંડ–૨. (૩) ઈર્યાવહિ બંધ :— ગુણસ્થાન ૧૧,૧૨,૧૩માં ઈર્ષ્યાવહિ બંધ હોય છે. આ સાદિ સપર્યવસિત(બે સમયનું) હોય છે. મનુષ્ય મનુષ્યાણી બાંધે છે, તે પણ અવેદી બાંધે છે, સર્વેદી નહીં. પૂર્વવેદની અપેક્ષા ત્રણે લિંગવાળા બાંધે છે. = ઈર્યાહિ બંધના પ્રથમ સમયવર્તી અર્થાત્ ૧૧,૧૨મા ગુણસ્થાનવાળા અશાશ્વત છે. અશાશ્વત હોવાથી મનુષ્ય મનુષ્યાણીના અસંયોગી ચાર અને દ્વિ સંયોગી ચાર, કુલ આઠ ભંગ હોય છે. પૂર્વભાવની અપેક્ષાએ પચ્છાકડ ત્રણ વેદથી અસંયોગી ૬, દ્વિસંયોગી ૧૨, ત્રણ સંયોગી ૮ એમ કુલ ૨૬ ભંગ થાય છે. ત્રણકાળની અપેક્ષા કરીને ત્રણ સંયોગી બંધના આઠ ભંગ બને છે. જેમાં સાત ભંગ ઈય્યહિ બંધમાં ગ્રહણાકર્ષની અપેક્ષાએ એક ભવમાં પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ છઠ્ઠો ભંગ પ્રાપ્ત થતો નથી. ભાવાકર્ષની અપેક્ષાએ આઠે ય ભંગ પ્રાપ્ત થઈ શકે છે. તે ભંગ આ પ્રકારે છે. (૧) બાંધ્યો, બાંધે, બાંધશે (૨) બાંધ્યો, બાંધે, બાંધશે નહીં (૩) બાંધ્યો નહીં, બાંધે, બાંધશે (૪) બાંધ્યો, બાંધે નહીં, બાંધશે નહીં (૫) બાંધ્યો નહીં, બાંધે બાંધશે (૬) બાંધ્યો નહીં, બાંધે, બાંધશે નહીં (૭) બાંધ્યો નહીં, બાંધે નહીં, બાંધશે (૮) બાંધ્યો નહીં, બાંધે નહીં, બાંધશે નહીં ભાવાકર્ષની અપેક્ષા આ આઠ ભંગ, પૂર્વભવ, વર્તમાન ભવ અને મોક્ષ અથવા આગામી ભવની અપેક્ષા ઘટિત કરી લેવા. ઈર્ષ્યાવહ બંધ પણ સર્વથી સર્વ બંધ હોય છે. દેશથી નથી હોતા. સૂત્રઃ ।: શતક-૮ = = = = = = તેરમા ગુણસ્થાનના દ્વિચરમ સમય સુધી. તેરમા ગુણસ્થાનના ચરમ સમયમાં. અગ્યારમા ગુણસ્થાનથી પડી ગયેલમાં. ૧૪મા ગુણસ્થાનમાં. – (૪) સંપરાય બંધ :– બધા સાંસારિક જીવો બાંધે છે. પ્રથમ ગુણસ્થાનથી દસમા ગુણસ્થાન સુધી બાંધે છે. આ બંધ ચારે ય ગતિમાં બધા બોલોમાં શાશ્વત છે. ત્રણ વેદોમાં પણ શાશ્વત છે. અવેદીમાં આ બંધ થાય છે. તે અવેદીના બોલ નવમા દસમા ગુણસ્થાનની અપેક્ષાએ અશાશ્વત છે. માટે પૂર્વકાલીન ત્રણવેદની અપેક્ષા પચ્છાકડના ૨૬ ભંગ થાય છે. તે ભંગ ઈર્યાહિબંધનાં સમાન જ છે. સાંપરાયિક બંધ (૧) અનાદિ અનંત (ર) અનાદિ સાંત (૩) સાદિ સાંત હોય છે. સાદિ અનંત હોતા નથી. ત્રણ કાલના ત્રણ સંયોગી ભંગ ચાર હોય છે તે આ પ્રકારે છે– ભગવતી ૧૧મા ૧૨મા ગુણસ્થાનના પ્રારંભમાં. શૂન્ય છે. ભવાકર્ષની અપેક્ષા હોય છે. દસમા ગુણસ્થાનના ચરમ સમયમાં. અભવીમાં. GG Page #100 -------------------------------------------------------------------------- ________________ (૧) બાંધ્યો, બાંધે, બાંધશે (૨) બાંધ્યો, બાંધે, બાંધશે નહીં (૩) બાંધ્યો, બાંધે નહીં, બાંધશે (૪) બાંધ્યો, બાંધે નહીં, બાંધશે નહીં = ક્ષપક શ્રેણીની અપેક્ષા. આ બંધ પણ સર્વથી સર્વ હોય છે. દેશ બંધ નથી હોતા. (૫) પરીષહ :– પરીષહ રર છે. તેનો વિસ્તાર સારાંશ ખંડ–ર માં જુઓ. આ પરીષહ ચાર કર્મના ઉદયથી થાય છે. તે આ પ્રકારે છે. જ્ઞાનાવરણીય કર્મથી પ્રજ્ઞા પરીષહ(મતિ-શ્રુતના આવરણ કર્મની અપેક્ષા) અજ્ઞાન પરીષહ. (બાકી ત્રણના આવરણકર્મની અપેક્ષા) વેદનીય કર્મથી (૧) ભૂખ, (૨) તરસ, (૩) ગરમી, (૪) ટાઢ, (૫) ડાંસ-મચ્છર, (૬) ચર્યા, (૭) શય્યા, (૮) વધ, (૯) રોગ, (૧૦) તૃણ સ્પર્શ, (૧૧) જલ્લ-મેલ, આ બધા પરીષહો અશાતાવેદનીયની અપેક્ષાએ છે. મોહનીય કર્મથી (૧) અચેલ, (૨) અરરિત, (૩) સ્ત્રી, (૪) નિષદ્યા, (૫) આક્રોશ, (૬) યાચના, (૭) સત્કાર, પુરસ્કાર (૮) દર્શન પરિષહ(આ દર્શન મોહનીયથી). પ્રથમના સાત પરીષહ ચારિત્ર મોહનીયની અપેક્ષાએ છે. અભવીની અપેક્ષા. ભવીની અપેક્ષા. ઉપશમ શ્રેણીની અપેક્ષા. = અચેલ–જુગુપ્સામોહનીયથી,અરતિ-અરતિમોહથી,સ્ત્રી–વેદમોહથી,નિષધાભય મોહથી, આક્રોશ-માન અથવા શોકથી, યાચના અને સત્કાર પુરસ્કારમાનમોહના ઉદયથી અથવા ક્ષયોપશમથી, અંતરાય કર્મથી અલાભ પરીષહ. ૧૦૦ પહેલાથી સાતમા ગુણસ્થાન સુધી ૨૨ પરીષહ. આઠમામાં ૨૧, નવમામાં ૧૮, દસમાથી બારમા સુધી ૧૪, તેરમા ચૌદમામાં ૧૧ પરીષહ છે. આમાંથી છદ્મસ્થોને શીત–ઉષ્ણ પરીષહ એક સાથે થતા નથી અને ચર્યા–નિષધા પરીષહ એક સાથે થતા નથી. જેથી એક સાથે બે—બે પરીષહ ઓછા થાય છે. વીતરાગ ગુણસ્થાનોમાં શીત-ઉષ્ણ અને ચર્યા–શય્યા પરીષહ એક સાથે થતા નથી. છદ્મસ્થ મનુષ્ય ચર્યા અને શય્યા બન્ને પરીષહ સંકલ્પ વિકલ્પોની અપેક્ષાએ એક સાથે વેદી શકે છે. વીતરાગ આ બન્નેમાંથી એક સાથે એક જ વેદે છે. કેમ કે તેમને સંકલ્પ વિકલ્પ હોતા નથી. સાત કર્મ બંધક અને આઠ કર્મ બંધકને ૨૨ પરીષહ હોય છે. પવધ બંધક, એકવિધ બંધક છદ્મસ્થને ૧૪ પરીષહ છે. એકવિધ બંધક કેવળીના ૧૧ પરીષહ છે. અબંધકના ૧૪મા ગુણસ્થાનમાં પણ ૧૧ પરીષહ છે. (૬) લેશ્યા(તેજ)ના પ્રતિઘાત થવાથી સવાર-સાંજ સૂર્ય દૂર હોવા છતાં પણ નજીક દેખાય છે. મધ્યાહ્નમાં નજીક હોવા છતાં પણ અભિતાપના કારણે દૂર દેખાય છે. ઊંચાઈની અપેક્ષા તો હંમેશા સમાન જ દૂર હોય છે. જ્યોતિષી સંબંધી વર્ણન જીવાભિગમ સૂત્રના સમાન છે. મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત Page #101 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક : ૯ (૧) વિશ્રસા બંધ - અનાદિવિશ્રસા બંધ ધર્માસ્તિકાય આદિ છે. સાદિ વિશ્રસા બંધના ત્રણ પ્રકાર પડે છે– (૧) પરમાણુ આદિ પુદ્ગલોનો બંધ બંધન પ્રત્યયિક' વિશ્રસા બંધ છે. (૨) ગોળ, અનાજ આદિ પદાર્થોનો કોઈ વાસણમાં જે પિંડ હોય છે તે “ ભાજન પ્રત્યયિક બંધ હોય છે. (૩) વાદળોના બંધ પરિણામ પ્રત્યયિક વિશ્રસાબંધ છે. સ્થિતિ–બંધન પ્રત્યયિકની સ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્યકાળની હોય છે. ભાજન પ્રત્યયિકની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ સંખ્યાતા કાળની હોય છે. પરિણામ પ્રત્યયિકની સ્થિતિ જઘન્ય એક સમયની ઉત્કૃષ્ટ મહિનાની હોય છે. (ર) પ્રયોગ બંધઃ- જીવના આઠ રુચક પ્રદેશોમાં ત્રણ ત્રણનો બંધ અનાદિ અનંત છે. સિદ્ધોનો સાદિ અનંત બંધ બધા આત્મપ્રદેશોનો છે. સાદિ સાંત પ્રયોગ બંધના ચાર પ્રકાર છે–(૧) ઘાસ લાકડી આદિના ભારા બાંધવા અલિયાવણ બંધ છે. (ર) માટી ચૂના લાખ આદિનું શ્લેષણાબંધ. કોઈ ચીજનો ઢગલો કરવો ઉચ્ચય બંધ, કુવા, વાવડી મકાન આદિ બંધાવવા સમુચ્ચય બંધ, રથ, ઘોડા આદિ બનાવવાદેશ સંહનન બંધ અને દૂધ પાણીનું એક થવુંસર્વ સંહનન બંધ એમ ચાર પ્રકારના આ બીજા અલિયાવણ પ્રયોગ બંધ છે. (૩) સમુદ્યાતગત બહાર નીકળેલ આત્મ પ્રદેશોના તૈજસ કાર્મણનાં બંધ શરીર બંધ છે. (૪) પાંચ પ્રકારના શરીરના જે બંધ હોય છે. તે શરીર પ્રયોગ બંધ છે. (૩) દેશબંધ સર્વબંધ:- પાંચ શરીરનાં પ્રથમ સમયવર્તી બંધ સર્વબંધ કહેવાય છે. બાકી બધા સમયનો બંધ દેશબંધ કહેવાય છે. વૈક્રિય અથવા આહારક લબ્ધિવાળા જ્યારે શરીર બનાવે છે, ત્યારે પણ પ્રથમ સમયમાં સર્વબંધ હોય છે. જીવ જ્યાં ઉત્પન્ન થાય છે, ત્યાં પ્રથમ સમય જે આહાર લે છે, તે સર્વબંધ છે. બાકી પૂરા જીવનમાં વૈક્રિય આદિલબ્ધિપ્રયોગના પ્રથમ સમયને છોડીને દેશબંધ હોય છે. વાટે વહેતા અથવા બે સમયની અણાહારક અવસ્થામાં ત્રણ શરીરની અપેક્ષા દેશબંધ સર્વબંધ બન્ને નથી હોતા. ભગવતી સૂત્રઃ શતક-૮ ૧૦૧ Page #102 -------------------------------------------------------------------------- ________________ ઔદારિક શરીરના દેશબંધ સર્વબંધની સ્થિતિ – સર્વબંધની સ્થિતિ નિયમઃ એક સમયની જ હોય છે. દેશબંધની સ્થિતિ આ પ્રકારે છે– જીવ જઘન્ય ઉત્કૃષ્ટ ૧-૩. જીવ, તિર્યંચ, મનુષ્ય | એક સમય | એકસમય ઓછો ઉપલા ૪-૫.એકેન્દ્રિય, વાયુ | એકસમય | એક સમય ઓછો પોતાનું આયુ –૧૨. ચારસ્થાવર,વિકસેન્દ્રિય ત્રણ સમય ન્યૂન- | એક સમય ન્યૂન પોતાનું આયુ. ક્ષુલ્લક ભવ અંતર :- સમુચ્ચય જીવનાં સર્વબંધનું અંતર જઘન્ય એક ક્ષુલ્લક(નાના) ભવમાં ત્રણ સમય ઓછા, ઉત્કૃષ્ટ ૩૩ સાગરમાં એક સમય અધિક(વાટે વહેતાના બે સમય જોડાઈ જવાથી). સમુચ્ચયજીવનાદેશબંધના અંતર જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ ૩૩સાગરથી ત્રણ સમય અધિક(વૈક્રિય શરીર અને વાટે વહેતાની અપેક્ષા). શેષ અગિયાર બોલ(૧૦ દંડક અને સમુચ્ચય એકેન્દ્રિય)માં રૂકાય અને પરકાયની અપેક્ષા એમ બે પ્રકારના અંતર હોય છે. સ્વકાય અંતર – સર્વબંધનું અંતર ૧૧ બોલોમાં જઘન્ય- ક્ષુલ્લક ભવમાં ત્રણ સમય ઓછું. ઉત્કૃષ્ટ–પોતાની સ્થિતિથી એક સમય અધિક. દેશબંધનું અંતર ૪ બોલમાં એકેન્દ્રિય, વાયુ, તિર્યંચ, મનુષ્યમાં જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત બાકી ૭ બોલમાં જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ ત્રણ સમય. પરકાય અતર:- અગિયાર બોલમાં સર્વબંધનું જઘન્ય અંતર ત્રણ સમય ઓછુંબે ક્ષુલ્લકભવ છે. દેશબંધનું જઘન્ય એક સમય અધિક એક ક્ષુલ્લકભવ છે. ઉત્કૃષ્ટ બન્ને બંધના–એકેન્દ્રિયમાં ૨૦૦૦ સાગર સાધિક. વનસ્પતિમાં પૃથ્વીકાય અને બાકી નવમાં વનસ્પતિકાય છે. વૈકિય શરીરના દેશબંધ સર્વબંધઃ- સમુચ્ચય જીવ, નરક, દેવ, વાયુ, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય આ દમાં હોય છે. સ્થિતિ સર્વબંધને સર્વત્ર એક સમય હોય છે. સમુચ્ચય જીવમાં બે સમય પણ હોય છે. દેશ બંધની સ્થિતિ આ પ્રકારે છે.જીવ જઘન્ય ઉત્કૃષ્ટ સમુચ્ચય જીવ એક સમય | ૩૩ સાગર એક સમય ઓછો તિર્યંચ, વાયુ, મનુષ્ય એક સમય અન્તર્મુહૂર્ત નારકીદેવ ૧૦૦૦૦ વર્ષ ૩૩ સાગર એક સમય ઓછો ત્રણ સમય ઓછા ૧૦૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત Page #103 -------------------------------------------------------------------------- ________________ વૈક્રિય શરીરના દેશ બંધ સર્વબંધનું અંતર – જઘન્ય | ઉત્કૃષ્ટ ઉદ્ધ સમુચ્ચયજીવ એક સમય વનસ્પતિકાલ(અનંતકાળ) વાયુ સ્વકાય અંતર્મુહૂર્ત અસંખ્યકાલ(પળનો અસંખ્યાંશ) વાયુ પરકાયમાં અંતર્મુહૂર્ત વનસ્પતિકાલ તિર્યંચ મનુષ્ય સ્વકામમાં અંતર્મુહૂર્ત અનેકકરોડપૂર્વ તિર્યંચ મનુષ્ય પરકાયમાં અંતર્મુહૂર્ત વનસ્પતિકાલ સર્વબંધનારકીદેવતા અંતર્મુહૂર્ત વનસ્પતિકાલ સાધિકએક ભવ ૯માં દેવલોકથી રૈવેયક અનેક વર્ષ વનસ્પતિકાલ સાધિકએક ભવ ચાર અનુત્તર વિમાન અનેક વર્ષ સંખ્યાતા સાગર સાધિકએક ભવ દેશબંધ નારકીદેવ અંતર્મુહૂર્ત વનસ્પતિકાલ માં દેવલોકથી રૈવેયક ! અનેક વર્ષ વનસ્પતિકાલ ચાર અનુત્તર વિમાન | અનેક વર્ષ સંખ્યાતા સાગર. વિશેષ:- ઔદારિક દંડકોમાં અને સમુચ્ચયજીવમાં દેશબંધ સર્વબંધના અંતર સમાન છે. એટલા માટે અલગ અલગ બતાવ્યા નથી. આહારકશરીરદેશબંધ સર્વબંધઃ-સ્થિતિ સર્વબંધની એકસમય અને દેશબંધની અંતર્મુહૂર્ત છે.અંતરબન્નેનું જઘન્ય અંતર્મુહૂર્તઉત્કૃષ્ટદેશોનઅર્ધપુલ પરાવર્તન. તેજસ કાર્મણ શરીર અનાદિથી બધા દંડકમાં છે. સર્વબંધ નથી. કેવલદેશબંધ છે. આઠ બોલના સંયોગથી શરીર બંધઃ- (૧) દ્રવ્ય(પુદ્ગલ) (૨) વીર્ય(ગ્રહણ કરવું) (૩) સંયોગ(મનના પરિણામ) (૪) યોગ(કાયાની પ્રવૃતિ) (૫) કર્મ (શુભાશુભ) (૬) આયુષ્ય(લાંબુ) (૭) ભવ(દારિકનાં, તિર્યંચ મનુષ્યના ઇત્યાદિ) (૮) કાલ–આરાનાં સમય અનુસાર શરીરની અવગાહના. વૈક્રિય અને આહારક શરીરમાં નવમો બોલ લબ્ધિનો છે. અલ્પ બહુત્વઃ- સર્વબંધક અલ્પ હોય છે, દેશબંધકતેનાથી અસંખ્યગુણા હોયછે. આહારક શરીરમાં સખ્યાત ગુણા હોય છે. ઔદારિકમાં અબંધકથી દેશબંધક અસંખ્યગુણા છે, વૈક્રિય આહારકબંધકથી અબંધક અનંતગુણા છે. તેજસકાર્પણમાં અબંધકથી બંધક અનંત ગુણા છે. ભગવતી સૂત્રઃ શતક-૮ ૧૦૩ Page #104 -------------------------------------------------------------------------- ________________ - પાંચ શરીર બંધક અબંધકનું અલ્પબહુત્વ :– (૧) સર્વથી ઓછા આહારકના સર્વબંધક (૨) એના દેશબંધક સંખ્યાત ગુણા (૩) વૈક્રિય સર્વબંધક અસંખ્યગુણા (૪) એના દેશબંધક અસંખ્યગુણા (૫) તેજસ કાર્યણના અબંધક અનંતગુણા (૬) ઔદારિકના સર્વબંધક અનંતગુણા (૭) એના અબંધક વિશેષાધિક (૮) એના દેશબંધક અસંખ્યગુણા (૯) તેજસ કાર્મણનાં દેશબંધકવિશેષાધિક (૧૦) વૈક્રિયના અબંધક વિશેષાધિક (૧૧) આહારકનાં અબંધક વિશેષાધિક ઉદ્દેશક : ૧૦ (૧) જે શ્રુત સમ્પન્ન હોય આચાર સંપન્ન ન હોય તે દેશવિરાધક છે. શ્રુત સંપન્ન ન હોય, આચાર સંપન્ન હોય તે દેશ આરાધક છે. બન્નેથી સંપન્ન તે સર્વ આરાધક છે અને બન્નેથી રહિત તે સર્વવિરાધક કહેવાય છે. (૨) જ્ઞાન આરાધના જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટ ત્રણ પ્રકારની હોય છે. એજ રીતે દર્શન અને ચારિત્ર આરાધના પણ ત્રણ-ત્રણ પ્રકારની છે. આરાધનામાં આરાધના અને ભવ – ભવ ૩૧૫ ભવ ૨૪૩ભવ ૧/૨ ભવ ૩૧૫ ભવ ૨/૩ભવ ૧/૨ ભવ ૩૧૫ ભવ જઘન્ય જ્ઞાનારાધના મધ્યમ જ્ઞાનારાધના ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના જઘન્યદર્શનારાધના મધ્યમ દર્શનારાધના ઉત્કૃષ્ટ દર્શનારાધના જઘન્ય ચારિત્રારાધના મધ્યમ ચારિત્રારાધના ૧૦૪ અન્ય આરાધના બે-બે (મ+3) ૨/૩ભવ ઉત્કૃષ્ટ ચારિત્રારાધના ૧/૨ ભવમાં મોક્ષ ત્રણ-ઉ. વિશેષ :- આ બધી આરાધનાવાળા મનુષ્ય અને વૈમાનિકદેવના ભવ કરે છે. ઉત્કૃષ્ટ ચારિત્રારાધનાવાળા અનુત્તરદેવ અને મનુષ્યના ભવ કરે છે. ત્રણ-ત્રણ (૩) પુદ્ગલ પરિણામ વર્ણાદિ ૨૫ પ્રકારના છે. (૪) લોકાકાશ અને એક જીવના આત્મપ્રદેશ સમાન હોય છે. (૫) પુદ્ગલના દ્રવ્ય અને દેશથી આઠ ભાંગા થાય છે.—૧. દ્રવ્ય ૨. દ્રવ્ય દેશ ૩. અનેક દ્રવ્ય ૪. અનેક દેશ ૫. દ્રવ્ય એક દેશ એક . દ્રવ્ય એક દેશ અનેક ૭. અનેક મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત Page #105 -------------------------------------------------------------------------- ________________ કર્મ દ્રવ્ય એકદેશ૮દ્રવ્ય અનેક દેશઅનેકપરમાણુમાં બે-પહેલા બીજા.ઢિપ્રદેશમાં પ (ક્રમથી). ત્રણ પ્રદેશમાં સાત ભંગ આઠમો છોડીને ચાર પ્રદેશથી દસ પ્રદેશી સુધી અને સંખ્યાત અસંખ્યાત અને અનંત પ્રદેશમાં આઠ જ ભંગ થાય છે. (૬) કર્મપ્રકૃતિઓમાં અનંત પરમાણુ પુદ્ગલ લાગેલા હોય છે. પ્રત્યેક આત્મ પ્રદેશ પર અનંત અનંત કર્મવર્ગણા આવૃત હોય છે. ચોવીસે દંડકમાંઆઠેકર્મ આવૃત હોય છે. મનુષ્યમાં ૮,૭ અથવા ૪ કર્મ આવૃત હોય છે. કર્મમાં કર્મની ભજના નિયમો: ભજના નિયમા જ્ઞાનાવરણીયમાં | મોહનીય દર્શનાવરણીય મોહનીય અંતરાય | મોહનીય મોહનીય વેદનીયાદિચાર વિશેષ – ભજના નિયમોમાં મેળવીને કુલ સાતકર્મ હોય છે. એક કર્મ પૃચ્છાનો ઓછો થઈ જાય છે. (૭) જીવ પુગલોને ગ્રહણ કરેલ હોવાથી પુગલી છે. જીવ દ્રવ્યની અપેક્ષા પુદ્ગલ” પણ જીવનો પર્યાયવાચી શબ્દ છે. છે શતક ૮/૧૦ સંપૂર્ણ | શતક-૯ઃ ઉદેશક-૧-૩૦ , (૧) જંબુદ્વીપનું સંપૂર્ણ વર્ણન જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ અનુસાર છે. (૨) જ્યોતિષિઓનું(ચંદ્ર આદિનું) વર્ણન જીવાભિગમ સૂત્ર અનુસાર છે. (૩) અંતરદ્વીપોનું વર્ણન જીવાભિગમ સૂત્ર અનુસાર છે. પહેલા ઉદ્દેશકમાં જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિના દ(છ) (અધ્યાય)નો અતિદેશ કર્યો છે. બીજા ઉદ્દેશકમાં સૂર્ય-ચંદ્રઆદિના વર્ણન માટે સાતમા વક્ષસ્કારનો અતિદેશ નથી આપ્યો પરંતુ જીવાભિગમ સૂત્રનો અતિદેશ કર્યો છે. ત્રીજાથી ત્રીસમાં ઉદ્દેશક સુધી ર૮(અઠ્યાવીસ) ઉદ્દેશોમાં૨૮દક્ષિણદિશાનાં અંતરદ્વીપો ના વર્ણન હેતુ જીવાભિગમ સૂત્રનો અતિદેશ કર્યો છે. ભગવતી સૂત્રઃ શતક-૯ | ૧૦૫ ૧૦૫ Page #106 -------------------------------------------------------------------------- ________________ - - ઉદ્દેશકઃ ૩૧ (૧) અસોચ્ચા કેવલીઃ- (૧) ધર્મનો બોધ-જ્ઞાનાવરણીય કર્મનાક્ષયોપશમથી (૨) ધર્મની શ્રદ્ધા- દર્શન મોહના ક્ષયોપશમથી (૩)દીક્ષા–ચારિત્ર-મોહ અને વીર્યંતરાયના ક્ષયોપશમથી (૪) બ્રહ્મચર્ય વાસ-ચારિત્રમોહ અને વીર્યાતરાયના ક્ષયોપશમથી (૫) સંયમ જતના-ચારિત્રમોહ અને વીર્યાત–રાયના ક્ષયોપશમથી (૬) સંવર– ચારિત્રમોહ અને વીર્યંતરાયના ક્ષયોપશમથી (૭) થી (૧૦) ચાર જ્ઞાન-જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી (૧૧) કેવલજ્ઞાન-જ્ઞાનાવરણીયના ક્ષયથી. કેવલ જ્ઞાન પ્રાપ્તિ – નિરંતર છઠ, છઠના પારણા કરે, બંને હાથ ઊંચા કરીને સૂર્યની સામે આતાપના લે, સ્વભાવથી ભદ્ર હોય, વિનીત હોય, એને અધ્યવસાયો થી, જ્ઞાનાવરણીયના ક્ષયોપશમ થી વિભંગ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તે જીવઆદિને જાણે છે, જુએ છે. પાખંડી અને આરંભી, પરિગ્રહી, સંકિલષ્ટ જીવોને પણ જુએ છે; વિશુદ્ધ જીવોને પણ જુએ છે. જેનાથી સમકિત પ્રાપ્ત કરે છે. વિર્ભાગજ્ઞાન અવધિજ્ઞાનમાં પરિણમે છે. પછી યોગ્યક્રમથી ચાર ધાતકર્મોનો ક્ષય કરીને કેવલજ્ઞાન કેવલદર્શન પ્રાપ્ત કરે છે. અવધિજ્ઞાન પ્રાપ્ત થવાના સમયે ૩–શુભલેશ્યા, ૩-જ્ઞાન, ત્રણે યોગ બન્ને ઉપયોગ હોય છે. સંહનન પ્રથમ, સંસ્થાન–૬, અવગાહના ૫૦૦ ધનુષ્ય ઉત્કૃષ્ટ, વેદપુરુષ અને પુરુષ નપુંસક, સંજવલનનો ચોક, પ્રશસ્ત અધ્યવસાય. તેઓ કેવલી બનીને અન્ય લિંગ માંથી સ્વલિંગ ધારણ કર્યા પહેલા ઉપદેશ (પ્રવચન) દેતા નથી. વ્યક્તિગત પ્રશ્નનો જવાબ અને બોધ આપી શકે છે. દીક્ષા નથી આપતા પરંતુ નિર્દેશ કરી શકે છે. આ કેવલી ત્રણે લોકમાં હોઈ શકે છે. વૃત વૈતાઢય, સોમનસવન, પંડકવન, પાતાલ કળશ આદિમાં હોઈ શકે છે. આ કેવલી એક સમયમાં વધારેમાં વધારે દસ હોઈ શકે છે. આ બધું વર્ણન અન્ય લિંગવાળા અસોચ્યા કેવળીની અપેક્ષા એ છે. સોચ્ચા કેવલી – અસોચ્ચાની સમાન વર્ણન છે. વિશેષ આ સ્વલિંગ ની અપેક્ષા એ કથન છે. અઠ્ઠમના નિરંતર તપથી આત્માને ભાવિત કરે છે. અવધિજ્ઞાન પ્રાપ્ત થાય છે. વધારેમાં વધારે અસંખ્ય લોકખંડ જોઈ શકવા જેટલું હોય છે. | સ્વલિંગી હોવાથી લાંબા સમયની અપેક્ષાલેશ્યા-કહી છે. ઉત્કૃષ્ટજ્ઞાન-૪ હોય છે અને યોગ–ઉપયોગ વગેરે અસોચ્ચા સમાન હોય છે. લાંબા કાળની અપેક્ષા સવેદી-અવેદી બને કહે છે. સ્ત્રી, પુરુષ અને પુરુષ નપુંસક હોઈ શકે છે. સંજવલન કષાય૪–૩–૨ અથવા હોઈ શકે છે. અકષાયી પણ હોઈ શકે છે. પ્રશસ્ત અધ્યવસાયોથી કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. તે કેવલી ઉપદેશ પણ આપે છે. દીક્ષા પણ આપે છે. કેમ કે સ્વલિંગી જ છે. મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ૧૦ Page #107 -------------------------------------------------------------------------- ________________ એક સમયમાં તે વધારેમાં વધારે ૧૦૮ હોઈશકે છે. અર્થાત ૧૦૮ કેવલી એક સાથે બની શકે છે. ૧૦૮ એક સાથે મોક્ષ જઈ શકે છે. ગાંગેય અણગાર : નરક પ્રવેશનક ઃ સર્વજ્ઞ પ્રભુ મહાવીર સ્વામી વિચરણ કરતાં એકદા વાણિજ્ય ગ્રામ નામના નગરમાં પધાર્યા. કોઈદિવસ વ્યાખ્યાનોપરાંત પાર્શ્વનાથ ભગવાનના પરંપરાનુવર્તી શ્રમણ ગાંગેય અણગાર પ્રભુ મહાવીર પાસે તે ધુતિપલાસ ઉદ્યાનમાં આવ્યા. એમને ચોવીસમાં તીર્થંકરના શાસન માં ભળવાનું હતું. પરંતુ તે સમયે ગોશાલક અને મહાવીર આ બંને તીર્થંકર રૂપે બહુચર્ચિત હતા. માટે ‘સાચો તીર્થંકર કોણ છે’ એ વાતનો નિર્ણય કરવાના હેતુથી વંદન નમસ્કાર રૂપ શિષ્ટાચાર પણ કર્યા વિના તે પ્રશ્ન પૂછવા લાગ્યો. તેના પહેલા પ્રશ્નનો ઉત્તર હતો— જીવ સાંતર નિરંતર બંને રીતે ઉત્પન્ન થાય છે. તેમનો બીજો પ્રશ્ન એમ હતો કે એક, બે કે ત્રણ સંખ્યામાં જીવ નરકમાં ઉત્પન્ન થાય તો તેના કેટલા ભંગ થાય ? આ રીતે તેમણે એક પછી એક કરતાં અસંખ્ય જીવ ઉત્પન્ન થાય તો તેના કેટલા ભંગ થાય, એવા પ્રશ્નો પરીક્ષણ માટે ઊભા કર્યા. સર્વજ્ઞ પ્રભુએ તેના શાંતિથી અને તે જ સમયે જવાબ આપ્યા, તે આ પ્રમાણે છે— ઉદ્દેશક ઃ ૩૨ એક જીવ– નરકમાં જાય તો સાત ભંગ હોઈ શકે છે. પહેલીમાં જાય કે બીજીમાં જાય યાવત્ સાતમીમાં જાય · બે જીવ– નરકમાં જાય તો ૨૮ ભંગહોઈશકેછે. અસંયોગી સાત ભંગઉપર પ્રમાણે અર્થાત્ બંને પહેલીમાં, બંને બીજીમાં અથવા બંને સાતમીમાં. બે સંયોગી ૨૧ ભંગ ઃ– એક પહેલીમાં એક બીજીમાં, એમ યાવત્ એક પહેલીમાં એક સાતમીમાં, આ ૬(છ) ભંગ પહેલી નરક કાયમ રાખવાથી બને. પછી પહેલીને છોડીને બીજીને કાયમ રાખવાથી પાંચ, ત્રીજીને કાયમ રાખવાથી ચાર, ચોથીને કાયમ રાખવાથી ત્રણ, પાંચમીને કાયમ રાખવાથી બે અને છઠ્ઠી-સાતમી થી એક ભંગ. એમ કુલ ૬+૫+૪+૩+૨+૧ = ૨૧ ભંગ થાય છે. ત્રણ જીવ– નરકમાં જાય તો ૮૪ ભંગ હોઈ શકે છે. અસંયોગી સાત, દ્વિસંયોગી ૪૨. (એક જીવ વધવાથી ૨૧+૨૧ થયા) ત્રણ સંયોગી ૩૫ ભંગ ઃ– એક પહેલીમાં એક બીજીમાં એક ત્રીજીમાં, એમ એક પહેલીમાં એક બીજીમાં યાવત્ એક સાતમીમાં, આ પાંચ ભંગ પહેલી-બીજી ને કાયમ રાખવાથી બને છે. એવી રીતે પહેલી-ત્રીજીને કાયમ રાખવાથી ૪(ચાર), પહેલી-ચોથી ને કાયમ રાખવાથી ૩(ત્રણ), પહેલી-પાંચમીને કાયમ રાખવાથી ૨(બે) અને પહેલી-છઠ્ઠી-સાતમી થી એક ભંગબન્યા. એમ કુલ ૫+૪+૩+૨+૧ = ૧૫ ભંગ પહેલી ને કાયમ રાખવાથી બન્યા. પહેલીને છોડીને બીજીને કાયમ ભગવતી સૂત્રઃ શતક-૯ Jain Education international For Fivate & Personal Use Only ૧૦૦ www.jainrenbrary.org Page #108 -------------------------------------------------------------------------- ________________ રાખવાથી ૪+૩+૨+૧=૧૦ભંગબને છે. બીજીને છોડીનેત્રીજીને કાયમ રાખવાથી ૩+૨+૧= ૬ભંગ બને. ચોથીને કાયમ રાખવાથી ર+૧=૩ભંગ બને અને પાંચમી છઠ્ઠી સાતમી નરકથી ૧ભંગ થાય છે. એમ કુલ ૧૫+ ૧૦++૩+૧ = ૩પ ભંગ થાય છે. આ પ્રકારથી બે સંયોગી અને ત્રણ સંયોગીના ભંગ બનાવીને બતાવ્યા છે. આ વિધીથી આગળ ભંગ સમજી લેવા જોઈએ. વિસ્તૃત અને વિવિધ ભંગવિધિઓ તથા સૂત્રગત સંપૂર્ણભંગોના સ્પષ્ટીકરણ માટે જુઓ પરિશિષ્ટ–૨] (૧) છઠ્ઠા શતકના ચોથા ઉદ્દેશકને “શબ્દ ઉદ્દેશક સંજ્ઞાથી કહી અહીં કેવલજ્ઞાનના વિષયની ભલામણ આપી છે. લોકસ્વરૂપ માટે શતક–પની ભલામણ આપી છે. (૨) નૈરયિક વગેરે સ્વતઃ(પોતેજ) જન્મે છે, મરે છે. ભગવાન પણ સર્વજ્ઞ હોવાથી પોતે જ જાણતા-જોતા હોય છે; પરતઃ(બીજા વડે) અથવા સાંભળીને નહીં. પરંતુ તેઓ વગર સાંભળીને પણ સંપૂર્ણ પરિમિત-અપરિમિત વસ્તુ તત્ત્વને જાણે છે. (૩) આ ઉપરના બધા પ્રશ્નોત્તરો દ્વારા અને આગળ પરિશિષ્ટ–રમાં દર્શાવેલ ભંગ જાળોના સમાધાન દ્વારા ગાંગેય અણગારે(પાર્શ્વનાથ તીર્થકરના શાસનવર્તી શ્રમણે) ભગવાન મહાવીરને સર્વજ્ઞ હોવાનો વિશ્વાસ કર્યો; પછી શ્રદ્ધા-ભક્તિની સાથે વંદન નમસ્કાર કરી ભગવાન પાસે પાંચ મહાવ્રત ધર્મ સ્વીકાર કર્યો. (૪) આ રીતે અવિશ્વાસ અને પરીક્ષણનું કારણ એ બની ગયું કે ગોશાલક પણ એ સમયે ૨૪મો તીર્થકર મનાતો હતો. એણે પણ દેવસહયોગથી બાહ્ય દેખાવ તીર્થકર સમાન બનાવ્યો હતો અને નિમિત્ત જ્ઞાનથી ભૂત-ભવિષ્યની વાતો પણ કહેતો હતો. (૫) પરીક્ષા કરવાની ઇચ્છા ધરાવનાર સાધક કોઈને કોઈ પ્રકારે માર્ગ કાઢી જલે છે. તત્ત્વજ્ઞાન સંબંધી પ્રશ્નોના ઉત્તર, નિમિત્તજ્ઞાન અને દેવસહાયથી નથી આપી શકાતા ત્યાં તો પોતાના જ્ઞાનથી હાજરજવાબદેવાનો હોય છે. સાચા સર્વશને આવા ઉત્તર આપવામાં જરા પણ ગડમથલ થતી નથી અને નકલી સર્વજ્ઞ બનેલાઓ આવા ભંગ જાળમાં અટક્યા વિના તુરત જવાબદેવામાં સમર્થ હોતા નથી. ગાંગેય અણગારે તે જ ભવમાં મોક્ષ મેળવીને બધા જદુઃખોનો અંત કર્યો. ઉદ્દેશકઃ ૩૩ ભગવાન મહાવીરના માતા-પિતા – રાણી ત્રિશલા અને રાજા સિદ્ધાર્થ ભગવાન મહાવીરના પ્રસિદ્ધ માતા-પિતા હતા. પરંતુ દસમાંદેવલોકથી આવીને ભગવાન પહેલા દેવાનંદાબ્રાહ્મણીના ગર્ભમાં ૮૩દિવસ રહ્યા હતા. આ અપેક્ષાએઋષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદા બ્રાહ્મણી પણ ભગવાનના માતા-પિતા હતા. એકવાર વિહાર કરતાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી બ્રાહ્મણ કુંડગ્રામ નામના નગરમાં પધાર્યા. ઋષભદત્ત અને દેવાનંદા પણ દર્શન કરવા માટે સમવસરણમાં આવ્યા હતા. ૧૦૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત - - - Page #109 -------------------------------------------------------------------------- ________________ દેવાનંદા બ્રાહ્મણી ભગવાન મહાવીર સ્વામીને અનિમેષ દૃષ્ટિથી જોવા લાગ્યા. જોતાં-જોતાં જ એના બધા અંગ-પ્રત્યંગવિકસિત થઈગયા.ખીલી ઉઠયા અને સ્તનોમાં દૂધ ભરાઈ ગયું. કંચુકી વગેરે વસ્ત્ર અને હાથના આભૂષણ તંગ થઈ ગયાં. ગૌતમસ્વામીએઆબધુપ્રત્યક્ષ જોયું અને ભગવાનને એનું કારણ પૂછ્યું. જવાબમાં ભગવાને પૂર્વની વાત કરીને પોતાની માતા હોવાનો પરિચય આપ્યો. ત્યારપછી આવેલ બધા લોકોને ભગવાને ઉપદેશ આપ્યો. ઋષભદત્ત અને દેવાનંદા ઉપદેશ સાંભળીને વિરક્ત થઈ ગયા, ત્યાં જ દીક્ષિત થઈ ગયાં. તેમણે બંનેએ ઘણાં વર્ષ સંયમ પાલન કર્યું. અગિયાર અંગ શાસ્ત્રનું અધ્યયન કર્યું અને એક મહીનાનો સંથારો કરીને એજ ભવમાં સંપૂર્ણ કર્મક્ષય કરી બધા દુઃખોનો અંત આણ્યો. ઋષભદત્ત પહેલાં બ્રાહ્મણ મતના વેદ વગેરેમાં પારંગત હતા, પછી પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં જીવ અજીવના જ્ઞાતા શ્રમણોપાસક બન્યા હતા અને જીવનના અંતિમ વર્ષોમાં સંયમ પણ ધારણ કરી તે જ ભવમાં મુક્ત થઈ ગયા. ભગવાનના જમાઈ: જમાલી : ભગવાન મહાવીરસ્વામીની એક પુત્રી હતી જેનું નામ પ્રિયદર્શના હતું. એના પતિનું નામ “જમાલી' હતું. જમાલીનું આઠ શ્રેષ્ઠ કન્યાઓની સાથે પાણિગ્રહણ(લગ્ન) થયું હતું. અપાર ધન-વૈભવના સ્વામી હતા. માનુષિક સુખ અને કામ ભોગમાં જ તે મનુષ્યભવનો સમય વ્યતીત કરી રહ્યો હતો. વૈરાગ્ય પ્રાપ્તિ -એકવખત શ્રમણ ભગવાન મહાવીરનુંત્યાં પદાર્પણ થયું. ઉદ્યાન તરફ લોકોના અનેક સમૂહ(ટોળાં) જવા લાગ્યા. લોકોના કોલાહલનો અવાજ જમાલી સુધી પણ પહોંચ્યો, લોકોના એકદિશામાં જવાનું કારણ જાણ્યું અને તે પણ ભગવાનની સેવામાં રથ દ્વારા પહોંચ્યો, સમવસરણની નજીક રથ રોકીને નીચે ઉતર્યો. ફૂલ, પાણી વગેરે સચેત વસ્તુનો ત્યાગ કર્યો (અલગકર્યા) આયુધ-શસ્ત્ર અનેઉપાનહ(જોડાં) વગેરે અચેત પદાર્થોનો પણ ત્યાગ કર્યો. (કાઢીને રાખી દીધા) | મુખ પર એક પટવાળું વસ્ત્ર રાખ્યું. આ પ્રકારે સચેત-અચેતનો વિવેકરાખી પરમ પવિત્ર અને એકાગ્ર ચિત્ત થઈ મસ્તક પર અંજલી રાખીને ભગવાનની નજીક પહોંચ્યો. ત્રણ વખત આવર્તન સાથે વંદના કરી સમવસરણમાં બેસી ગયો. ભગવાનેજમાલી સહિત ઉપસ્થિતવિશાળ પરિષદને ધર્મઉપદેશ આપ્યો.જમાલી ઉપદેશ સાંભળીને આનંદિત થઈ ગયો. તેને શ્રદ્ધા રુચી જાગી અને સંયમ લેવા માટે તૈયાર થઈગયો. ભગવાન પાસે પોતાની મનોભાવના વ્યક્ત કરી. ઘરે પહોંચીને માતા-પિતાની સામે પોતાની ભાવના વ્યક્ત કરી. દીક્ષાના ભાવ સાંભળીને મોહમયી માતા પોતાને સંભાળી ન શકી, મૂછિત થઈને પડી ગઈ. થોડી વારમાં દાસીઓએ કરેલી પરિચર્યાથી સ્વસ્થ થઈને ઉઠી અને આંખમાં આસું સાથે રડતી-પડતી પુત્રને સમજાવવા લાગી. ભગવતી સૂત્રઃ શતક-૯ ૧૦૯ Page #110 -------------------------------------------------------------------------- ________________ માતા અને પુત્રનો સરસ સંવાદ ઃ માતા :- હે પુત્ર ! તું મને ઇષ્ટ, કાંત, વલ્લભ, આધારભૂત, વિશ્વાસપાત્ર, રત્નતુલ્ય, જીવનનો આનંદદાયક એક જ પુત્ર છે. હે પુત્ર ! એક ક્ષણ માટે પણ અમે તારો વિયોગ સહન નથી કરી શકતા. આથી જયાં સુધી અમે જીવીત છીએ ત્યાં સુધી તું ઘરમાં જ રહી અને કુળ-વંશની વૃદ્ધિ કર અને જ્યારે અમે કાળધર્મ પામીએ, તારી વૃદ્ધાવસ્થા આવી જાય ત્યારે તું ભલે દીક્ષા લે જે. જમાલીઃ—હેમાતાપિતા! આ મનુષ્ય જીવન જન્મ, જરા, મરણ, રોગ, વ્યાધિ વગેરે અનેક શારીરિકમાનસિકદુઃખોની અત્યંત વેદનાઓથી પીડિત છે, અધૃવ, અનિત્ય છે, સંધ્યાકાળ ના રંગો સમાન છે, પાણીના પરપોટા સમાન છે, કુશાગ્ર પર(ઘાસપર) રહેલ ઝાકળબિંદુ સમાન છે સ્વપ્ન દર્શન સમાન અને વીજળીના ચમકારા સમાન ચંચળ છે; સડવું, પડવું, ગળવું અને નષ્ટ થવાનો એનો સ્વભાવ છે. એક દિવસ એને અવશ્ય છોડવું પડશે. તો હે માતા-પિતા! આપણામાંથી પહેલાં કોણ જશે અને પછી કોણ જશે ? આનિર્ણય કોણ કરી શકે છે? આથી હે માતા-પિતા! તમે મને આજ્ઞા આપો. આપની આજ્ઞા મળવાથી હું શ્રમણ ભગવાન-મહાવીરસ્વામીની પાસે સંયમ અંગીકાર કરવા માગુ છુ. (ઇચ્છુ છું.) માતા-પિતા :– હે પુત્ર ! તારું શરીર બધા લક્ષણો, ગુણોથી સંપન્ન છે, રોગ રહિત, શક્તિ સંપન્ન છે, નિરુપકૃત છે. આથી જ્યાં સુધી રૂપ, સૌભાગ્ય અને યૌવન આદિગુણ છે ત્યાં સુધી તું એનાથી સુખનો અનુભવ કર. અમારા મૃત્યુ થયા બાદ કુળ અને વંશની વૃદ્ધિ કરીને પછી દીક્ષા લે જે. = જમાલી ઃ – હે માતા–પિતા ! સુંદર દેખાવવાળું આ શરીર દુઃખોનું ભાજન, સેંકડો રોગોનું ઘર છે; માટીના વાસણ સમાન (કાચના વાસણ સમાન) દુર્બળ છે; અશુચિનો ભંડાર છે. સદાય એની સંભાળ રાખવી પડે છે. તો પણ એ જીર્ણ ઘર સમાન છે, અનિશ્ચિત સમયમાં એક દિવસ છોડવુ જ પડશે. હે માતા-પિતા! આપણામાંથી કોણ પહેલા જશે અથવા પછી જશે એની ખબર નથી. આથી આપની આજ્ઞા મળવાથી હું દીક્ષા લેવા ઇચ્છું છું. માતા-પિતા :– હે પુત્ર ! તારી આ તરૂણ અવસ્થાવાળી યોગ્ય ગુણવાળી, રૂપવાળી, સમાન ઉમર વાળી, વિનયવાળી, વિચક્ષણ, મધુરભાષી, મિતભાષી, મનને અનુકૂળ, પ્રિય, ઉત્તમ, સર્વાંગ સુંદર આઠ પત્નીઓ છે અને તારા તરફ પૂરો અનુરાગ રાખવાવાળી છે. યૌવન વયમાં અત્યારે તું એની સાથે સુખ ભોગવ. યુવાનઅવસ્થા ઢળવા પર વિષયવાસનાથી મુક્ત થઈને, ભોગઇચ્છાનું કુતુહલ સમાપ્ત થવા પર અને અમારા મૃત્યુ પછી દીક્ષા લેજે. જમાલી ઃ— હે માતા-પિતા ! આ કામભોગ નિશ્ચિત અશુચિનો ભંડાર, દુર્ગન્ધથી ભરેલા છે; ઉદ્વેગ ઉત્પન્ન કરવાવાળા છે; બીભત્સ થોડો સમય રહેવાવાળા, તુચ્છ કલિમલ(ગંદકી) રૂપ છે. તે શારીરિક માનસિક દુઃખો દ્વારા સાધ્ય છે, અજ્ઞાની અથવા સામાન્ય પુરુષો દ્વારા સેવિત છે. ૧૧૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત Page #111 -------------------------------------------------------------------------- ________________ કામભોગ ઉત્તમ પુરુષો દ્વારા તજવા યોગ્ય(ત્યાજ્ય) છે, પરિણામે દુઃખદાયી છે; કઠિનતાથી છૂટવાવાળા છે અને મોક્ષ માર્ગની ગતિમાં વિનરૂપ છે. તે શલ્ય, ઝેર અને કાંટાની ઉપમાવાળા છે, અનર્થોની ખાણ છે અને મહાન પ્રમાદ, મોહ અને કર્મબંધમાં વધારો કરનારા છે. હે માતા-પિતા! પહેલાં અથવા પછી કોણ જશે એ ખબર નથી. આથી તમે મને આજ્ઞા આપો હું ભગવાનની પાસે સંયમ લેવા માંગુ છું. માતા-પિતા:- હે પુત્ર! આ આપણાં દાદા-પરદાદાઓએ કમાયેલું અપાર ધન છે, સાત પેઢી સુધી ખાઈ-પી અને દાન આપતાં પણ ખલાસ નથી થવાનું. એટલા માટે હે પુત્ર! મળેલ આ ધન-સંપતિનો તું લાભ લેમનુષ્યભવનો આનંદ લઈ પછી દીક્ષા લેજે. જમાલી - હે માતા-પિતા! આ સોનું, ચાંદી, હીરા, ઝવેરાત વગેરે ધન, ચોર, અગ્નિ, રાજા, મૃત્યુને આધીન-પરાધીન છે. આના કેટલા ભાગીદાર છે. આ લક્ષ્મી ચંચળ, અધુવ, અનિત્ય, અશાશ્વત છે. એનો એકક્ષણનો પણ ભરોસો નથી. ન આયુષ્યનો કોઈ ભરોસો છે. આથી હે માતા-પિતા! હું તમારી રજા મળવાથી દીક્ષા લેવા ઇચ્છું છું. [માતા-પિતાનીધન, વૈભવ, ભોગઆકર્ષણઅને મોહમયી શક્તિ સફળ ન થતાં, હવે પછી દીક્ષાની ભયાનકતા દ્વારા પુત્રના વિચારોને પરિવર્તિત કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા માતા-પિતા – હે પુત્ર!આનિર્ઝન્ય પ્રવચન સત્ય છે.યાવતુબંધાદુખોનો અંત કરવામાં સમર્થ છે. પરન્તુહે પુત્ર! આ દીક્ષા(સંયમ જીવન) તલવારની તીક્ષ્ણ ધાર પર ચાલવાથી પણ અત્યંત દુષ્કર છે; લોઢાના ચણા ચાવવાથી પણ કઠિન છે; રેતીનાં કોળીયાની જેમ નિરસ છે; નદી પ્રવાહની સામે ચાલીને પાર કરવા સમાન શ્રમદાયક છે અને હાથ વડે સમુદ્ર પાર કરવા સમાન કઠિન છે. મહાશિલાને માથા પર ઉપાડી રાખવા સમાન છે. અવિશ્રામ ગતિથી અનેક હજાર ગુણા નિયમોના ભારને ધારણ કરવાથી દુષ્કર છે. દીક્ષા અંગીકાર કર્યા પછી જીવનના કેટલાંક જરૂરી કાર્ય પણ કરવાનું (નાન,મંજન,મૃગાર) કલ્પતું નથી; ફળ, ફૂલ, લીલી વનસ્પતિ, કાચુ પાણી, અગ્નિ વગેરે સેવન કરવાનું કલ્પતું નથી; ભુખ, તરસ, શર્દી, ગરમી, ચોર, શ્વાપદશિકારી) સર્પ, ડાંસ, મચ્છર વગેરેના કષ્ટ ઉપસર્ગ સહન કરવા પડે છે. રોગ આવવા પર ઉપચાર ન કરવો, જમીન પર સૂવું, પગપાળા વિહાર, લોચ, આજીવન બ્રહ્મચર્યપાલન, ઘરે-ઘરે ભિક્ષા માટે ફરવું, સ્ત્રીઓને જોવાછતાંયુવાન ઉંમરમાં નવવાડ શુદ્ધ બ્રહ્મચર્ય પાલન કરવું હે પુત્ર! અત્યંત દુષ્કર છે. હે પુત્ર! તારું આ સુકોમળ શરીર દીક્ષાના કષ્ટો માટે જરાપણ યોગ્ય નથી. આથી હે પુત્ર! તું ઘરમાં રહે અને સુખ ભોગવ. જયાં સુધી અમે જીવિત છીએ ત્યાં સુધી તારો એકક્ષણ પણ વિયોગ નથી જોઈ શક્તા. અમારા મૃત્યુ પછી તું શ્રમણ ભગવાન મહાવીર પાસે દીક્ષા લેજે. જમાલી - હે માતા-પિતા! જે કાયર પુરુષ હોય છે. જેની દૈહિક લાલસા મટી નથી, જે આ લૌકિક સુખમાં આસક્ત છે તેના માટે દીક્ષાની ઉપર કહેલ દુષ્કરતા છે અર્થાત્ એને ભગવતી સૂત્રઃ શતક-૯ ૧૧૧ ૧૧૧ Page #112 -------------------------------------------------------------------------- ________________ સંયમ પાલન કરવું કઠિનહોઈ શકે છે. પરંતુ જે આલૌકિક સુખોની આશાથી મુક્ત-વિરક્ત થઈ ગયા છે, ધીર, વીર, દેઢ નિશ્ચયવાળા પુરુષ હોય છે, એના માટે સંયમની મુશ્કેલી જરાપણ બાધક નથી. પરંતુ આનંદદાયક હોય છે. આથી હે માતા-પિતા ! સંપૂર્ણ દુઃખો અને ભવ પરંપરાનું ઉન્મેલન કરનારા, સુખમય સંયમ ગ્રહણ કરવાની આપ મને આજ્ઞા આપો. સંયમની આજ્ઞા – કોઈપણ પ્રકારે માતા-પિતા જમાલીકુમારની વૈરાગ્યભાવનાને રોકી શક્યા નહીં, અંતે કમને સ્વીકૃતિ આપવી પડી. પછી તેનો દીક્ષા મહોત્સવ ઉજવ્યો. જમાલીની અભિલાષા પ્રમાણે કુત્રિકાપણમાંથી બે લાખ સોનૈયાનાં રજોહરણ પાત્ર મંગાવ્યાં હજામને બોલાવ્યો, હજામે મોં પર મુખવસ્ત્ર બાંધીને જમાલીના વાળ કાપ્યા, ચોટીના લગભગ ચાર આંગળ ક્ષેત્ર પ્રમાણે વાળ રાખી બધા વાળોનું ખુર મુંડન કર્યું. એને પણ એક લાખ સોનૈયા આપ્યા. એ વાળને સ્વચ્છ વસ્ત્રમાં લઈને ધોઈને માતાએ રત્નકરંડકમાં રાખી પોતાના ઓશિકાની પાસે રાખી દીધા. પછી જમાલીને ઉત્તરાભિમુખબેસાડીને માતા-પિતાએ મંગળકળશોથી સ્નાનવિધિ કરાવી; વસ્ત્ર, માળા, આભૂષણો થી સુસજ્જિત કર્યા. હજાર પુરુષ ઉપાડે તેવી પાલખી મંગાવી એમાં જમાલીકુમાર પૂર્વાભિમુખ સિંહાસન પર બેસી ગયા. એની જમણી તરફ માતા-પિતા પણ બેસી ગયા. પછી અપૂર્વ વૈભવની સાથે અને અનેક મંગળોની સાથે વિશાળ જન સમુદાય સાથે, ઘોડા, હાથી, રથ વગેરે સાથે એ દીક્ષા મહોત્સવનો વરઘોડો રાજમાર્ગો પરથી આગળ વધ્યો. ઘરોમાંથી સેંકડોહજારો સ્ત્રી-પુરુષો એ વરઘોડાને અને દીક્ષાર્થી જમાલીકુમારને જોવા લાગ્યા. ક્ષત્રિયકુંડ ગ્રામ નગરથી એ વરઘોડો બ્રાહ્મણકુંડ ગ્રામ નગરની તરફ જઈ રહ્યો હતો. રસ્તામાં ઉત્સાહી લોકો વિવિધ જય જયકાર કરતા, મંગલ અવાજ કરતા જઈ રહ્યા હતા. એમાં મુખ્ય નારા આ પ્રમાણે હતા. દીક્ષાર્થીના નારા – હે નંદ (આનંદદાયક—આનંદ ઇચ્છુક) !તમારી ધર્મ દ્વારા જય હો! હે નંદ! તપથી તમારી જય હો! હે નંદ. તમારું કલ્યાણ હો! હે નંદ! તમે અખંડિત જ્ઞાન-દર્શન, ચારિત્રના સ્વામી બનો! હે નંદ! તમે ઇન્દ્રિય જયી બનો. હે નંદ! તમે બધા વિક્નોને પાર કરો! હે નંદ! આપપરીષહરૂપી સેના પર વિજય મેળવો. હે નંદ! તમે રાગ-દ્વેષરૂપી મલ્લો પર વિજય પ્રાપ્ત કરો. હે નંદ! ઉત્તમ શુકલ ધ્યાન દ્વારા કર્મરૂપી શત્રુઓનું મર્દન કરો. હે ધીર! ત્રણ લોક રૂપ વિશ્વ-મંડપમાં ઉત્તમ આરાધના રૂપ વિજય પતાકા ફરકાવો. હે ધીર! અપ્રમત્ત થઈ સંયમમાં વિચરણ કરો. હે વીર ! નિર્મળ વિશદ્ધ અનુત્તર કેવલજ્ઞાન પ્રાપ્ત કરો. હે વીર! તમારા ધર્મમાર્ગમાં કોઈ પ્રકારનું વિઘ્ન નહો. હે મહાભાગ! તમે પરમપદરૂપ મોક્ષ પ્રાપ્ત કરો. દીક્ષાર્થી ભગવાનના સમવસરણમાં :- વરઘોડો ભગવાનના સમવસરણ સ્થળની નજીક પહોંચી ગયો. જમાલીકુમારે છત્ર, ચામર, શિબીકાનો ત્યાગ કર્યો. પગે ચાલીને માતા-પિતાની સાથે ભગવાનની સામે પહોંચ્યા. માતા-પિતાએભગવાનનેવંદનનમસ્કાર ૧૧૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના નાગમ નવનીતા Page #113 -------------------------------------------------------------------------- ________________ કરીને નિવેદન કર્યું, હેમંતે! આ જમાલીકુમાર અમારો એકનો એક પુત્ર છે તે અમને ઈષ્ટ, કાંત, વલ્લભ છે. એ જળ કમળની જેમ ભોગોથી વિરક્ત બની ગયો છે. એને અમે તમને શિષ્યરૂપી ભિક્ષા આપીએ છીએ, તમે સ્વીકાર કરો. ત્યારે શ્રમણ ભગવાન મહાવીર એનો સ્વીકાર કરે છે અને જમાલીકુમારને નિર્દેશ કરતાં કહે છે કે હે દેવાનુપ્રિય!તમને સુખ થાય તેમ કરો. ત્યારે જમાલીકુમારે ઈશાન ખૂણામાં નિશ્ચિત જગ્યા)માં જઈને પોતે જ વસ્ત્રઆભૂષણઉતાર્યા.માતાએ એને શુદ્ધવસ્ત્રમાં ગ્રહણ કર્યાઅને આંસુ સારતા જમાલીકુમારને અંતિમ શિક્ષા વચન કહ્યા કે હે પુત્ર! તું સારી રીતે સંયમ પાલન કરજે. તપમાં પરાક્રમી બનજે અને જરાપણ પ્રમાદન કરજે. આ પ્રમાણે શિક્ષા વચન કહેતાં માતા-પિતા ભગવાનને વંદન-નમસ્કાર કરીને ચાલ્યા ગયા. ૫૦૦ પુરુષો સાથે દીક્ષા ગ્રહણ :- જમાલીકુમાર ચાર આંગળની ચોટીના વાળનો પંચમુક્ટિ લોન્ચ કરી ભગવાનની સામે પહોંચ્યા. જમાલીની સાથે જ ૫૦૦ બીજા પુરુષો દીક્ષા લેવા માટે તૈયાર થઈ ગયા હતા. પ્રભુએ ૫૦૦ પુરુષોની સાથે જમાલીકુમારને દીક્ષિત કર્યા. તેનું વિસ્તૃત વર્ણન અહીં નથી. - દીક્ષા લઈને જમાલી અણગારે સંયમ વિધિઓનો જ્ઞાન અને અભ્યાસ કર્યો, તપ-સંયમમાં આત્માને ભાવિત કર્યો યાવત્ ૧૧અંગશાસ્ત્રોનું અધ્યયન કર્યું. સ્વતંત્ર વિચરણ :- કોઈ સમયે જમાલી અણગારે સ્વતંત્ર વિચરણ માટે ભગવાનને નિવેદન કર્યું. ભગવાને એવી સ્પર્શના જાણીને એને સ્વીકૃતિ ન આપી અને મૌન રાખ્યું. ૫૦૦ શિષ્યો સહિત એમણે ભગવાનને વંદન કરીને ત્યાંથી વિહાર કર્યો. વિહાર કરતાં તેઓ શ્રાવસ્તિ નગરીમાં પહોંચ્યા. આહારની અનિયમિતતાથી અને અરસાહાર, વિરસાહારથી, રુક્ષ, પ્રાંત, કાલાતિક્રાંત, પ્રમાણાતિકાંત અને શીતળ આહારથી એમના શરીરમાં વિપુલ રોગ ઉત્પન્ન થયો, પ્રગાઢ દુસ્સહ વેદના થવા લાગી. એનું શરીર પિત્ત જવર અને દાહથી આક્રાંત થઈ ગયું. મિથ્યાત્વઉદય –વેદનાથી પીડિત બનેલા જમાલી અણગારેશ્રમણોને સંથારો(પથારી) કરવાનું કહ્યું. પથારી કરવામાં થોડો સમય લાગ્યો. એમને ઉભા રહેવાનું અસહ્ય થઈ ગયું હતું. જલ્દીથી એમણે તેઓને પૂછી લીધું કે હે દેવાનુપ્રિયે પથારી પાથરી લીધી કે પાથરો છો? શ્રમણોએ ઉત્તર આપ્યો કે અત્યારે પથારી પાથરી નથી, પાથરી રહ્યા છીએ. કષ્ટની અસહ્યતાને કારણે એવાક્યો પરએનું ઊંધું ચિંતનચાલવા લાગ્યું.મિથ્યાત્વકર્મદલીકોનો ઉદય થયો અને આ પ્રમાણે વિચારવા લાગ્યા કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનો સિદ્ધાંત છે કે “ચાલતાં-ચાલતાં ચાલ્યા, કરતાં-કરતાં કર્યું', આ સિદ્ધાંત મિથ્યા છે. આ હું પ્રત્યક્ષ અનુભવ કરું છું. આ પ્રકારના મનોગત ભાવ એમણે શ્રમણોની સામે રાખ્યા. કેટલાક શ્રમણોએ એમની આ વાત પર શ્રદ્ધા કરી અને કેટલાકે શ્રદ્ધા નકરી, પ્રતિકાર કર્યો. પરંતુ મિથ્યાત્વ ઉદયના પ્રભાવથી જમાલીને એ દઢ નિશ્ચય થઈ ગયો કે ભગવાનનો સિદ્ધાંત મિથ્યા છે. ત્યારે કેટલાક શ્રમણ જ્યાં ચંપાનગરીમાં ભગવાન બિરાજમાન હતાં ભગવતી સૂત્રઃ શતક-૯ | |૧૧૩] Page #114 -------------------------------------------------------------------------- ________________ ત્યાં વિહાર કરી ગયા. અવિનય :- થોડા દિવસોમાં જમાલી પણ સ્વસ્થ થઈ ગયા. તે પણ વિહાર કરતાં ચંપાનગરીમાં ભગવાનની સમક્ષ પહોંચ્યા અને ઉભા રહીને કહેવા લાગ્યા કે ભંતે ! આપના કેટલાક શિષ્યવસ્થા વિચરણ કરીને આવે છે. પરંતુ હું કેવલી બનીને આવ્યો છું. ગૌતમ સ્વામીએ એક જ પ્રશ્ન પૂછીને એને નિરુતર અને ચૂપ કરી દીધા. પછી ભગવાને જમાલીને કહ્યું કે હે જમાલી! મારા અન્ય છદ્મસ્થ અણગાર આ પ્રશ્નનો ઉત્તર મારી જેમ જ આપી શકે છે. પરંતુ એ પોતાને તારી જેમ કેવલી નથી કહી શક્તા. પછી ભગવાને એ પ્રશ્નનો ઉત્તર સ્પષ્ટ કર્યો કે લોક શાશ્વત છે. કેમકે તે સદા હતો છે અને રહેશે. લોક અશાશ્વત છે, કેમ કે એ ઉત્સર્પિણી, અવસર્પિણી વગેરે રૂપ પર્યાયોમાં બદલતો રહે છે. આ જીવ શાશ્વત છે, કેમ કે સદા હતો, છે અને રહેશે. તેમજ આ જીવ અશાશ્વત છે, કેમ કેનારક વગેરે પર્યાયોમાં બદલાતો રહ્યો છે. ભગવાનથી અળગાવ અને મિથ્યા પ્રરુપણાઃ- જમાલી નિરુતર થઈ ગયા અને શ્રદ્ધા પ્રગટ ન કરતાં મિથ્યાત્વ ઉદયના પ્રભાવે ત્યાંથી નીકળી ગયા, અનેક અસત્ પ્રરુપણા કરતાં વિચરવા લાગ્યા.આ રીતેમિથ્યાત્વના અભિનિ–વેશથી પોતાને અને બીજાને ભ્રાંત કરતાં તપ-સંયમનું પાલન કરવા લાગ્યા. પ્રથમ ગુણસ્થાનવર્તી હોવા છતાં અનેક વર્ષો(૧૦-૧૫ વર્ષ) સંયમનું પાલન કર્યું. ૧૫ દિવસના સંથારા બાદ કાળધર્મ પામીને છઠ્ઠા દેવલોકમાં કિલ્વિષિકદેવરૂપમાં ઉત્પન્ન થયા. જમાલી કિલ્પિષીક દેવ - જમાલીને કાળ ધર્મ પામ્યા જાણીને ગૌતમ સ્વામીએ એની ગતિ-સ્થિતિ, ભવ-ભ્રમણ સંબંધી પ્રશ્ન કર્યો. જવાબમાં ભગવાને જણાવ્યું કે જમાલી દેવલોકનો ભવ પૂરો કરીને ૪-૫ મનુષ્ય, તિર્યંચ, નરક, દેવના ભવ કરશે. પછી બધા કર્મનો ક્ષય કરીને મોક્ષે જશે. કિલ્વિષિકો ના ભવ ભ્રમણ - કિલ્વિષિક દેવ ત્રણ પ્રકારના હોય છે અને એના ત્રણ સ્થાન છે. (૧) પ્રથમ દ્વિતીય દેવલોકની નીચલી પ્રતરમાં ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા (૨) ત્રીજા-ચોથાદેવલોકની નીચલી પ્રતરમાં ત્રણ સાગરોપમના આયુષ્યવાળા (૩)છઠ્ઠા દેવલોકમાં ૧૩ સાગરના આયુષ્યવાળા. - આ કિલ્વિષિકો ઓછામાં ઓછા ૪-૫ નરક, તિર્યંચ, મનુષ્ય, દેવના ભવ કરે છે અને ઉત્કૃષ્ટ અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે. કારણ કે જે કુળ ગણ સંઘના વિરોધી ષી હોય છે, આચાર્ય, ઉપાધ્યાય, આદિના અપયશ, અવર્ણવાદ, અપકીર્તિ કરવાવાળા હોય છે; અનેક અસત્ય અર્થોની પ્રરૂપણા કરે છે; કદાગ્રહમાં પોતે ભ્રમિત હોય છે અને બીજાને ભ્રમિત કરે છે, સાથે નિરંતર તપ સંયમની વિધિઓનું ઉત્કૃષ્ટપાલન કરે છે. અંતિમ સમય સુધી પોતાની મિથ્યાવાદિતાની આલોચના-પ્રાયશ્ચિત્ત શુદ્ધિકરણ નથી કરતાં, તે જીવ આ કિલ્વિષિકદેવસ્થાનોને પ્રાપ્ત કરે છે. દશવૈકાલિક સૂત્ર અધ્ય. પર અનુસાર તપ સંયમના ચોર એવા વિરાધક શ્રમણ પણ મિથ્યાત્વ પામી કિલ્વિષિકમાં જાય છે. ઔપપાતિક સૂત્ર આદિમાં પણ આનું વર્ણન છે. ૧૧૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત, Page #115 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશકઃ ૩૪ (૧) કોઈ એક મનુષ્ય પશુ અથવા ત્રસ જીવને મારનારા વ્યક્તિ અન્ય પણ અનેક જીવોની હિંસા કરનારા હોય છે. (૨) કોઈ શ્રમણની હિંસા કરનારા એની હિંસાની સાથે અન્ય અનંત જીવોના પણ નાશક હોય છે. એનું કારણ એ છે કે મુનિ અનંત જીવોના રક્ષકો, વિરત છે. મરીને એ અવિરત થઈ જાય છે અથવા અનંત જીવોના રક્ષકની હિંસા કરવાની અપેક્ષાએ એને અનંત જીવોના હિંસક અને અનંત જીવોના વૈરથી સ્પષ્ટ હોવાનું કહેવાયું છે. (૩) પાંચ સ્થાવર શ્વાસોશ્વાસમાં પાંચ સ્થાવરને ગ્રહણ કરી શકે છે. એનાથી એને ત્રણ, ચાર અથવા પાંચ ક્રિયા લાગે છે. (૪) વાયુથી અથવા પ્રચંડ વાયુથી જો વૃક્ષ અથવા વૃક્ષના મૂળ હલાવાય છે અથવા પાડી દેવાય છે તો વાયુકાયને ત્રણ, ચાર અથવા પાંચ ક્રિયા લાગે છે. તે શતક ૯/૩૪ સંપૂર્ણ છે શતક-૧૦ઃ ઉદ્દેશક-૧ (૧) દસ દિશાઓ:| દસ દિશા | નામ | દિશા–વિદિશા સ્વરુપ ઇન્દ્રા દિશા. બે-બે પ્રદેશી વૃદ્ધિ પૂર્વ-દક્ષિણ આગ્નેય કોણ વિદિશા એક પ્રદેશીસર્વત્ર દક્ષિણ યમાં | દિક્ષ બે-બે પ્રદેશી વૃદ્ધિ દક્ષિણ-પશ્ચિમ | નૈઋત્ય કોણ | વિદિશા એક પ્રદેશી સર્વત્ર પશ્ચિમ વાણી દિશા બે-બે પ્રદેશી વૃદ્ધિ પશ્ચિમ–ઉત્તર વાયવ્ય કોણ | વિદિશા એક પ્રદેશ સર્વત્ર ઉત્તર સૌમ્યા(સૌમા) દિશા બે-બે પ્રદેશી વૃદ્ધિ ઉત્તર-પૂર્વ | ઈશાન કોણ વિદિશા એક પ્રદેશી સર્વત્ર ઉર્ધ્વદિશા | વિમલાદિશા દિo | દિશા ચાર પ્રદેશી સર્વત્ર અધોદિશા | તમાદિશા | દિશા ચાર પ્રદેશ સર્વત્ર (ર) ચારે દિશાઓ મૂળમાં બે પ્રદેશ પહોળી છે. પછી આગળ પ્રત્યેક પ્રદેશમાં બે-બે પ્રદેશ વધારો થતો ગયો છે. અર્થાત્ બન્ને બાજુ એક-એક પ્રદેશ જેટલી વધતી ગઈછે. વિદિશાઓ અને ઉર્ધ્વ, અધો દિશા સર્વત્ર સમાન છે. પૂર્વ ભગવતી સૂત્રઃ શતક-૧૦ ૧૧૫ Page #116 -------------------------------------------------------------------------- ________________ (૩) દિશાઓનો ઉદ્ગમ મેરુના મધ્યથી થાય છે. ત્યાં ચાર ઉપર, ચાર નીચે એમ આઠ રુચક પ્રદેશોથી દશે દિશાઓ શરુ થાય છે. દિશાઓ ગાડીના “ઓધાણ' આકારની હોય છે. વિદિશાઓ મુક્તાવલીના આકારની છે. ઊંચી-નીચી દિશા ચાર પ્રદેશી હોવાથી રુચકાકાર છે. (૪) દિશાઓની વિશાળતા હોવાથી એનામાં જીવ અને જીવનાદેશ અથવા પ્રદેશનો સમાવેશ થઈ જાય છે. આથી નિયમતઃ જીવ, જીવદેશ, જીવ પ્રદેશ હોય છે. એકેન્દ્રિય આદિપંચેન્દ્રિય સુધીના બધા જીવ પ્રાપ્ત હોય છે. અજીવમાં ત્રણ અસ્તિકાયનાદેશ અને પ્રદેશ એમ હોય છે અને અદ્ધાકાલ હોય છે અને પુદગલાસ્તિકાયના ચાર ભેદ છે. કુલ ૬+ ૧ = ૭ + ૪ = ૧૧ ભેદ અજીવના હોય છે. (૫) વિદિશાઓ એક પ્રદેશી હોવાથી એનામાં પૂર્ણ જીવ નથી હોતા, દેશ અથવા પ્રદેશ હોય છે. એકેન્દ્રિય જીવનિયમતઃ હોય છે. શેષ જીવ કયારેક હોય છે. કયારેક નથી હોતા. જીવદેશમાં ત્રણ ભંગ હોય છે. જેથી–જીવના દેશ, એકજીવના અનેક દેશ અને અનેક જીવના અનેક દેશ. પ્રદેશમાં બે ભંગ હોય છે. કેમ કે એક પ્રદેશ રૂપ પહેલો ભંગ નથી હોતો અનેક પ્રદેશ હોય છે. અજીવના ૭ + ૪ = ૧૧ ભેદદિશાની સમાન જ હોય છે. (૬) ઊંચી દિશામાં વિદિશાની સમાન જીવ-અજીવના ભેદભંગહોય છે. કેમ કે ચાર પ્રદેશીહોય છે. નીચી દિશા પણઊંચી દિશાની સમાન છે. પરંતુત્યાંઅદ્ધાકાલ(સૂર્યનો પ્રકાશ) નથી. (૭) પ્રજ્ઞાપના પદરના અવગાહના સંસ્થાના સંબંધી સંપૂર્ણવર્ણન અહીં સમજવું. ઉદ્દેશક : ર. (૧) કષાય ભાવમાં વર્તમાન અણગાર દિશાઓના, રૂપોના અવલોકન કરતાં સાપરાયિકક્રિયાવાળા હોય છે અને અકષાય ભાવમાં રહ્યા જીવ ઈરિયાવહિ ક્રિયાવાળા હોય છે. અહીંયા કષાયભાવ માટે “વીચિપથ” શબ્દનો પ્રયોગ કર્યો છે. (૨) ત્રણ યોની સંબંધી વર્ણન પ્રજ્ઞાપના સૂત્ર પદ૯ની સમાન સમજવું. ત્રણ વેદના સંબંધી વર્ણન ૩૫ માં પદ સમાન છે. ભિક્ષુ પડિમાનું સંપૂર્ણ વર્ણન દશાશ્રુત સ્કંધ સૂત્રની સમાન છે. (૩) ભિક્ષુ કોઈપણ અકૃત્ય સ્થાનની આલોચના પ્રતિક્રમણ કર્યા વગર કે પછી ચરમ સમયમાં બધી આલોચના કરી લઈશ. અત્યારે નથી કરતો, એમ વિચારીને આલોચના કર્યા વગર વચ્ચે જ કાળ કરી જાય તો આરાધના થતી નથી. કોઈ ભિક્ષુ એમ વિચારે કે શ્રાવક ગૃહસ્થ જીવનના કેટલાંય અવ્રત સેવન ૧૧૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત Page #117 -------------------------------------------------------------------------- ________________ કરતા પણ દેવલોકમાં જાય છે તો હું વ્યંતર વગેરે દેવ અવસ્થા તો અવશ્ય પ્રાપ્ત કરીશ. આવા સંકલ્પોથી નાના મોટા દોષની આલોચના પ્રતિક્રમણ ન કરે અને આ સંકલ્પની પણ આલોચના અને પ્રતિક્રમણ ન કરે તો તે આરાધક હોતા નથી. આ રીતે ઉપરોક્ત સર્વેવિરાધક હોય છે. ઉપરના કોઈ પણ સાધકને આલોચના પ્રતિક્રમણનો અવસર પ્રાપ્ત થઈ જાય તો તે આરાધક થઈ શકે છે. ઉદ્દેશકઃ ૩ (૧) દેવ-દેવી પોતાના ચાર-પાંચ આવાસ સુધી સ્વાભાવિક શરીરની ગતિથી જઈ શકે છે. એનાથી વધારે જવા માટે ઉત્તર વૈક્રિય કરવું પડે છે. (૨) દેવ-દેવી પોતાના અલ્પáિક દેવ દેવીની વચ્ચેથી અર્થાત્ એમનું ઉલ્લંઘન કરતા જઈ શકે છે; સમાન અથવા અધિક ઋદ્ધિવાળા દેવ-દેવીનું ઉલ્લંઘનએ કરી શકતા નથી, પરંતુ કદાચ તે પ્રમાદમાં હોય અથવા છલથી(દગો કરવો) ઉલ્લંઘન કરી શકે છે. (૩) ઘોડો જ્યારે દોડે છે. ત્યારે એના હૃદય અને યકૃતની વચ્ચે 'કડકડ' નામનો વાયુ ઉત્પન્ન થાય છે. જેનાથી એનો ‘ ખુ-ખુ’ એવો અવાજ આવે છે. (૪) હવે અમે બેસશું, સૂઈશું, ઉભા રહીશું વગેરે વ્યવહાર ભાષા પ્રજ્ઞાપની ભાષા હોય છે, તે સત્ય કે અસત્ય હોતી નથી. અન્ય પણ આમંત્રણી, જાયણી, પુચ્છણી ભાષા પણ પ્રજ્ઞાપની ભાષા હોય છે, તે સત્ય-અસત્ય હોતી નથી. ઉદ્દેશક : ૪ (૧) ચમરેન્દ્રના ત્રાયવિંશક(મંત્રી અથવા પુરોહિત સ્થાનીય) દેવ શાશ્વત હોય છે. એક ચ્યવતાં બીજા ઉત્પન્ન થઈ જાય છે. કાકંદી નામની નગરીમાં ૩૩ મિત્ર શેઠ(ગાથાપતિ) રહેતા હતા. તે પહેલાં શુદ્ધ આચારી શ્રમણોપાસક હતા. પછી શિથિલ આચારી બની ગયા. અંતમાં આલોચના શુદ્ધિ કર્યા વગર આયુ સમાપ્ત થઈ જવાથી તે સર્વે અસુરેન્દ્ર ચમરેન્દ્ર ના ત્રાયવિંશક દેવ બન્યા હતા. વર્તમાનમાં આ જ તેત્રીસ કાકંદીના શ્રાવક દેવરૂપમાં ત્રાયવિંશક છે. આવાજ ૩૩ થતા રહે છે. વિચ્છેદ નથી પડતો. શ્યામહસ્તિઅણગારના ગૌતમસ્વામીને પૂછેલ અને પછી ગૌતમ–સ્વામીએ ભગવાનને પૂછેલ પ્રશ્નનો આ સારાંશ છે. બલીન્દ્રના ૩૩ ત્રાયત્રિંશક દેવ બિભેલનગરમાં શ્રમણોપાસક હતા અને બાદમાં શિથિલ આચારી થઈ જવા પર આ અસુરકુમાર દેવમાં ઉત્પન્ન થયા છે. આ રીતે ૧૦ ભવન પતિઓના ત્રાયશ્રિંસક દેવ છે. ભગવતી સૂત્રઃ શતક-૧૦ ૧૧૭ Page #118 -------------------------------------------------------------------------- ________________ - - દેવ ૫ ૬OOO. શકેન્દ્રના પણ ત્રાયન્ટિંશક દેવ છે. તે પલાશકનામના નગરમાં શુદ્ધ શ્રમણ ઉપાસક પર્યાયનું પાલન કરી આરાધક થઈ દેવ થયા છે. ઈશાનેન્દ્રના ત્રાયન્નિશક ચંપાનગરીના ૩૩ શ્રાવક હતા. આરાધક થઈને દેવ બન્યા. આ બંને આરાધકોએ એક મહિનાનો સંથારો કરી કાળ કર્યો હતો. ભવનપતિના ત્રાયન્નિશકોએ ૧૫ દિવસનો સંથારો કરી કાળ કર્યો હતો. ઉદ્દેશક : ૫ અગ્રમહિષી પરિવાર: અગ્ર મહિષી પરિવાર વિકુવર્ણારૂપ ત્રુટિસ્ ૧–ચમરેન્દ્ર | ૫ | ૮૦૦૦ | ૮૦૦૦ ૪૦,૦૦૦ ૨–બલીન્દ્ર ૮૦૦૦ ૮૦૦૦ ૪૦,૦૦૦ ૩–નવનિકાયના ઇન્દ્ર - $OOO. ૩૬,000 ૪–બધાના લોકપાલ | ૪-૪ ૧૦૦૦ ૧૦૦૦ ૪,૦૦૦ પ–વ્યંતરેન્દ્ર ૪-૪ ૧000 ૧000 ૪,૦૦૦ –જયોતિષેન્દ્ર ૪-૪ ૪000 ૪000 ૧૬,૦૦૦ ૭-ગ્રહ ૪-૪ ૪૦૦૦ ૪૦૦૦ | ૧૬,૦૦૦ ૮–શકેન્દ્ર ૧૬૦૦૦ ૧૬,૦૦૦ / ૧,૨૮,૦૦૦ ૯-ઈશાનેન્દ્ર | ૮ ૧૬,૦૦૦ ૧૬,૦૦૦ | ૧,૨૮,૦૦૦ / ૧૦–બંનેનાલોકપાલ ૪ | ૧૦૦૦ ૧૦૦૦ | ૪,૦૦૦ સૂત્રમાં બધાની અગ્રમહિષીના નામ કહેલ છે. એકએકઅગ્રમહિષીના પરિવારનીદેવીઓજેટલી હોય છે એટલી સંખ્યામાં તે પોતાનાં રૂપોનીવિકુર્વણાઇન્દ્રની સાથે પરિચારણા હેતુ કરે છે. ઇન્દ્રની પરિચારણા યોગ્ય ઉત્કૃષ્ટ દેવીઓના રૂપોને ત્રુટિત શબ્દથી કહેવાયેલ છે. ત્રુટિતનો અર્થ છે - એક ટુકડી, એક સમૂહ. પોતાની સુધર્મા સભામાં કોઈ પણ દેવ મૈથુન સેવન કરતા નથી. ઉદ્દેશક ૬, ૭-૩૪ શકેન્દ્રના જન્મ વગેરેનું સંપૂર્ણ વર્ણન સૂર્યાભદેવના વર્ણન સમાન છે. જુઓ રાજપ્રશ્રીય સૂત્ર સારાંશ ખંડ–૧. શકેન્દ્ર૩ર લાખવિમાનોના સ્વામી હોય છે. ઉત્તર દિશાના ૨૮ અંતર દ્વીપોનું વર્ણન જીવાભિગમ સૂત્રની સમાન છે. ૧૧૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત Page #119 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૧ : ઉદ્દેશક-૧ આ ઉદ્દેશકનું નામ “ઉત્પલ ઉદ્દેશક સિદ્ધાંતમાં પ્રસિદ્ધ છે. આમાં ઉત્પલ કમલ વનસ્પતિના ભાવ સંબંધી વર્ણન ૩૧ દ્વારોથી કરાયેલ છે. એની સમાન આગળ આઠ ઉદ્દેશક સુધી વર્ણન છે. ઉત્પલ પત્ર વગેરે પ્રત્યેક વનસ્પતિમાં પહેલા એક જીવ ઉત્પન્ન થાય છે. પછી એની નિશ્રામાં અનેક જીવ ઉત્પન્ન થતા રહે છે. અહીં ૩૧ દ્વારોના વર્ણનની સાથે એક વચન, બહુવચનની અપેક્ષા કોઈ દ્વારોમાં ભંગ પણ કહેવાયેલ છે. એની વિધિ એ છે કે પૂછાયેલ બોલોમાં એક બોલ પ્રાપ્ત થાય તો એના એકવચન અને બહુવચનના એબે ભંગહોય છે. બે બોલ પ્રાપ્ત થાય તો અને અસંયોગી ૪, દ્વિ સંયોગી ૪, એમ ૮ ભંગ હોય છે. ત્રણ બોલ પ્રાપ્ત થાય તો ૨૬ભંગ (૬+ ૧૨+૮) હોય છે અને ૪ બોલ પ્રાપ્ત થાય તો ૮૦ ભંગ (૮ +૨૪+૩+૧૬) હોય છે. આ ૮––૮૦ ભંગોની ભંગ બનાવવાની વિધિ પ્રજ્ઞાપના સૂત્ર પદ ૧૬, સારાંશ ખંડ નં. ૬માં બતાવાઈ છે. ઉત્પલના દ્વાર વર્ણન – આગતિ ત્રણ ગતિથી (૧નરકગતિ છોડીને) ઉત્પાત, એક સમયમાં ૧–૨–૩ઉત્કૃષ્ટ અસંખ્યાતા ઉપજે. પરિમાણ અસંખ્ય ઉત્સર્પિણી, અવસર્પિણી ના સમય તુલ્ય અસંખ્યાતા હોય છે. અવગાહના. ઉત્કૃષ્ટ ૧૦૦૦યોજન સાધિક હોય છે. બંધ સાત કર્મોના બંધ હોય છે. અબંધ નથી હોતા. ભંગ -૨ અને આયુકર્મના બંધ-અબંધ બંને હોય છે. મંગ-૮ શાતા-અશાતા બંને વેદના હોય છે. ભંગ-૮ આઠ કર્મોનો ઉદય થાય છે. અનુદય નહીં. ભંગર-૨ ઉદીરણા દકર્મોના ઉદીરક હોય છે. અનુદીરક નહીં. ભંગર-૨, આયુઅને વેદનીયકર્મના ઉદીરક અનુદીરકબંને હોય છે. લેશ્યા કૃષ્ણ આદિચારલેશ્યા હોય છે.ભંગ-૮૦ દષ્ટિ એક મિથ્યાદષ્ટિ, ભંગ-૨ જ્ઞાન અજ્ઞાની છે, જ્ઞાની નહીં. ભંગ–૨ યોગ કાય યોગી છે. ભંગ–૨ ઉપયોગ બને. ભંગ-૮ વર્ણાદિ ૨૦બોલ પામે. ભંગ–૨–૨, શરીરની અપેક્ષા. છે છે - ૨ જ ૧ વેદના ઉદય ૧ 8 8 2 ભગવતી સૂત્રઃ શતક-૧૧ ] ૧૧૯ ૧૧૯ Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૫ LOC8 2 2 2 8 2 8 8 ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૭ ૨૫ ઇન્દ્રિય 2 2 3 5 3 3 ૨૬ કાસ્થિતિ કાલા દેશ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩ર ઉચ્છવાસ ૩૩ હાર વિરત ક્રિયા બંધક સંજ્ઞા કષાય વેદ વેદ—બંધક સન્ની ૧૨૦ આહાર સ્થિતિ સમુદ્દાત મરણ ગતિ ત્રણ બોલ પામે, (૧) ઉચ્છવાસક (૨) નિશ્વાસક (૩) નોઉશ્વાસક નોનિશ્વાસક. ભગ ૨૬ હોય છે. આહારક અનાહારક બંને. ભંગ-૮ અવિરત હોય છે. ભંગ-૨ સક્રિયા હોય છે, અક્રિયા નહીં. ભંગ—ર સપ્ત વિધ બંધક અને અષ્ટ વિધ બંધક બને. ભંગ-૮ ચાર હોય છે. ભંગ−૮૦ ચાર હોય છે. ભંગ−૮૦ એક નપુંસક. ભંગ–૨ ત્રણે વેદ બંધક, ભંગ-૨૬ કેવળ અસન્નિ છે. ભંગ-૨ સઇન્દ્રિય છે, અનિન્દ્રિય નથી. ભંગ–ર ઉત્કૃષ્ટ અસંખ્ય કાળ. ચાર સ્થાવરની સાથે ઉત્કૃષ્ટ અસંખ્યભવ, અસંખ્યકાળ. વનસ્પતિની સાથે ઉત્કૃષ્ટ અનંત ભવ, અનંત કાળ. વિકલેન્દ્રિયની સાથે ઉત્કૃષ્ટ સંખ્યાતા ભવ, સંખ્યાતાકાળ. તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યની સાથે ઉત્કૃષ્ટ ૮ ભવ, ચાર કરોડ પૂર્વ ચાલીસ હજાર વર્ષ. ૨૮૮ પ્રકારના ૬ દિશાથી. જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દસ હજાર વર્ષ. ત્રણ ક્રમશઃ. ભંગ-૨૬ ઉદ્દેશક ઃ ૨-૮ ૨, સાલુક ૩, પલાસ ૪, કુંભીક ૫, નાલિક ૬, પદ્મ ૭, કર્ણિકા ૮, નલિન-કમલ. આ વનસ્પતિઓના વર્ણન પ્રત્યેક ઉદ્દેશકમાં છે. આમાં પ્રાયઃ વર્ણન સમાન છે. થોડોક તફાવત છે તે આ પ્રમાણે છે. સમવહત અસમવહત બને. ભંગ–૮ તિર્યંચ, મનુષ્ય બે ગતિમાં જાય. સર્વજીવબધા જીવ ઉત્પલ કમલના બધા વિભાગોમાં અનેક અથવા અનંત વાર ઉત્પન્ન પૂર્વ છે. (૧) અવગાહના– સાલુકમાં અનેક ધનુષ, પલાસમાં અનેક કોશ. શેષમાં ૧૦૦૦ યોજન સાધિક. મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત Page #121 -------------------------------------------------------------------------- ________________ (૨) સ્થિતિ– ભિક, નાસિકમાં અનેક વર્ષ, શેષ માં ૧૦,૦૦૦ વર્ષ. (૩) લેશ્યા- કુંભિક, નાલિકા, પલાસમાં ત્રણ, શેષ બધામાં ચાર. - આ આઠમાં કેટલાક તો વિવિધ પ્રકારના કમલ છે. પલાસ કુંભિક વગેરે પણ એવી જ કોઈ વનસ્પતિઓ હોવી જોઈએ. પલાસથી પ્રસિદ્ધ ઢાંક વનસ્પતિ અર્થ કરાય તો ૧૦,૦૦૦ વર્ષની ઉંમર હોવાનું વિચારણીય હોય છે. આથી પ્રાસંગિક વિવિધ કમલ વિશેષ જ સમજવું જોઈએ. ઉદ્દેશક : ૯ શિવરાજર્ષિ :(૧) હસ્તિનાપુરમાં ‘શિવ' નામના રાજા રાજય કરતા હતા. તે શ્રેષ્ઠ રાજાના યોગ્ય ગુણોથી સમ્પન્ન હતા. એની ધારીણી નામની રાણી તથા શિવભદ્રકુમાર નામનો પુત્ર હતો. યોગ્ય સમયે રાજકુમાર રાજય કાર્યની દેખરેખ કરવા લાગ્યો. એક વખત રાજાને રાત્રિમાં વિચાર ઉત્પન્ન થયો કે મને ધન સમ્પતિ અને રાજય સંબંધી બધી અનુકૂળતા પ્રાપ્ત થઈ છે. આ બધી વૃદ્ધિ પૂર્વના પુણ્યથી જ પ્રાપ્ત થઈ છે. હવે સમય થતાં આ બધાનો ત્યાગ કરીને મારે પુત્રને રાજ્ય સોંપીને સન્યાસ ગ્રહણ કરી લેવો જોઈએ. ઉત્પન્ન થયેલાએ વિચારોને શિવરાજાએ દ્રઢ કર્યા અને તે અનુસાર પુત્રનો રાજયાભિષેક કર્યો. શિવરાજર્ષિની તાપસીદીક્ષા –એના પછી યોગ્યતિથિ મુહૂર્ત જોઈને મિત્ર, જ્ઞાતીજન વગેરેને ભોજન કરાવીને સન્માનિત કરીને એબધાની અને પુત્રની આજ્ઞા-સ્વીકૃતિ લઈ તાપસ આશ્રમમાં જઈને તેમણે દિશા પ્રોક્ષિકતાપસી પ્રવ્રજયા અંગીકાર કરી. તેઓ ગંગા નદીને કિનારે પોતાની ઝુંપડી બનાવીને રહેવા લાગ્યા. એમણે દીક્ષા લઈને છઠને પારણે છઠ કરવાનો પ્રારંભ કર્યો. તે આતાપના ભૂમિમાં જઈને આતાપના લેતા હતા. પારણાના દિવસે આતાપના ભૂમિમાંથી ઉતરીને વલ્કલ વસ્ત્ર પહેરીને પોતાની ઝુંપડીમાં આવ્યા. વાંસની છાબડી અને કાવડ લઈને પૂર્વ દિશામાં ગયા પૂર્વદિશાની પૂજા કરીને સોમ લોકપાલને આ પ્રકારે કહ્યું- હે પૂર્વદિશાના સ્વામી સોમ મહારાજા! ધર્મ સાધનમાં પ્રવૃત્ત મારું શીવરાજર્ષિનું રક્ષણ કરો અને પૂર્વ દિશામાં રહેલ કંદમૂળ, છાલ, પત્ર, પુષ્પ, ફલ, બીજ, લીલી વનસ્પતિ લેવાની આજ્ઞા આપો. એવું કહી અને પછી પૂર્વ દિશાથી ઈચ્છીત સામગ્રીથી છાબડી ભરીને ઝુંપડીમાં આવ્યા. પછી ગંગા નદીમાં જઈસ્નાનઆદિકરીને આવ્યા. પછી હવનની પૂર્ણતૈિયારી કરીને મધુ વૃત ચોખાથી હોમ કર્યો. વૈશ્વદેવ અને અતિથિ પૂજન કરીને પછી આહાર કર્યો. પછી બીજો છઠસ્વીકાર કર્યો. ભગવતી સૂત્રઃ શતક-૧૧ | | |૧૨૧ Page #122 -------------------------------------------------------------------------- ________________ આ પ્રકારે ક્રમશઃ પારણામાં દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર દિશાનું પૂજન કરી એ દિશાના લોકપાલની આજ્ઞા પ્રાપ્ત કરી, બાકી વિધિપ્રથમ પારણાની સમાન કરતાં, આમ તપ સાધના કરતાં-કરતાં તે ભદ્ર અને વિનીત પ્રકૃતિવાળા શિવરાજર્ષિને વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થયું. જેનાથી તે સાત દીપ સમુદ્ર જોવા લાગ્યા. વિભગ જ્ઞાની શિવરાજર્ષિ – તે આતાપના ભૂમિથી ઝુંપડીમાં આવ્યા. ત્યાંથી તાપસ આશ્રમમાં આવ્યા અને ત્યાંથી હસ્તિનાપુર નગરમાં ગયા અને સર્વ ઠેકાણે પ્રચાર કરવા લાગ્યા કે મને અતિશય જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયા છે. સાત દ્વીપ સમુદ્ર છે. એટલા જ લોક છે. એનાથી આગળ કાઈનથી. વાત નગરમાં વ્યાપ્ત થઈલોકોની ચર્ચાનો વિષય બની ગયા. કેટલાક શ્રદ્ધા કરવા લાગ્યા, કેટલાક સંદેહ કરવા લાગ્યા. વિચરણ કરતાં શ્રમણ ભગવાન મહાવીર હસ્તિનાપુરમાં પધાર્યા. ગૌતમ સ્વામી પારણામાં ગૌચરી લેવા ગયા. લોકોની ચર્ચા ગૌતમ સ્વામી સુધી પણ પહોંચી. ગૌતમસ્વામીએ ભગવાનને નિવેદન કરી લોકોનો પ્રશ્ન વ્યક્ત કર્યો. ઉપસ્થિત પરિષદની સમક્ષ જ ભગવાને સ્પષ્ટીકરણ કર્યું કે સાત દ્વીપ સમુદ્ર જોવા સુધીની વાત સાચી છે. પરંતુ એની સાથે એણે જે પ્રરુપણ કરવાનું શરૂ કર્યું છે કે આટલો જ લોક છે, આગળ નથી; તે એમનું કથન મિથ્યા છે અને એનું જ્ઞાનપણ અપૂર્ણ છે. વાસ્તવમાં દ્વીપ સમુદ્ર અસંખ્ય છે. પરિષદના ચાલ્યા જવાથી નગરમાં બેરંગી વાતો થવા લાગી. શિવરાજર્ષિ સુધી પણ સારી વાર્તા પહોંચી ગઈ. તે શંકિત, કાંક્ષિત થયો,વિચારાધીન બન્યો અને એમનું વિભંગ જ્ઞાન સમાપ્ત થઈ ગયું. ત્યારે એણે એવો વિચાર કર્યો કે શ્રમણ ભગવાન મહાવીરની સમીપ જઈને પર્યુપાસના કરવી મારા માટે આ ભવ, પરભવમાં કલ્યાણકારી થશે; એવો વિચાર કરી તે તાપસ આશ્રમમાં આવ્યા, યોગ્ય ઉપકરણ વેશભૂષા ગ્રહણ કરી ભગવાનની સેવામાં પહોંચ્યો. શિવરાજર્ષિની શ્રમણ દીક્ષા અને મુક્તિઃ – ત્રણ વખત આવર્તન કરી વંદના, નમસ્કાર કરી ભગવાનની સેવામાં બેસી ગયા. ભગવાને શિવરાજર્ષિ પ્રમુખ અન્ય પણ ઉપસ્થિત પરિષદને ઉપદેશ આપ્યો. શિવરાજર્ષિને ભગવાનની વાણી અત્યંત રુચિકર લાગી અને ત્યાં જિન પ્રવજ્યા અંગીકાર કરવા માટે તત્પર થયો. અંધક અણગારની સમાન એનું સંયમ ગ્રહણ સંબંધી વર્ણન સમજવાનું. ઈશાન ખૂણામાં જઈને ભંડોપકરણ રાખી, પંચ મુષ્ઠિ લોચ કરી અને ભગવાનની સામે પહોંચીને વંદન કર્યા. ત્યાર પછી ભગવાને એને વિધિપૂર્વકદીક્ષા પાઠ ભણાવ્યો. શિવરાજર્ષિ શ્રમણ નિર્ગસ્થ બની ગયા. ૧૧ અંગોનું અધ્યયન કર્યું. અંતમાં એ જ ભવમાં બધા કર્મક્ષય કરી મુક્ત થયા. (૨) ગંગા કિનારે રહેનારા અન્ય વાનપ્રસ્થ સન્યાસી – અગ્નિહોત્રી, પોતિક (વસ્ત્રધારી) કૌત્રિક, યાજ્ઞિક, શ્રદ્ધાળુ, ખપ્પરધારી, હુંડિકાધારી, ફલ–ભોજી, મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીતા ૧૨ Page #123 -------------------------------------------------------------------------- ________________ ઉમર્જક, નિમજ્જક, સમ્રક્ષાલક, ઉર્ધ્વમંડુક, અધોકુંડક, દક્ષિણમૂલક, ઉત્તરકૂલક, શંખધમક, કૂલધમક, મૃગલબ્ધક,હસ્તી તાપસ, જલાભિષેક, કર્યા વગર ભોજનન કરનારા, વાયુમાં રહેનારા, પાણીમાં રહેનારા, વલ્કલ ધારી, જલભક્ષી, વાયુભક્ષી, શેવાલભલી, મૂલાહારી, કંદાહારી, પત્રાકારી, છાલખાનારા, પુષ્પાહારી બીજાહારી, આપોઆપ જ પડેલા ફળ આદિખાનારા ફલાહારી, ઉંચા દંડ રાખનારા, વૃક્ષવાસી, મંડલવાસી, વનવાસી, બિલવાસી, દિશા પ્રોક્ષી આતાપના લેવાવાળા, પંચાગ્નિ તાપ લેનારા વગેરે અને બીજા પણ ઔપપાતિક સૂત્ર વર્ણિત સન્યાસી ગંગા કિનારે રહેતા હતા. વાનપ્રસ્થ આશ્રમમાં વિવિધ સાધનાઓ અને વિવિધ વેશભૂષા અનેઉપકરણ હોય છે. એ પોતાની માન્યતા અનુસાર વિવિધ તપસ્યાઓ કરે છે. સમભાવઉપશાંતિની ઉપલબ્ધિ પણ કેટલાય સાધક કરે છે. અંતિમ સમયમાં સંલેખના સંથારા પણ કરે છે, જે મહિના, બે મહિના પણ ચાલે છે અને પાદપોપગમન મરણ પણ સ્વીકાર કરે છે. જીવાદિનું સાચું જ્ઞાન અને આચરણ નહોવા છતાં પણ પ્રકૃતિની શાંતિ, સમાધિ અને તપસ્યાના બળથી એ દેવગતિમાં તો જાય છે, પરંતુ અધિકાર ભવનપતિ વ્યંતર આદિ સામાન્ય દેવ થાય છે. ગૌતમ, સ્કંધક, શિવરાજર્ષિ, જેવા કેટલાય ભદ્રિક પરિણામ પુનઃ વીતરાગ પ્રભુની પાસે શ્રમણ પ્રવજ્યા સ્વીકાર કરીને સાધના કરતા આરાધક ગતિને પણ પ્રાપ્ત કરે છે. ઉદ્દેશક : ૧૦ (૧) લોક અલોક – લોક–અલોક, અધોલોક, તિછલોક, ઉર્ધ્વલોક, આ પાંચનું વર્ણન આ પ્રમાણે છે. લોક– સુપ્રતિષ્ઠક સંસ્થાન અર્થાત્ ત્રણ સરાવલા ક્રમશ: ઉલ્ટા, સીધા, ઉલ્ટા ઉપરા ઉપર રાખ્યા હોય એવો આકાર છે. આમાં જીવ છે; અજીવ છે; ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને એના પ્રદેશ છે; આકાશાસ્તિકાયનો દેશ છે; કાલ છે અને પુદ્ગલના ચાર ભેદ છે. નીચા લોક – ત્રપાકાર(તિપાહીના આકારવાળો) છે. એમાં જીવ છે. સાત ભેદ અરૂપી અજીવના છે. ચાર રૂપી અજીવના છે. સાત નરકપિંડરૂપ સાત વિભાગ છે. તિર્થાલોક – આ ઝાલરના આકારવાળો છે. અસંખ્યવિભાગરૂપે આમાં અસંખ્ય દ્વીપ સમુદ્ર છે. જીવ છે. અજીવના ૭+ ૪ = ૧૧ ભેદ છે. ઉર્ધ્વલોક – આ ઉર્ધ્વ(ઉભા) મૃદંગ નો આકારવાળો છે. ૧૫ વિભાગ છે. = ૧૨ દેવલોક, રૈવેયક, અણુતર વિમાન, સિદ્ધશિલા જીવ છે. બાદર અગ્નિ નથી. અજીવમાંથી કાળ નથી. બાકી નીચા લોકસમાન છે. અલોક:- ઝુસિર ગોલકના આકારવાળો છે. તેનો કોઈવિભાગ નથી. તે અરૂપી, અજીવ-દેશ અને અજીવ પ્રદેશ રૂપ છે. - ભગવતી સૂત્રઃ શતક-૧૧ ૧૩ - - Page #124 -------------------------------------------------------------------------- ________________ ત્રણે લોકના એક આકાશ પ્રદેશમાં જીવના દેશ-પ્રદેશ હોય છે. અજીવના ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયનાદેશ–પ્રદેશ અને કાલ એમ પાંચ ભેદ હોય છે. ઉર્ધ્વ લોકમાં કાલ હોતો નથી. લોકમાં વર્ણાદિ ૨૦બોલ હોય છે. અનંત જીવ દ્રવ્ય, અનંત અજીવ દ્રવ્ય હોય છે. અલોકમાં હોતા નથી. કરોડો(લાખ કરોડ) માઈલની ગતિથી પણ કોઈદેવ મેરુ પર્વતથી ચાલે તો પણ લાખો કરોડો વર્ષોમાં લોકનો કિનારો આવી શકતો નથી, એટલો વિશાળ લોક છે. અલોક લોકથી પણ અનંત ગણો વિશાળ છે. જેવી રીતે એક નર્તકીને જોવા માટે હજારો લોકોની દષ્ટિ પડે છે એ દષ્ટિ નર્તકીને અથવા આપસમાં કોઈને બાધાપીડા કરી શકતી નથી; એવી જ રીતે લોકના એક આકાશ પ્રદેશ પર વિવિધ જીવ અને અજીવ રહી શકે છે અને એમાં કોઈને કોઈથી બાધાનથી પહોંચતી, કેમ કે તે સૂક્ષ્મ હોય છે. અથવા ઔદારિક શરીર રહિત વાટે વહેતાજીવ વગેરે હોય છે. અરુપી અજીવ પણ ત્યાં હોય છે. રુપી અજીવ સૂક્ષ્મ પરિણામ પરિણત પણ હોય છે. આ અપેક્ષાઓથી એક આકાશ પ્રદેશ પર આ બધા એક સાથે રહી શકતા હોય છે. ઉદેશક : ૧૧ સુદર્શન શ્રમણોપાસક વાણિજ્ય ગ્રામ નામના નગરમાં જીવાજીવના જ્ઞાતા, ગુણસંપન્ન, સુદર્શન શ્રમણોપાસક રહેતા હતા. એક વખત ભગવાન મહાવીર સ્વામી નગરીની બહાર બુતિપલાસકબગીચામાં પધાર્યા. સુદર્શન શ્રાવકવિશાલ જનસમૂહની સાથે ચાલતાં ભગવાનના દર્શન કરવા ગયા. તેમણે પાંચ અભિગમ સાથે દર્શન વંદન કર્યા. પછી ભગવાને આવેલ સમસ્ત પરિષદને ધર્મ ઉપદેશ આપ્યો. ઉપદેશ પૂર્ણ થયા પછી પરિષદના ચાલ્યા જવા બાદ સુદર્શન શ્રમણોપાસકે ભગવાનને વંદન-નમસ્કાર કરી કાલ(સમય) સંબંધી પ્રશ્ન પૂછયો. કાલઃ- કાલ ચાર પ્રકારના હોય છે. (૧) પ્રમાણમાલ (૨) યથાયુષ્ક નિવૃત્તિ કાલ (૩) મરણકાલ (૪) અદ્ધાકાલ. (૧) પ્રમાણમાલ – ૧ર મુહૂર્તથી લઈને ૧૮ મુહૂર્તની રાત્રી હોય છે. એટલો જ દિવસ હોય છે. ત્રણ મુહૂર્તની પોષીથી લઈને સાડાચાર મુહૂર્તની પોષી હોય છે. મોટો દિવસ અને મોટી પોરષી અષાઢમાં હોય છે. નાનો દિવસ અને નાની પોષી પોષ મહીનામાં હોય છે. ૧/૧રર મુહૂર્ત પ્રમાણ પોષી ક્રમશઃ ઘટે છે અને વધે છે. આસો અને ચૈત્રમાં દિવસ-રાત ૧૫-૧૫ મુહૂર્ત(એક સમાન) જ હોય છે. તે સમયે ૩ પોણા ચાર મુહૂર્તની પોરબી હોય છે. આ બધા પ્રમાણકાલ છે. | ૧૨૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત Page #125 -------------------------------------------------------------------------- ________________ (૨) યથાયુષ્ક નિવૃત્તિ કાલ – ચારે ગતિમાં જે ઉંમર મળી છે એ કાલનું વ્યતીત હોવું યથાયુષ્ક નિવૃત્તિ કાલ છે. (૩) મરણકાલ– આયુષ્ય પૂર્ણ થવા પર જે શરીર અને જીવને અલગ થવા રૂપી મૃત્યુ થાય છે તે મરણકાલ છે. (૪) અદ્ધાકાલ– સમયથી લઈને આવલિકા, મુહૂર્ત યાવત્ સાગરોપમરૂપ જે કાલ વિભાજન છે તે અદ્ધા કાલ છે. પલ્યોપમ સાગરોપમ થી આયુષ્યની સ્થિતિઓનાં માપ હોય છે. પલ્યોપમ સાગરોપમ રુપકાળ કેવી રીતે ક્ષય થાયછે, વ્યતીત થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં સુદર્શન શ્રાવકને ભગવાને એના પૂર્વ ભવનું વર્ણન સંભળાવ્યું. પૂર્વ ભવઃ મહાબલ ચરિત્ર:-હસ્તિનાપુર નગરમાં બલ” નામના રાજા રાજ્ય કરતા હતા. એક વખત એની રાણી પ્રભાવતીએ સ્વમુખમાં સિંહ પ્રવેશનું સ્વપ્ન જોયું. જેના ફળ સ્વરૂપે યોગ્ય સમયે એણે એક પુણ્યશાળી બાળકને જન્મ આપ્યો. રાજાએ પુત્રનો જન્મ મહોત્સવ મનાવ્યો. ત્રીજા દિવસે બાળકને સૂર્યદર્શન કરાવ્યા. છઠ્ઠા દિવસે જાગરણ અને અગિયારમા દિવસે અશુચિ નિવૃત્તિકરણ કરાવ્યું, બારમા દિવસે ઉત્સવ ભોજનની સાથે બાલકનું નામકરણ કર્યું. મહાબલકુમાર નામ રાખ્યું. સુખપૂર્વક એનો બાલ્યકાળ વ્યતીત થયો. સાધિક આઠ વર્ષનો થવાથી એને કલાચાર્યની પાસે અધ્યયન અર્થે મોકલવામાં આવ્યો. યુવાન અવસ્થામાંઆઠ કન્યાઓની સાથે એનું પાણિગ્રહણ કરાવ્યું. પિતાએવિવિધ પ્રકારની સામગ્રી ૮-૮ની સંખ્યામાં એને પ્રીતિદાનરૂપમાંઆપી.આ પ્રકારે તેમહાબલકુમારમાનુષિક સુખ ભોગવતાં કાલવ્યતીત કરવા લાગ્યો. એક સમયે વિમલનાથ અરિહંતના પ્રપૌત્ર શિષ્ય ધર્મઘોષ અણગાર હસ્તિનાપુર નગરની બહારઉદ્યાનમાં પધાર્યા. જમાલીકુમારની સમાન અહીંમહાબલનું સંપૂર્ણવર્ણન જાણવું યથા–ધર્મશ્રવણ, આજ્ઞા પ્રાપ્તિસંવાદઅને દીક્ષા ગ્રહણ. તેણે ચૌદપૂર્વોનું અધ્યયન કર્યું, જુદા-જુદા તપ અનુષ્ઠાન કરતાં-કરતાં ૧૨ વર્ષની દીક્ષા પર્યાયનું પાલન કર્યું. એક મહીનાના સંથારાથી આયુષ્ય પૂર્ણ કરી મહાબલ મુનિ પાંચમાં દેવલોકમાં દસ સાગરોપમની સ્થિતિએ ઉત્પન્ન થયા. ત્યાં દશ સાગરોપમની ઉંમર પૂર્ણ કરી છે સુદર્શન! તે અહીં વાણિજ્ય ગ્રામમાં જન્મ લીધો યાવત્ સ્થવિર ભગવંતોની પાસે ધર્મનો બોધ પ્રાપ્ત કરી શ્રમણોપાસક બન્યો છો. આ પ્રકારે અન્ય જીવોની પણ પલ્યોપમ સાગરોપમની ઉંમર સમાપ્ત થાય છે. ભગવાન દ્વારા પ્રશ્નના સમાધાનમાં પોતાના જ પૂર્વભવનું ઘટનાચક્ર સાંભળીને ચિંતન, મનન કરતાં એને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. એની શ્રદ્ધા, વૈરાગ્યસંગમાં અતિ વૃદ્ધિ થઈ. આનંદ અશ્રુઓથી તેના નેત્ર ભરાઈ ગયા અને ત્યાં જ સંયમ સ્વીકાર કર્યો. સુદર્શન શ્રમણોપાસકથી સુદર્શન શ્રમણ બની ગયા.ચૌદપૂર્વનું અધ્યયન કર્યું. બાર વર્ષ સુધી દીક્ષા પર્યાયનું પાલન કરી બધા કર્મોનો ક્ષય કર્યો અને સિદ્ધ, બુદ્ધ, મુક્ત થઈ ગયા. આ પ્રકરણમાં રાણીના મહેલનું, શય્યાનું, સિંહ સ્વપ્ન, રાજાની પાસે જઈ અને ભગવતી સૂત્રઃ શતક-૧૧ _| ૧રપ, ૧ર Page #126 -------------------------------------------------------------------------- ________________ કહેવાનું, રાત્રિ પસાર કરવાનું, સ્વપ્ન પાઠકોનું, પુત્ર જન્મ મહોત્સવનું, ખુશખબર આપવાવાળી દાસીઓનું સન્માનનું, ક્રમશઃ વયવૃદ્ધિનુ, પ્રીતિદાનની પાંચસો પ્રકારની વસ્તુઓનું, વિસ્તૃત વર્ણન મૂળ પાઠમાં દર્શાવ્યું છે. જિજ્ઞાસુ પાઠક પ્રસ્તુત મૂળસૂત્રનો અભ્યાસ કરે. દીક્ષા વગેરેનુંવિસ્તૃત વર્ણન અહીં નથી કર્યું. એના માટેજમાલીના પ્રકરણનો નિર્દેશ કર્યો છે, જ્યાં વિસ્તારથી વર્ણન છે. ઉદ્દેશક : ૧૨ ૠષિભદ્રપુત્ર :- આભિકા નામની નગરીમાં ૠષિભદ્ર પ્રમુખ અનેક શ્રમણ ઉપાસક હતા. એક વખત કયાંક થોડા શ્રાવક એકઠા થઈ વાર્તાલાપ કરતા હતા. પ્રસંગોપાત ત્યાં દેવની ઉંમર સંબંધી વાર્તા ચાલી. ત્યારે ૠષિભદ્ર શ્રાવકે બતાવ્યું કે જઘન્ય દસ હજાર વર્ષથી ૧–૧ સમય વૃદ્ધિ થતાં થતાં ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ સુધીની ઉંમર દેવોની હોય છે. કેટલાયને આના પર શ્રદ્ધા ન થઈ. થોડા સમય પછી વિચરણ કરતાં કરતાં શ્રમણ ભગવાન મહાવીરસ્વામી આલંભિકા નગરી પધાર્યા. ઉક્ત શ્રમણોપાસક અને નગરીના અન્ય લોકો ભગવાનની સેવામાં પહોંચ્યા. ઉપદેશ સાંભળીને પરિષદ વિસર્જિત થઈ ગઈ. વંદન નમસ્કાર કરીને તે શ્રમણોપાસકોએ દેવની સ્થિતિનો પ્રશ્ન પૂર્વ હકીકત સાથે પૂછ્યો. ભગવાને સમાધાન કર્યું કે ૠષિભદ્રનું કથન સત્ય છે. હે આર્યો ! હું પણ આવું જ કથન કરું છું.ત્યારે એશ્રમણોપાસકોએ શ્રદ્ધા રાખી અને ૠષિભદ્રની સમીપ જઈનેવંદન-નમસ્કાર અર્થાત્ પ્રણામ અભિવાદન કરીને પોતાની ભૂલનીવિનયપૂર્વક ક્ષમાયાચના કરી. પછી એ શ્રાવકોએ પોતાની જીજ્ઞાસાઓનું સમાધાન કર્યું અને પ્રભુને વંદન-નમસ્કાર કરી અને ચાલ્યા ગયા. શ્રાવકોના ગયા પછી ગૌતમસ્વામીના પ્રશ્ન કરવા પર ભગવાને ફરમાવ્યું કે ૠષિભદ્ર પુત્ર દીક્ષા ગ્રહણ નહીં કરે પરંતુ અનેક વર્ષ શ્રાવક પર્યાયનું પાલન કરી એક મહિનાનોસંથારો કરી, કાળકરી પહેલા દેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાં અરુણાભવિમાનમાં ચાર પલ્યોપમની ઉંમર પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રથી મોક્ષ પ્રાપ્ત કરશે. [વિશેષઃ– કોઈની સત્ય વાતનો સ્વીકાર ન કરવો, અશ્રદ્ઘા કરવી કે તેને ખોટું કહેવું એ પણ તેની આશાતના જ કહેવાય છે. આ જ કારણથી ગૌતમસ્વામી પણ ફરીથી આનંદ શ્રાવક પાસે ખમાવવા ગયા હતા. એવી જ રીતે અહીં પણ ઋષિભદ્ર શ્રમણોપાસકને બીજા શ્રાવકોએ ખમાવ્યા. આવી સરળતા લધુતાની રીત શાસ્ત્રમાં સાધુ શ્રાવક બન્નેને માટે ઘણી જગ્યાએ વર્ણવાયેલ છે. આવા વર્ણનોથી અત્યારના સાધકોને શિક્ષા લઈને એનું આચરણ કરવું જોઈએ.] પુદ્ગલ પરિવ્રાજક : આભિકાનગરીના'શંખવન'નામના ઉદ્યાનની સામે ‘પુદ્ગલ’નામનો પરિવ્રાજક રહેતો હતો. તેને ચારે વેદનું સાંગોપાંગ જ્ઞાન હતું અને બ્રાહ્મણમતના સિદ્ધાંતોમાં પારંગત હતો. તે છઠ છઠના પારણા કરી અને આતાપના લેતો હતો. પ્રકૃત્તિભદ્ર વિનીત અને સમભાવોમાં પરિણમન કરતાં તેને વિભંગ નામનું જ્ઞાન ઉત્પન્ન થયું. જેનાથી તે પાંચમાં મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત : ૧૨૬ Page #127 -------------------------------------------------------------------------- ________________ દેવલોક સુધી દેવોને અને એમની ઉંમર પણ જોવા લાગ્યો. જેનાથી એ માનવા લાગ્યો કે આટલો જ લોક છે. એના પછી દેવ પણ નથી અને દેવોની ઉંમર પણ નથી. અર્થાત્ ઉત્કૃષ્ટ દસ સાગરોપમની ઉંમરના દેવહોઈ શકે છે. એના પછી કોઈ સ્થિતિ હોતી નથી. શિવરાજર્ષિની જેમ પુદ્ગલ પરિવ્રાજકે પણ નગરીમાં પોતાના જ્ઞાનનો અને મંતવ્યનો પ્રચાર કર્યો. લોકોમાં ચર્ચાનો વિષય બન્યો. સંયોગવશ ભગવાન આલંભિકા નગરીમાં પધાર્યા. ગોતમ સ્વામીએ ગોચરી દરમિયાન ચાલુ વાત સાંભળી ભગવાનને નિવેદન કર્યું. ભગવાને પરિષદની સામે જ સ્પષ્ટીકરણ કર્યું. ભગવાનના વાય પણ નગરીમાં પ્રચારિત થયાકે– “અનુત્તર વિમાન સુધી દેવ છે, દેવલોક છે, ઉંમર પણદેવોમાં ૩૩ સાગરોપમ સુધી છે.” વગેરે. લોકો પાસેથી આ વાર્તા પુદ્ગલ પરિવ્રાજક સુધી પણ પહોંચી. તે શંકિત કાંક્ષિત થઈને ભ્રમિત થઈ ગયો. એનું પણ વિલંગ જ્ઞાન ચાલ્યું ગયું. શિવરાજર્ષિની જેમ તે પણ ભગવાનની પર્યુપાસના કરવા ગયો. ઉપદેશ સાંભળ્યો, સંયમ લીધો, એ ભવમાં બધા કર્મો ક્ષય કરી સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી. દેવલોકોમાં રુપી દ્રવ્ય અને વર્ણાદિ બોલ હોય છે. આ કારણે વિભંગ જ્ઞાનનો વિષય થઈ જાય છે. વિશેષ:- છઠ-છઠના પારણા કરતાં અને આતાપના લેતાં વિવિધ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. વિભંગ જ્ઞાન પણ પરોક્ષ જ્ઞાન હોવાથી એનો પણ લબ્ધિઓમાં સમાવેશ થાય છે. વાનપ્રસ્થ આશ્રમના તાપસ કંદમૂલ વગેરેને સ્વયં પકાવીને ખાય છે અને સન્યાસાશ્રમના પરિવ્રાજક ભિક્ષાથી આજીવીકા કરે છે. શિવરાજર્ષિએ તાપસી દીક્ષા ધારણ કરી હતી અને પુદ્ગલ પરિવ્રાજકે સંન્યાસી દીક્ષા ગ્રહણ કરી હતી. છે શતક ૧૧/૧ર સંપૂર્ણ શતક-૧રઃ ઉદ્દેશક-૧ શંખ-પુષ્કલી શ્રમણોપાસક - શ્રાવસ્તી નગરીમાં શંખ પ્રમુખ ઘણાં બધા શ્રમણોપાસક રહેતા હતા. શંખ શ્રાવકની ઉત્પલા નામની પત્ની હતી. તે પણ જીવાજીવની જાણકાર યોગ્ય ગુણોથી યુક્ત શ્રમણોપાસિકા હતી. પુષ્કલી નામના શ્રમણોપાસક પણ એ જ નગરીમાં રહેતા હતા. એકવખત ત્યાં શ્રમણભગવાન મહાવીર સ્વામી પધાર્યા. શ્રાવસ્તી નગરીથી અનેક જનસમૂહ ભગવાનના દર્શન, સેવા માટે કોષ્ટક ઉદ્યાનની તરફ ચાલ્યા. શંખ પુષ્કલી પ્રમુખ શ્રાવક પણ વિશાળ સમૂહની સાથે પગ પાળા ગયા. ભગવાનની સેવામાં પરિષદ એકઠી થઈ. ભગવાને ધર્મ ઉપદેશ આપ્યો. ઉપદેશ સાંભળીને સભા વિસર્જિત થઈ. ભગવતી સૂત્રઃ શતક-૧ર ૧ર Page #128 -------------------------------------------------------------------------- ________________ પકખી પૌષધઃ-શંખપ્રમુખશ્રાવકોએવંદન-નમસ્કાર કરી પ્રશ્નપૂછયા,સમાધાન ગ્રહણ કરી અને વંદન-નમસ્કાર કરી ઘરે જવા માટે રવાના થયા. માર્ગમાં શંખ શ્રમણોપાસકે કહ્યું કે આજ પષ્મી છે. આપણે બધા ખાઈ-પીને સામૂહિક પૌષધ કરીએ, અન્ય શ્રાવકોએ એમનું કથન સ્વીકાર્યું સ્થાન અને ભોજન તૈયાર કરવાની જવાબદારી માટે નિર્ણય લેવાયો. બધા પોતાના ઘેર જઈ આવ્યા અને એક સ્થાન પર એકઠા થયા. પૌષધવ્રત (દયાવ્રત) લીધું. ભોજનનો સમય નજીક આવવા લાગ્યો પરંતુ શંખશ્રમણોપાસકઆવ્યા નહતા. એનું કારણ એથયું કે પૌષધનો નિર્ણય કરી બધા શ્રાવકપોત પોતાના ઘરની દિશામાં ચાલ્યા. ઘરે પહોંચતા પહેલાં જ શંખજીના વિચાર પરિવર્તિત થઈ ગયા. તેમને ઉપવાસ યુક્ત પૌષધ કરવાનો વિચાર દઢ થઈ ગયો. ઘેર આવી ઉત્પના પત્નીને પૂછીને પૌષધશાળામાં ઉપવાસ સાથે પૌષધ અંગીકાર કર્યો. શ્રાવક-શ્રાવિકાના વંદન વ્યવહાર – શ્રાવકોએ શંખજીને બોલાવવા જવાનો નિર્ણય કર્યો. ત્યારે પુષ્કલી શ્રાવક શંખજીના ઘરે ગયા. ઉત્પલા શ્રમણોપાસિકાએ પુષ્કલી શ્રાવકને ઘરમાં આવતાં જોઈ અને આસનથી ઉઠી સાત-આઠ કદમ સામે જઈ અને વંદન-નમસ્કાર કર્યા, આવવાનું કારણ પુછયું. પુષ્કલી શ્રાવકે કહ્યું કે શંખ શ્રમણોપાસક ક્યાં છે? પૌષધશાળા તરફ સંકેત કરતાં ઉત્પલાએ બતાવ્યું કે એમણે પૌષધ કર્યો છે. પુષ્કલી શ્રાવક પૌષધશાળામાં આવ્યા. ઈરિયાવતિનું પ્રતિક્રમણ કર્યું પછી ચાલવા માટે નિવેદન કર્યું. ખાતાં-પીતાં પૌષધ – શંખ શ્રમણોપાસકે સ્પષ્ટીકરણ કર્યું કે મેં ઉપવાસ સાથે પૌષધ ગ્રહણ કરી લીધો છે. તમે હવે તમારી ઈચ્છા અનુસાર ખાતાં-પીતાં પૌષધ કરો. પુષ્કલી શ્રમણોપાસક પાછા આવી ગયા અને કહ્યું કે શંખજી નહીં આવે. પછી એ શ્રાવકોએ ખાતાં-પીતાં પૌષધ કર્યો. શ્રાવકોમાં વ્યંગવ્યવહાર અને પ્રભુ દ્વારા સંબોધન -બીજાદિવસે બધા શ્રાવક ભગવાનના સમવસરણમાં પહોંચ્યા. શંખજી પૌષધના પારણા કર્યા વગર જ વસ્ત્ર બદલીને ભગવાનના દર્શન કરવા ગયા. પરિષદ એકઠી થઈ. ધર્મ ઉપદેશ થયો. સભાવિસર્જિત થઈ.બીજાશ્રમણોપાસકશંખજીની પાસે પહોંચીને એમનેઉપાલંભ દેવા લાગ્યા કે તમે જ પ્રસ્તાવ રાખ્યો (આદેશ આપ્યો, અને પછી પોતે જ ઉપવાસ સાથે પૌષધ કરી લીધો. આ રીતે ઉપાલંભળંગવચનો થવા લાગ્યા. ત્યારે ભગવાને શ્રાવકોને સંબોધન કર્યું અને કહ્યું– હે આર્યો! આ પ્રકારે શંખ શ્રમણોપાસકની તમે હીલના(અવહેલના) ન કરો. શંખ શ્રમણોપાસકે સુંદર ધર્મ આચરણ અને ધર્મ જાગરણા કરી છે. તે દઢધર્મ, પ્રિયધર્મી શ્રમણોપાસક છે. કષાયનું ફળ – પછી શ્રમણોપાસક શંખના પ્રશ્નનો ઉત્તરદેતાં ભગવાન મહાવીરે ફરમાવ્યું કે ક્રોધ, માન વગેરેથી વશીભૂત થઈને જીવ સાત કર્મની પ્રકૃતિ, સ્થિતિ, ૧૨૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત Page #129 -------------------------------------------------------------------------- ________________ અનુભાગ, પ્રદેશ(આબધાં)ની વૃદ્ધિ કરે છે, અશાતા વેદનીયનો વારંવાર બંધ કરે છે અને ચતુર્ગતિક સંસારમાં પરિભ્રમણ કરે છે. શંખ શ્રમણોપાસકની ગતિ – પછી એ શ્રમણોપાસકોએ શંખ શ્રમણોપાસકને વંદન-નમસ્કાર કરીને થયેલ આશાતનાની વિનયપૂર્વક ક્ષમાયાચના કરી. ત્યાર પછી પોત-પોતાના ઘરે ગયા. ગૌતમસ્વામીએ શંખ શ્રમણોપાસકના દીક્ષા લેવા સંબંધી પ્રશ્ન કર્યો. ઉત્તરમાં ભગવાને કહ્યું કે તે દીક્ષા લેશે નહીં. શ્રમણોપાસક પર્યાયથી દેવલોકમાં જાશે અને ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈ, સંયમ તપની આરાધના કરી બધા દુઃખોનો અંત કરશે. શંખપુષ્કલીજીના પૌષધ પરચિંતન સારઃ- પ્રસ્તુત પ્રકરણમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી અને ગૌતમ ગણધરની જાણકારીમાં એમના શાસનમાં સમસ્ત શ્રમણોપાસકોમાં પ્રમુખ શંખ પુષ્કલીજીના પષ્મી પર્વ દિન માટે પૌષધનું વર્ણન છે. આ ભગવતી સૂત્ર પણ સમસ્ત ઉપલબ્ધ આગમોમાં મહત્ત્વપૂર્ણ શ્રદ્ધાકેન્દ્રનું આગમ છે અને ગણધરો દ્વારા રચિત છે. અહીંવર્ણિત શ્રાવકોએ મહીનામાંબેઆઠમ, બેચૌદસ,અમાવસ્યા, પૂર્ણિમા એમ પ્રતિપૂર્ણ પૌષધ કરવાના વ્રત ધારણ કર્યા હતા. પકબીપર્વ અમાવાસને પૂનમના જ હોય છે અને વર્તમાન પ્રણાલીથી ચૌદશની પણ હોય છે. તેથી શ્રમણોપાસકોના પ્રતિપૂર્ણ પૌષધનો જ તે દિવસ હતો. એ દિવસે ભગવાનનું પ્રવચન સાંભળીને ઘરે જતાં સમયે માર્ગમાં શંખશ્રમણોપાસકેખાતાં પીતાં(આહાર યુક્ત ઉપવાસ વિના) પૌષધ કરવાનો પ્રસ્તાવ રાખ્યો અને જેનો પુષ્કલી આદિ શ્રાવકોએ સ્વીકાર કર્યો. ત્યારે એક જગ્યાએ એકઠા થઈને ત્યાં ભોજન કરીને પૌષધ કરવાનો નિર્ણય લીધો હતો. તે સ્થાન સંભવતઃ પુષ્કલીજીની પૌષધશાળાનું રાખ્યું. કેમ કે ભોજન સમય સુધી શંખજીના ન આવવા પર પુષ્કલીજી સ્વયં પૌષધ વ્રતમાં તેમને બોલાવવા ગયા. પુષ્કલીજી જ્યારે શંખજીને બોલાવવા એની પૌષધશાળામાં ગયા ત્યારે એમણે પહેલા ઈરિયાવહિનો કાયોત્સર્ગ કર્યો, પછી વાત કરી. આનાથી એમનું પૌષધમાં જવાનું સ્પષ્ટ થાય છે. પછી પુષ્કલીજીના પાછા આવવા બાદ બધાએ આહાર કર્યો. આથી એ ફલિતાર્થનિકળે છે કે(૧) શ્રાવકના ૧૧ માં વ્રતમાં ઉપવાસ વિના પણ પૌષધ કરી શકાય છે. (૨) આવો પૌષધ પણ પ્રતિપૂર્ણ પૌષધ કહેવાય છે.(સાવધ ત્યાગની અપેક્ષા) (૩) પૌષધ પચ્ચકખાણ પછી આહાર કરી શકાય છે. (૪) પૌષધ પચ્ચખાણબાદઆવશ્યકતા હોવા પરયતનાપૂર્વક એક જગ્યાએથી બીજી જગ્યાએ ગમનાગમન કરી શકાય છે. એના માટે પહેલાથી મર્યાદા કરવાની આવશ્યકતા હોતી નથી. (૫) વ્યાખ્યાન સાંભળીને પછી પોત-પોતાના ઘરે જઈ આવશ્યક નિર્દેશ કરી ફરી એક જગ્યાએ ભગવતી સૂત્રઃ શતક-૧ર | |૧૨| ૧ર૯ Page #130 -------------------------------------------------------------------------- ________________ એકત્રિત થવામાં એક પ્રહરથી વધારે સમય પણ લાગી શકે છે. (૬) ખાતાં-પીતાં સામુહિક પૌષધની વાત નહોત તો તે શ્રાવક તે દિવસે પમ્પી હોવાને કારણે ઘરે જઈને પૌષધતો કરવાના જહતા, પરંતુ કેવો પૌષધ કરતા અને ક્યારે કરતાએ નિર્ણયને સમય સુધી લેવાયો ન હતો. તેથી ઘરે જઈને કોઈ ખાતાં-પીતાં પૌષધ કરતા, કોઈ ઉપવાસ સાથે પણ કરતા અને કોઈ ઘેર જઈને તરત જ પૌષધ કરતા, કોઈ થોડા સમય પછી પણ કરતા. તેથી પ્રતિપૂર્ણ પૌષધ વ્રતધારી શ્રાવકો માટે પણ આઠ પ્રહરના સમયનો અથવા ચૌવીહાર ત્યાગનો(ચારેય આહાર ન કરવાનો) આગ્રહ ન હતો. આ બધા ફલિતાર્થોમાં સ્વયં ભગવતી સૂત્ર, પ્રતિપૂર્ણ પૌષધ વ્રતધારી પ્રમુખ શ્રાવક અને ભગવાન મહાવીર સ્વામી સાક્ષીરૂપ અને પ્રમાણરૂપ છે. આવો ચોખ્ખો પાઠ હોવા છતા વ્યક્તિગત કે પરંપરાઓના આગ્રહમાં કોઈ દ્વારા આ સૂત્ર ફલિતાર્થોનો અસ્વીકાર કરવો ખરેખર નાસમજ અનેદુરાગ્રહ છે. અનેકાંતિકવ્યવહાર વૃત્તિવાળાઓને આ જિન શાસનમાં અનાગમિક એકાંત આગ્રહ ન કરવા જોઈએ. ઉદ્દેશક : ૨ જયંતી શ્રમણોપાસિકા:- કૌશામ્બી નામની નગરીમાં ઉદાયન રાજા રાજય કરતા હતા. એની માતા મૃગાવતી ચેડા રાજાની પુત્રી હતી અને એની ફોઈ જયંતી શ્રમણોપાસિકા હતી.તે ભગવાનના સાધુઓની પ્રથમ શય્યાતરી-મકાન આપનારી હતી. ઉદાયન રાજાના પિતા શતાનીક અને દાદા સહસાનીક હતા. મૃગાવતી પણ ગુણ સંપન્ન શ્રમણોપાસિકા હતી. એક વખત ભગવાન મહાવીર સ્વામી વિચરણ કરતાં કરતાં કૌશામ્બી નગરીમાં પધાર્યા. ઉદાયન રાજા, કોણિક રાજાની જેમ ભગવાનના દર્શન કરવા ગયા. મૃગાવતી અને જયંતિ શ્રમણોપાસિકા પણ સાથે દર્શન કરવા ગઈ. ભગવાને ઉદાયન,મૃગાવતી અને જયંતિપ્રમુખઉપસ્થિત આખી પરિષદને ધર્મોપદેશ આપ્યો. પરિષદવિસર્જિત થઈ. ઉદાયન રાજા અને મૃગાવતી દેવી પણ ચાલ્યા ગયા. પંદર પ્રશ્નોત્તર :- જયંતિ શ્રમણોપાસિકાએ વંદન-નમસ્કાર કરી ભગવાનને અનેક પ્રશ્ન કર્યા. તે પ્રશ્નોના ઉત્તર આ પ્રમાણે છે૧–૪. અઢાર પાપોના સેવનથી જીવ ભારે હોય છે, સંસારવધારે છે, કર્મોની સ્થિતિ વધારે છે અને સંસાર સાગરમાં પરિભ્રમણ કરે છે. અઢાર પાપોના ત્યાગ કરવાથી જીવ હલકો થાય છે, સંસાર ઘટે છે. કર્મોની સ્થિતિ ઘટાડે છે અને સંસાર સાગરથી તરે છે. ૫. ભવી જીવ સ્વભાવથી અનાદિથી હોય છે અર્થાતુ નવા પરિણમન થઈને કોઈ ભવી નથી બનતા. –૭. બધા ભવસિદ્ધિક જીવસિદ્ધ થાય છે. સ્વભાવની અપેક્ષાએ જ આ કથન છે. તેથી ભવસિદ્ધિક જીવોથી આ સંસાર કયારેય ખાલી નહીં થાય. એનું કારણ એ છે ૧૩૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત Page #131 -------------------------------------------------------------------------- ________________ કે એ જીવોની સંખ્યા ખૂબ જ વિશાળ છે. યથા આકાશની એક શ્રેણીમાં અનંત પ્રદેશ છે. એને કોઈ કાઢે તો તે એક શ્રેણી પણ કયારે ય ખાલી થઈ શકતી નથી તો આકાશની અનંત શ્રેણીઓની ખાલી થવાની વાત જ થઈ શકતી નથી, એ જ રીતે નિગોદમાં અનંતાનંત જીવ છે. તેમાંથી એક નિગોદ જેટલા ભવી જીવ પણ કયારે ખાલી નહી થાય તો આ આખો સંસાર ભવી જીવોથી ખાલી થવાનો પ્રશ્ન જ થતો નથી. અર્થાત્ આ સંસાર અને જીવોનું મોક્ષ જવું એ બન્ને આજ સુધી અનાદિથી ચાલે છે અને ચાલતા રહેશે. જે રીતે ભવિષ્યકાળ પણ અનાદિથી ચાલ્યો આવે છે અને અનંત કાલ સુધી ચાલુ રહેશે તે જ રીતે જીવ પણ સિદ્ધ થતા રહેશે અને સંસાર પણ ચાલતો રહેશે. ૮–૧૦. જીવ સુતા પણ સારા અને જાગતા પણ સારા. જે ધમ્મ જીવો છે તે જાગતાં સારા છે, કેમ કે તે ધર્મની વૃદ્ધિ કરશે. જે પાપી જીવો છે તે સૂતેલા સારા છે, કેમ કે પાપ કૃત્ય ઓછું થશે. આ પ્રકારે જીવનબળા પણ સારા અને બલવાન પણ સારા. આળસુ પણ સારા અને ઉદ્યમી પણ સારા. ૧૧–૧૫. પાંચ ઈન્દ્રિયોના શબ્દ, રુપ, ગંધ, રસ, સ્પર્શ આદિ વિષયોમાં આસક્ત રહેનારા જીવ સાત કર્મોની પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશોની વૃદ્ધિ કરે છે; અશાતા વેદનીયનો વારંવાર બંધ કરે છે અને ચતુર્ગતિક સંસારમાં પરિભ્રમણ કરે છે. આયુષ્ય કર્મ તો જીવનમાં એકવાર બંધાય છે. અતઃ સાત કર્મ કહેવાયા છે. જયંતી શ્રમણોપાસિકાએ સંયમ ગ્રહણ કર્યો અને સંપૂર્ણ કર્મોનો અંત કરીને એજ ભવમાં સિદ્ધ થઈ. વિશેષ -- જયંતી શ્રમણોપાસિકાના પતિ અને પુત્રોનું કથન નથી. દીક્ષા પણ એણે સમવસરણમાં એજ સમયે લઈ લીધી હતી. માટે તે સંપન્ન અને સ્વતંત્ર જીવનવાળી શ્રાવિકા હતી અને એનું મકાન સદા સાધુ-સાધ્વીઓને રહેવાના ઉપયોગમાં આવતું હતું. એટલા માટે તેના પરિચય વર્ણનમાં શ્રમણોને મકાન દેવાવાળી પ્રથમ શય્યાતરી કહી છે. ઉદ્દેશક : ૩-૪ નરક પૃથ્વીઓનું વર્ણન જીવાભિગમ સૂત્રની સમાન છે. ॥ ૩॥ દ્વિપ્રદેશીના બે વિભાગ હોઈ શકે છે = પરમાણુ + પરમાણુ (૧+૧) =૧ વિકલ્પ. ત્રણ પ્રદેશીના બે અને ત્રણ વિભાગ હોઈ શકે છે = પરમાણુ + બે પ્રદેશી (૧ + ૨ ), ત્રણે ય પરમાણુ (૧+૧+ ૧) ભંગ ૨. ચાર પ્રદેશીના બે, ત્રણ કે ચાર વિભાગ હોઈ શકે છે. = ૧+ ૩, ૨+૨, ૧+૧+ ૨, ૧+૧+૧+ ૧ = ભંગ ૪. પાંચ પ્રદેશીના ૨–૩–૪૫ વિભાગ અને દ્ર ભંગ હોય છે. = ૧+૪, ૨+૩, ૧+૧+ ૩, ૧+૨+૨, ૧+૧+૧+૨, ૧+૧+૧+૧+૧. ભગવતી સૂત્રઃ શતક-૧૨ ૧૩૧ Page #132 -------------------------------------------------------------------------- ________________ છપ્રદેશના ર–૩–૪–૫– વિભાગ અને ૧૦મંગહોય છે. ૧+૫, ર+ ૪,૩+૩, ૧+૧+૪, ૧+૨+૩, ર+૨+૨, ૧+૧+૧+૩, ૧+૧+૨+૨, ૧+૧+ ૧+૧+૨, ૧+૧+૧+૧+૧+૧. આ પ્રકારે જેટલા પ્રદેશી હોય છે તેનાથી વિભાગ એકઓછો સમજવો અને ભંગસંખ્યા પણ ઉપર કહેલવિધિથી સમજી લેવી. ભંગસંખ્યા આ પ્રકારે છે. સાત પ્રદેશી = ૧૪ ભંગ.આઠ પ્રદેશી = ૨૧ ભંગ. નવપ્રદેશી = ૨૮ભંગ.દસ પ્રદેશી = ૩૯ ભંગ. સંખ્યાત પ્રદેશના:- દ્વિ સંયોગી ૧૧, ત્રણ સંયોગી ૨૧, ચાર સંયોગી ૩૧, પાંચ સંયોગી ૪૧,સંયોગી પ૧, સાત સંયોગી છે, આઠસંયોગી ૭૧, નવસંયોગી ૮૧, દસ સંયોગી ૯૧, સંખ્યાત સંયોગીના એક ભંગ. કુલ = ૪૬૦ ભંગ. અસંખ્યાત પ્રદેશના- દ્વિસંયોગી ૧૨, ત્રણ સંયોગીર૩,ચાર સંયોગી ૩૪, પાંચ સંયોગી ૪૫, છ સંયોગી પદ સાત સંયોગી 9, આઠ સંયોગી ૭૮, નવ સંયોગી ૮૯, દશ સંયોગી ૧૦૦, સંખ્યાત સંયોગી ૧ર, અસંખ્યાત સંયોગીના એક = કુલ ૫૧૭ ભંગ. અનંત પ્રદેશના:- દ્વિ સંયોગી ૧૩, ત્રણ સંયોગી ૧૩, ત્રણ સંયોગી ૨૫, ચાર સંયોગી ૩૭, પાંચ સંયોગી ૪૯, છ સંયોગી ૧, સાત સંયોગી ૭૩, આઠ સંયોગી ૮૫,નવસંયોગી૯૭,દસ સંયોગી ૧૦૯, સખ્યાત સંયોગી ૧૩, અસંખ્યાત સંયોગી ૧૩, અનંત સંયોગી ના એક = કુલ ભંગ પ૭૬ ભંગ. જો કે સંખ્યાત પ્રદેશના સંખ્યાતા, અસંખ્યાત પ્રદેશને અસંખ્યાતા અને અનંત પ્રદેશના અનંત ભાગ હોઈ શકે છે. પરંતુ તે કથન પદ્ધતિમાં સંભવ નથી. તેથી આગમમાં એક અપેક્ષિત કથન પદ્ધતિ કાયમ રાખીને ક્રમશઃ ઉક્ત ૪so, પ૧૭, ૫૭૬ ભંગ જ કહ્યા છે. ગાંગેય અણગારના પ્રશ્નોત્તર રૂપ પ્રવેશનક ભંગમાં પણ આવી જ પદ્ધતિ સ્વીકારી છે. અપેક્ષિત પદ્ધતિથી અહીં આ પ્રકારે ભંગ બને છે. સંખ્યાત પ્રદેશના ભંગની રીત : | દ્વિ સંયોગી ૧+સંખ્યાત, ર+સંખ્યાત, ૩+સ, ૪ , ૫+સ, દ+સ, ૭ +સ, ૮+સં. ૯+સ, ૧૦+સ, સ, +સ, =૧૧ ભંગ ત્રણ સંયોગી-૧+૧+સ, ૧+૨+સ,૧+૩+સ,૧+૪+સ,૧+૫ +સ,૧+ +સં.૧+૭+સં૧+૮+સ,૧+૯+સ,૧+૧૦+સ, ૧+સં+ સ, ૨+ સં+સ,૩+ સં+સ,૪+ સં+સંપ+ સં+, ૬+ સં+નું +સં+નું ૮+ સં+સે ૯+ સં+સ,૧૦+સં+નું સં+સં+સં= ૨૧ભંગ. આવિધિથી સંખ્યા અસંખ્યાત અનંત પ્રદેશ નાદ સંયોગી સુધીના ભંગ બનાવવા જોઈએ. મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત ૧૩ર Page #133 -------------------------------------------------------------------------- ________________ અસંખ્યાત પ્રદેશમાં સંખ્યાત સંયોગી ૧૨ ભંગ – સંખ્યા પરમાણુ + એક અસંખ્ય પ્રદેશ, સંખ્યાતા ઢિપ્રદેશી + એક અસંખ્ય પ્રદેશી, આ પ્રકાર ત્રણ પ્રદેશી આદિ સંખ્યાત ખંડ થશે અને એક અસંખ્ય પ્રદેશ નો. યથા-૪ પ્રદેશ સં. + ૧ અસ, પ પ્રદેશ સં. + ૧ અસં, પ્રદેશ સં. + ૧ અસ, ૭ પ્રદેશ સં.+૧અસ, ૮ પ્રદેશ સં.+ ૧ અસં, ૯ પ્રદેશી સં. + ૧ અસ, ૧૦ પ્રદેશ સં. + ૧ અસં, સંખ્યાતા પ્રદેશી સંખ્યાત + ૧ અસ., સંખ્યાતા અસંખ્યાત પ્રદેશના ખંડ(સંખ્યાત અસં.) આ ૧ર ભંગ થયા. અનંત પ્રદેશના ૧૩–૧૩ ભંગઃ- (૧) સંખ્યાતા પરમાણુ + એક અનંત પ્રદેશી થાવત્ (૧૦) સંખ્યાતા દસ પ્રદેશ + એક અનંત પ્રદેશ (૧૧) સંખ્યાતા સંખ્યાત પ્રદેશી+એક અનંત પ્રદેશી (૧૨) સંખ્યાતા અસંખ્યાત પ્રદેશી+એક અનંત પ્રદેશી (૧૩) સંખ્યાતા જ અનંત પ્રદેશી આ પ્રકારે અસંખ્યની સાથે પણ આ જ ૧૩ ભંગ બને છે. એક ભંગ:- સંખ્યાત પ્રદેશી અસંખ્યાત પ્રદેશ અને અનંત પ્રદેશના જે અંતિમ એક-એક ભંગ કહ્યા છે, એમાં બધા પરમાણુ થઈ જાય છે અર્થાત્ સંખ્યા પરમાણુ, અસંખ્યાત પરમાણુ અને અનંત પરમાણુ થાય છે. વિશેષ નોંધ – ર-૨-૫, ૨-૨-૬, ૧--ર-પ આ ત્રણ ભંગમૂળ પાઠમાંનથી એનું કારણ કાંઈપણ ત્યાં સ્પષ્ટ નથી કર્યું. વ્યાખ્યામાં પણ કોઈ વિચારણા આપી નથી. પરંતુ મૂળમાં નથી એટલા માટે "શૂન્ય" છે. એવું કથન કરી દીધું છે. વાસ્તવમાં અહીં શૂન્ય હોવાનો કોઈ પ્રસંગ જ નથી. તેથી એવું કહેવું અસંગત પ્રતિત થાય છે. કેમ કે જ્યારે આઠ પ્રદેશના ત્રણ ખંડ ર–ર–૪ થઈ શકે છે. તો નવ પ્રદેશમાં ર–ર–પ આમ ત્રણ ખંડ હોવામાં કોઈ અડચણ કેમ હોય? આ રીતે દસ પ્રદેશના ત્રણ ખંડ ૨–૨–૬ અને ચાર ખંડ ૧–ર–ર–પ આ પ્રકારે પગલના વિભાજન હોવામાં પણ કોઈ સૈદ્ધાંતિક બાધા આવતી નથી કેમ કે સિદ્ધાંતમાં ર–૨–૩, ૧-૨-૩, ૨–૨–૪, ૩–૩–૩–૩–૩–૪ આ બધા ભંગ બનાવ્યા છે. ત્યારે ઉપરના ત્રણ ભંગોનો નિષેધ કેવી રીતે કરી શકાય અને એના નિષેધનું કોઈ કારણ પણ નથી. તેથી નિષ્કર્ષએ છે કે ઉપરના ત્રણ ભંગજે મૂળ પાઠમાંનથી એ કયારેક પણ લિપિ પ્રમાદથી છૂટી ગયા છે. એવું સ્વીકારી લેવું જોઈએ. એવું માનવાથી નવ પ્રદેશી ૨૮+ 1= ર૯ભંગ થશે અને દસ પ્રદેશ ના ૩૯ + ૨ = ૪૧ ભંગ થશે. એવું માનવું યોગ્ય અને સંગત પ્રતીત થાય છે. ભંગોને અકારણ શૂન્ય કહી દેવું એનો હેતુને સમજાવી શકવો એ જ સિદ્ધ કરે છે કે લિપિદોષથી આ ત્રણ ભંગ મૂળપાઠમાં કયારેક પણ છૂટી ગયા છે. ભગવતી સૂત્રઃ શતક-૧ર ૧૩૩ Page #134 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલ પરિવર્તન(પરાવર્તન) - (૧) એક ઉત્સર્પિણી એક અવસર્પિણી મળીને એક કાળચક્ર થાય છે. એવા અનંત કાળચક્રથી એક પુદ્ગલ પરાવર્તન કાળ હોય છે. એ અનંત કાળ ચક્રના માપ સાત પ્રકારથી હોય છે. જેના કારણે પુદ્ગલ પરાવર્તન પણ સાત પ્રકારના કહેવાયા છે. તે પ્રમાણે છે–૧. ઔદારિક પુદ્ગલર. વૈક્રિય૩. તૈજસ૪. કાર્પણ ૫. મન ૬. વચન ૭. શ્વાસોશ્વાસ પુદ્ગલ પરાવર્તન. (ર) આ સાત વર્ગણારૂપમાં પરિવર્તિત થયેલ લોકના સંપૂર્ણ(બધા) પુદ્ગલ એક જીવ દ્વારા એ જ રૂપમાં ગ્રહણ કરાય એમાં જેટલો સમય લાગે તે એનો પુદ્ગલ પરાવર્તન કાલ હોય છે. બધાથી નાનો પુદગલ પરાવર્તન કાલ “કાર્પણ” નો છે. કેમ કે પ્રત્યેક ભવમાં પ્રતિ સમયમાં કાર્મણના પુદ્ગલ ગ્રહણ કરાય છે. એનાથી તૈજસ પુદ્ગલ પરાવર્તન મોટો હોય છે. તેના પુદ્ગલોનું ગ્રહણ ઓછું થાય છે. એનાથી ઔદારિક પુદ્ગલ પરાવર્તન મોટો હોય છે. કારણ કે બે ગતિમાં તે હોતા નથી, દસ દંડકમાં જ હોય છે. એનાથી શ્વાસોશ્વાસ પુગલ પરાવર્તન મોટા હોય છે. કેમ કે અપર્યાપ્ત મરનારા કેટલાય જીવ શ્વાસોશ્વાસ નથી લેતા અને દેવોમાં બહુ જ અલ્પ શ્વાસોશ્વાસ હોય છે. અતઃ ઔદારિક પુદ્ગલ પરાવર્તનથી શ્વાસોશ્વાસ પુદ્ગલ પરાવર્તન થવામાં સમય વધારે લાગે છે. આનાથી મન પુગલ પરાવર્તન, વચન પુલ પરાવર્તન, વૈકિય પુલ પરાવર્તન ક્રમશઃ અધિકાધિક સમયમાં નિષ્પન્ન થાય છે. આ પ્રકારે બધાથી નાનું કાર્પણ પુદ્ગલ પરાવર્તન છે અને બધાથી મોટું વૈક્રિય પુદ્ગલ પરાવર્તન થાય છે. (૩) સંખ્યાની અપેક્ષાએ વૈક્રિય પુદ્ગલ પરાવર્તન અલ્પ હોય છે અને ક્રમશઃ વચન, મન, શ્વાસોશ્વાસ, ઔદારિક, તૈજસ અને કાર્મણ પુદ્ગલ પરાવર્તન અનંત ગુણા અધિક છે. (૪) ચૌવીસ દંડકના એક એક જીવે ભૂતકાળમાં સાતે ય પુગલ પરાવર્તન અનંત કર્યા છે. ભવિષ્યમાં કોઈ તો નહી કરે અને કરશે તો ૧-૨-૩ ઉત્કૃષ્ટ અનંત (પુરિય) કરશે. (૫) ચૌવીસ દંડકના એક એક જીવે પ્રત્યેક દંડકમાં આ સાતે પુગલ પરાવર્તન અનંત કર્યા છે અને ભવિષ્યમાં કોઈ તો નહી કરે અને કોઈ કરશે તો એગુત્તરિય (૧-૨-૩નાક્રમથી);વિશેષએ છે કે નારકીદેવતામાં પ્રત્યેકદંડકનાજીવેદારિક પુદ્ગલ પરાવર્તન ભૂતકાળમાં પણ કર્યા નથી અને ભવિષ્યમાં પણ કરશે નહીં. એ જ રીતે પાંચ સ્થાવરમાં વચન પુદ્ગલ, ૮દંડક(પાંચ સ્થાવર ત્રણ વિકસેન્દ્રિય)માં મન પુદ્ગલ અને ૭ દંડક(ચાર સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિય)માં વૈક્રિય પુદ્ગલ પરાવર્તન કર્યા નથી, કરશે નહીં. (૭) ચૌવીસ દંડકના અનેક જીવોએ ર૪ દંડકમાં સાતેય પુલ પરાવર્તન અનંત મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત ૧૩૪ Page #135 -------------------------------------------------------------------------- ________________ કર્યા છે અને અનંત કરશે. વિશેષ એ છે કે ૧૪ દંડકમાં ઔદારિક, પદંડકમાં વચન, ૭ દંડકમાં વૈક્રિય અને ૮ દંડકમાં મન પુદ્ગલ પરાવર્તન જીવોએ કર્યા નથી અને કરશે નહીં. (૮) અસંખ્ય સૂમિ સમયની એક આવલિકા થાય છે. યાવત્ ૮૪ લાખ શીર્ષ પ્રહેલિકાંગની એક શીર્ષ પહેલિકા. એનાથી આગળ પલ્યમાં વાલાગ્ર ભરવાની ઉપમાથી કાલ (કાળ)નું માપ હોય છે. તે છે પલ્યોપમ સાગરોપમ. વિસ્તૃત વર્ણન માટે જુઓ અનુયોગદ્વાર સૂત્ર, સારાંશ ખંડ નં.-. દસ ક્રોડાકોડ પલ્યોપમનો એક સાગરોપમ હોય છે. એવા ચાર ક્રોડાકોડ સાગરોપમનો અવસર્પિણીનો પહેલો આરો, ત્રણ ક્રોડાકોડ સાગરોપમનો બીજો આરો અને બે ક્રોડાક્રોડ સાગરોપમનો ત્રીજો આરો હોય છે. ચોથો પાંચમો છઠો આરોમળીને એક ક્રોડાકોડ સાગરનાહોય છે. આ પ્રકારેદસક્રોડાકોડ સાગરોપમની એક અવસર્પિણી અને દસક્રોડાકોડ સાગરોપમની એક ઉત્સર્પિણી હોય છે. (૯) જીવોના સંસાર ભ્રમણના કાળ, કાયસ્થિતિ આદિવૈક્રિય પુદ્ગલ પાર્વતનની અપેક્ષા સમજવા જોઈએ. અન્ય પુદ્ગલ પરાવર્તન કેવળ શેય માત્ર હોય છે. ઉદ્દેશક : ૫ રૂપી અરૂપી:(૧) ચૌફરસી રૂપી:- ૧૮ પાપ, ૮ કર્મ, કાર્મણ શરીર, મન, વચન યોગ, સૂક્ષ્મ પુદ્ગલ સ્કંધ= ૩૦ બોલમાં વર્ણાદિ ૧૬બોલ હોય છે. (૨) અઠફરસી રૂપી - દ્રવ્યલેશ્યા, ૪ શરીર, કાયયોગ, બાદર સ્કંધ, ધનવાય, તનુવાય, ધનોદધિ = ૧૫ બોલમાં વર્ણાદિ ૨૦બોલ હોય છે. (૩) અરૂપી પદાર્થ:- ૧૮ પાપ ત્યાગ, ૧ર ઉપયોગ, ભાવલેશ્યા, ૫ દ્રવ્ય, ૪ બુદ્ધિ, ૪ અવગ્રહ વગેરે, ૩ દષ્ટિ, પ જીવની શક્તિ ઉત્થાનાદિ, ૪ સંજ્ઞા = આ ૧ બોલ અરુપી છે. એનામાં વર્ણાદિ ૨૦માંથી એકપણ નથી હોતા. એમાંઅગુરુલધુ આ એક ગુણ હોય છે. (૪) ક્રોધના પર્યાયવાચી દસ શબ્દ – ક્રોધ, કોપ, રોષ, દોષ,અક્ષમા, સંજ્વલન, કલહ, ચાંડિકય, ભંડણ, વિવાદ. (૫) માનના પર્યાયવાચી ૧૨ શબ્દ – માન, મદ, દર્પ, સ્તંભ, ગર્વ(ઘમંડ), આત્મોત્કર્ષ, પરપરિવાદ, ઉત્કર્ષ, અપકર્ષ, ઉન્નત, ઉન્નામ,દુર્નામ. () માયાના પર્યાયવાચી ૧૫ શબ્દ – માયા, ઉપધિ, નિકૃતિ, વલય, ગહન, નૂમ, કલંક, કુરુપ,જિહ્મતા,કિલ્વેિષ, આદરણતા, ગૃહનતા, વંચાતા, પ્રતિકુંચનતા, સાતિયોગ(સાદિ). ભગવતી સૂત્ર: શતક-૧ર ૧૩૫ Page #136 -------------------------------------------------------------------------- ________________ (૭) લોભના પર્યાયવાચી ૧૬ શબ્દઃ–લોભ, ઈચ્છા, મૂછ, કાંક્ષા, ગૃદ્ધિ, તૃષ્ણા, લજ્જા, ભિદયા, આશંસના, પ્રાર્થના, લાલપનતા, કામાશા, ભોગાશા, જીવિતાશા, મરણાશા, નંદિરાગ. આ બધા શબ્દો એકાર્થક છે. અપેક્ષાથી એના સ્વતંત્ર અર્થ પણ નીકળે છે. એની જાણકારી માટે બાવર અથવા સૈલાનાથી પ્રકાશિત વિવેચન યુક્ત ભગવતી સૂત્રનું અવલોકન કરવું જોઈએ. (૮) બધા દ્રવ્યોમાં– (૧) કોઈવર્ણાદિ૨૦બોલવાળા છે. (ર) કેટલાક વર્ણાદિ ૧૬ બોલવાળા છે. (૩) કેટલાક વર્ણાદિ ૫ બોલવાળા છે. (૧–૧–૧-૨) (૪) કોઈ વર્ણાદિ રહિત અરૂપી દ્રવ્ય છે. ત્રણે કાળ અપી છે. (૯) કર્મોથી જીવવિભિન્ન રૂપો ધારણ કરે છે અર્થાત્ કર્મોથી જ જીવ જગત વિવિધ રૂપોને પ્રાપ્ત થાય છે; કર્મવિના આ વિવિધરૂપો હોતા નથી. ઉદેશક : ૬- - -- - - - - રાહુના વિમાન પાંચ રંગના હોય છે– (૧) કાળો– કાજળ સરખો. (૨) નીલો- કાચા તુમ્બા સરખો. (૩) લાલ– મજીઠની સમાન. (૪) પીળો–હળદર સમાન. (૫) સફેદ રાખના ઢગલા સમાન. રાહુના આ પર્યાયવાચી નામ છે– (૧) શ્રૃંગારક (ર) જટિલક (૩) ક્ષત્રક (૪) ખર (૫) દર્દર (૬) મકર (૭) મત્સ્ય (૮) કચ્છપ (૯) કૃષ્ણસર્પ. - રાહુનું વિમાન ગમનાગમન કરતાં ચંદ્રને આવૃત કરે છે તો લોકમાં ચંદ્રગ્રહણ કહેવાય છે. જ્યારે એક કિનારાથી આવૃત કરતાં નીકળે છે ત્યારે ચન્દ્રના કુક્ષિ ભેદ કહેવાય છે. આવૃત કરીને જ્યારે પાછા ફરીને અનાવૃત કરે છે ત્યારે લોકમાં ચન્દ્રનું વમન કર્યું કહેવાય છે. જ્યારે ઉપર નીચે બધી તરફથી આવૃત કરી દે છે ત્યારે ચંદ્ર ગ્રસિત કહેવાય છે. વાસ્તવમાં આ બધું આચ્છાદન માત્ર છે. ગ્રસિત કરવું નહિં. રાહુવિમાન બે પ્રકારના છે– (૧) નિત્યરાહુ (૨) પર્વરાહુ.નિત્ય રાહુ રોજ ચંદ્રનો પંદરમો ભાગ આવૃત કરે છે અને પછી ક્રમશઃ પંદરમો ભાગ અનાવરિતા (પ્રકટ) કરે છે. પર્વ રાહુ ક્યારેક જઘન્ય છ મહીનાથી ચંદ્રને આવરિત કરે છે અને કયારેક ૪૨ મહીનાંથી ચન્દ્રને આવરિત કરે છે, તે સૂર્યને જઘન્ય ૬ મહીનાથી આવૃત કરે છે, ઉત્કૃષ્ટ ૪૮વર્ષથી ઢાંકે છે, ત્યારે જ ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ થાય છે. નિત્ય રાહુથી કૃષ્ણપક્ષ (વદ) શુકલ પક્ષ (સુદ)ની તિથિઓ બને છે. સૌમ્ય હોવાથી ચંદ્રને શશી કહેવાય છે. રાત્રિ-દિવસરૂપ કાળની આદિકર્તાએટલે પ્રારંભિક હોવાથી સૂર્યને આદિત્ય કહેવાય છે. મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ૧૬ Page #137 -------------------------------------------------------------------------- ________________ (ર) નવવિવાહિત સ્વસ્થ પુરુષ સોળ વર્ષ પછી પરદેશથી આવ્યો હોય; તે મનોજ્ઞ આવાસ શય્યા સંયોગ અને ભોજન પાન વગેરેને પ્રાપ્ત કરી મનોજ્ઞ અનુરક્ત યુવાન પત્નીની સાથે મારુષિક પાંચ ઈન્દ્રિય જન્ય વિષયોનું સેવન કરતાં વેદોપશમન કાળમાં જેવા સાતા સુખનો અનુભવ કરે છે, એનાથી અનંત ગુણા વિશિષ્ટતર વ્યંતરોના કામસુખ હોય છે. એનાથી નવનિકાયના અનંત ગુણા, એનાથી અસુરકુમારોના અનંત ગુણો અને એનાથી ચંદ્ર-સૂર્યના અનંત ગુણાવિશિષ્ટતર કામભોગ જન્ય સુખ અનુભવ હોય છે. (૩) લોકના સંપૂર્ણ આકાશ પ્રદેશો પર પ્રત્યેક જીવે જન્મ મરણ કર્યા છે, કોઈ પણ પ્રદેશ ખાલી રાખ્યા નથી. અહીં ૧૦૦ બકરી રાખવાના વાડામાં ૧૦૦૦ બકરી ભરવાનું અને એનાથી વાડાના મળ-મૂત્રથી સ્પર્શિત થવાનું દૃષ્ટાંત સમજવું. એ વાડાનો કોઈ પ્રદેશ અસ્પર્શિત રહી શકે છે. પરંતુ જીવે લોકનો કોઈ પ્રદેશ જન્મમરણથી ખાલી રાખ્યો નથી. કેમ કે અનાદિ કાળથી સંસાર અને જીવ બંનેે છે. પાંચ સ્થાવર રૂપમાં સર્વત્ર જન્મ-મરણ સંભવ છે. શેષ જે ક્ષેત્રમાં જે દંડકના જીવોના જન્મ મરણની યોગ્યતા છે અને જ્યાં એ રૂપમાં અનંત સંભવ છે એનું જ કથન સમજવુંજોઈએ. યથા–નરકમાં મનુષ્યરૂપમાંનહીંહોયતોઅનુત્તરવિમાનમાં દેવ-દેવી રૂપમાં પણ અનંત ભવ નહીં હોય. વગેરે વિવેકપૂર્વક સમજી લેવું જોઈએ. આ જીવ બધા જીવોના માતા-પિતા આદિ સંબંધી રૂપમાં પણ અનેકવાર અથવા અનંતવાર જન્મી ચૂક્યો છે અને બધા જીવ એના માતા-પિતા વગેરે બની ચૂક્યા છે. આ પ્રકારે શત્રુ-મિત્ર વગેરે અને દાસ-નોકર વગેરેના રૂપમાં અનેકવાર અથવા અનંતવાર સમજી લેવું જોઈએ. ઉદ્દેશકઃ ૮ (૧) કોઈપણ મહર્દિક દેવ હાથી(સર્પના) રૂપમાં, મણીના રૂપમાં, વૃક્ષના રૂપમાં ઉત્પન્ન થઈ શકે છે. ત્યાં તિર્યંચના ભવમાં પણ તે અર્ચિત-પૂજિત થઈશકે છે. ત્યાંથી મનુષ્ય બનીને સિદ્ધ-બુદ્ધ થઈ શકે છે. (૨) વાંદરા, કુકડા, દેડકા પણ મરીને નરકમાં ઉત્કૃષ્ટ સ્થિતિમાં ઉત્પન્ન થઈ શકે છે. આ પ્રકારે સિંહ, વ્યાધ્ર (વાઘ), કાગડો, ગિદ્ધ, બીલાડી, મોર, આદિ, પણ નરકમાં ઉત્પન્ન થઈ શકે છે. ત્યાંથી નિકળીને સંસાર ભ્રમણ કરી શકે છે. અથવા મનુષ્ય બનીને મોક્ષમાં પણ જઈ શકે છે. ભગવતી સૂત્રઃ શતક-૧૨ ૧૩૦ Page #138 -------------------------------------------------------------------------- ________________ - --- - ઉદ્દેશક : ૯ પાંચ દેવ - (૧) ભવ્ય દ્રવ્ય દેવ– મનુષ્ય અને તિર્યંચ અવસ્થામાં રહેલ જેણે દેવનું આયુષ્ય બાંધેલ છે તેને "ભવ્ય દ્રવ્યદેવ" કહેવાય છે. (૨) નર દેવ- છ ખંડના અધિપતિ, ૬૪ હજાર મુકુટબંધ રાજાઓના સ્વામી, ૯ નિધાન, ૧૪ રત્ન વગેરે ઋદ્ધિ સંપન્ન ચક્રવર્તી "નરદેવ" મનુષ્યન્દ્ર હોય છે. (૩) ધર્મ દેવ- પાંચ મહાવ્રત, સમિતિ ગુપ્તિવંત, ૧૮ પાપના ત્યાગી, શ્રમણનિર્ઝન્થ "ધર્મદેવ" કહેવાય છે. (૪) દેવાધિદેવ- સર્વજ્ઞ, સર્વદર્શી, તીર્થકર ભગવાન દેવાધિદેવ કહેવાય છે. (૫) ભાવદેવ- દેવગતિનું આયુષ્ય ભોગવનારા ચારે જાતિના દેવ "ભાવદેવ" કહેવાય છે. ક્રમ દેવ આયુ અવગાહના આગતિ ગતિ અંતર જઘન્ય જઘન્ય જઘન્ય ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ ૧ | ભવ્ય દ્રવ્ય દેવ અંતર્મુહૂર્ત અંગુલ ના | ૨૮૪ | ૧૯૮ ૧૦,૦૦૦ ત્રણ પલ. અસં. વર્ષ અને ૧000 અંત મુહૂતી યોજન અનંત કાળ ૨ | નરદેવ | ૭૦૦ વર્ષ | ૭ ધનુષ | ૮૨ , ૧૪ | ૧ સાગર ૮૪ લાખ | ૫૦૦ધનુષ સાધિક અદ્ધપુદ્ગલ ધર્મદેવ અંતર્મુહૂર્ત | અનેકહાથી | ર૭પ | ૭૦ અનેક પલ દેશોન ૫૦૦ સાધિકા કોડપૂર્વ ધનુષ અદ્ધ પુદ્ગલ | ૪ | દેવાધિદેવ ૭ર વર્ષ ૭હાથ ૩૮ | મોક્ષ ૮૪ લાખ ૫૦૦ ધનુષ ભાવદેવ ૧૦,૦૦૦ ૧હાથ ૧૧૧ | ૪૬ ! અંતમુહૂત વર્ષ/૩૩ હાથ અનંતકાલ સાગર નોંધ – ઉત્કૃષ્ટ = વધુમાં વધુ, મહત્તમ. જઘન્ય = ઓછામાં ઓછો, લઘુતમ = ઓછી. ૧૩૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત ૩ | બટેટા Page #139 -------------------------------------------------------------------------- ________________ (૧) ભવ્યદ્રવ્ય દેવ :– ભવ્યદ્રવ્ય દેવમાં યુગલિયાની અપેક્ષા ત્રણ પલ્યોપમની ઉંમર હોય છે, જલચરની અપેક્ષાએ ૧૦૦૦ યોજન અવગાહના હોય છે. આગત= સર્વાર્થ સિદ્ધ અને યુગલિયા (૮૬+૧-૮૭) આતિમાં નથી. તેથી ૩૭૧–૮૭–૨૮૪ હોય છે. કેમ કે યુગલિયા દેવગતિમાં જાય છે પરંતુ મનુષ્ય કે તિર્યંચ ગતિમાં આવતા નથી. સર્વાર્થ સિદ્ધ દેવ ફરીથી દેવ બનતા નથી, મોક્ષમાં જ જાય છે. ગત = ગતિમાં ૯૯ દેવના પર્યાપ્ત અને અપર્યાપ્ત છે. અંતરમાં દેવની જઘન્ય ઓછામાં ઓછી ઉંમર ૧૦,૦૦૦ વર્ષ અને આગળ ના ભવમાં દેવાયુ બાધવાથી પહેલાનો સમય અંતર્મુહૂર્ત લેવાયો છે. ઉત્કૃષ્ટ વધુમાં વધુ વનસ્પતિકાલ જેટલું અંતર હોય છે. (૨) નરદેવ ઃ– પ્રથમ અને અંતિમ ચક્રવર્તીની અપેક્ષાએ અવગાહના આયુ જઘન્ય, ઉત્કૃષ્ટ છે. એક પહેલી નરક અને ૮૭જાતના દેવતાથી આવીને જીવ ચક્રવર્તી બની શકે છે; ૧૫ પરમાધામી અને ત્રણ કિલ્વિષી છોડયા છે. નરદેવ = ચક્રવર્તી નરકમાં જ જાય છે. દીક્ષા લીધા પછી તે ચક્રવર્તી રહેતા નથી, ધર્મદેવ થઈ જાય છે. પહેલી નરકની ઉત્કૃષ્ટ ઉંમર અને ચક્ર રત્ન ઉત્પન્ન થયા પહેલાની મનુષ્યની ઉંમર એ બંને મળીને જઘન્ય અંતર હોય છે. (૩) ધર્મદેવ ઃ– દીક્ષા લઈને અંત મુહૂર્તમાં પણ કોઈ કાળ કરી શકે છે. પાંચમાં આરાના અંતમાં અનેક(બે) હાથની અગવાહનાવાળા સાધુ હોઈ શકે છે. છઠ્ઠી-સાતમી નરક, તેઉ—વાયુ અને યુગલિયા(૨+૮+૮૬=૯૬)માંથી આવીને ધર્મદેવ બનતા નથી. ધર્મદેવ વૈમાનિકમાં જ જાય છે. ત્યાં અનેક પલ્યોપમ (બે પળ)ની ઓછામાં ઓછી ઉંમર પ્રાપ્ત કરે છે. આથી અનેક પળ સાધિક જઘન્ય અંતર હોય છે. સાધિક= મનુષ્ય ભવમાં દીક્ષા લીધા પહેલાની ઉંમરની અપેક્ષાએ છે. (૪) દેવાધિદેવ ઃ–પ્રથમ અને અંતિમ તીર્થંકરની અપેક્ષાએદેવાધિદેવની જઘન્ય ઉત્કૃષ્ટ અવગાહના અને સ્થિતિ કહેવાઈ છે. ત્રણ નરક અને પાંત્રીસ વૈમાનિકમાંથી આવનારા તીર્થંકર બની શકે છે. (૫) ભાવદેવ :- ભાવદેવમાં ૧૦૧ મનુષ્ય, ૫ સન્ની તિર્યંચ, ૫ અસન્ની, તિર્યંચ આ૧૧૧ આવે છે. અને ૧૫ કર્મ ભૂમિ, ૫ સન્ની તિર્યંચ અને પૃથ્વી, પાણી, વનસ્પતિ આ ૨૩ ના પર્યાપ્ત, અપર્યાપ્ત ૪૬માં જાય છે. દેવમરીને અંતર્મુહૂર્તતિર્યંચ પંચેન્દ્રિયમાં રહીને ફરીથી દેવ થઈ શકે છે. એટલા માટે જઘન્ય અંતર અંતર્મુહૂર્તનું કહેવાયું છે. - કાસ્થિતિ ઃ– ધર્મદેવમાં જઘન્ય કાયસ્થિતિ એક સમય છે. બાકી બધાની જઘન્ય ઉત્કૃષ્ટ કાર્યસ્થતિ ભવસ્થિતિ સમાન છે. અલ્પ બહુત્વ ઃ– બધાથી અલ્પ નરદેવ હોય છે. જે ઉત્કૃષ્ટ ૩૭૦ હોઈ શકે છે. એનાથી દેવાધિદેવ સંખ્યાતગુણા, જે ઉત્કૃષ્ટ ૧૮૩૦ હોય છે. એનાથી ધર્મદેવ સંખ્યાતગુણા, ભવ્યદ્રવ્યદેવ અસંખ્યગુણા, ભાવદેવ અસંખ્ય ગુણા. સંખ્યાઓનું સ્પષ્ટી કરણ ઃ- ૨૮૪ = ૧૭૯ ની લટ(૧૦૧ સમુર્ચ્છિમ મનુષ્ય + ૩૦ અકર્મ ભૂમિ મનુષ્ય + ૪૮ તિર્યંચ) ૭નરક, ૯૮ દેવ આ ભવ્ય દ્રવ્ય દેવની આગતિ છે. ૨૭૫-૧૭૧ ની લટ(તિર્યંચ ૪૦, તેઉવાયુના આઠ ભેદ ઓછા છે.) ૯૯ દેવ પ નરક. આ ધર્મદેવની આગતિ છે. ભગવતી સૂત્રઃ શતક-૧૨ ૧૩૯ Page #140 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦=૨૦ચક્રવર્તી જઘન્ય હોય છે. એની પાછળ ૧૧–૧૧જન્મેલા હોય છે. આ કુલ ૨૦૪ ૧૧+૨૦ = ૨૪૦ થાય. ઉત્કૃષ્ટ ૧૫૦ ચક્રવર્તી હોઈ શકે છે. અર્થાત્ ૧૩૦ વધે. ૨૪૦+૧૩૭+૩૭) આ ઉત્કૃષ્ટનર દેવચક્રવર્તીની સંખ્યા છે. ૧૮૩) = ૨૦ તીર્થકર જઘન્ય હોય છે. એની પાછળ ૮૩-૮૩જન્મ્યા હોય છે. આ કુલ ર૦ ૪૮૩+૨૦=૧૬૮૦થયા. ઉત્કૃષ્ટતીર્થકર ૧૭૦હોઈશકેછે. અર્થાત્ ૧૫૦વધ્યા. ૧૬૮૦+= ૧૫૦ = ૧૮૩૦આ ઉત્કૃષ્ટદેવાધિદેવની સંખ્યા છે. - -- | ઉદ્દેશક : ૧૦ || (૧) આત્માના વિવિધ ગુણધર્મો – ગુણોની અપેક્ષાએ આઠ પ્રકાર કહ્યા છે. (૧) દ્રવ્ય આત્મા(અસંખ્ય પ્રદેશાત્મક આત્મ દ્રવ્ય) (૨) કષાય આત્મા (૩) યોગ આત્મા (૪) ઉપયોગ આત્મા (૫) જ્ઞાન આત્મા (૬) દર્શન આત્મા (૭) ચારિત્ર આત્મા (૮) વીર્ય આત્મા(બાલવીર્ય, પંડિત વીર્ય, બાલપંડિત વીય) (ર) પરસ્પર આઠ આત્માઃ | આત્મા | નિયમા | ભજના | અલ્પ બહુત્વ ૧ દ્રવ્ય આત્મા | ર–ઉપયોગ,દર્શન | પ-કષાય,યોગ | વિશેષધિક જ્ઞાન, ચારિત્ર, વીર્ય ૨T કષાય આત્મા | પ-દ્રવ્ય,યોગ, જ્ઞાન,ચારિત્ર ૩અનંત ગુણા ઉપયોગ, દર્શન, વીર્ય. |૩| યોગ આત્મા | પ-દ્રવ્ય, કષાય | ૨-જ્ઞાનચારિત્ર ૪ વિશેષાધિક ઉપયોગ,દર્શન,વીર્ય ૪| ઉપયોગઆત્મા રદર્શન દ્રવ્ય | પ–ઉપર પ્રમાણે | વિશેષાધિક જ્ઞાન-આત્મા ) ૩–ઉપયોગ, દર્શન, ૪-કષાય, યોગ | ૨-અનંતગુણા દ્રવ્ય ચારિત્ર, વીર્ય | દર્શન આત્મા | ર–ઉપયોગ, દ્રવ્ય | પ-ઉપર પ્રમાણે | ઇ-વિશેષાધિક ૭| ચારિત્ર આત્મા | પ–કષાય,યોગ | ૨-કષાય,યોગ | છોડીને વીર્યઆત્મા | ૩-દ્રવ્ય ઉપયોગ, | ૪-કષાય,યોગ | પ–વિશેષાધિક જ્ઞાન,ચારિત્ર (૩) વિશેષજ્ઞાતવ્યસિદ્ધોમાંચારઆત્મા છે. દ્રવ્ય, જ્ઞાન, દર્શન, ઉપયોગ.મિથ્યાષ્ટિમાં મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત| ૧ અલ્પ દર્શન ૧૪૦ Page #141 -------------------------------------------------------------------------- ________________ અને અજ્ઞાનીમાંજ્ઞાન અને ચારિત્રાત્માનથી,શેષ આત્મા છે. સમ્યગ્દષ્ટિ અને શ્રાવકમાં સાત આત્મા છે, ચારિત્રાત્મા નથી. આઠે આત્મામાં આઠે આત્મા હોઈ શકે છે. ભજનાથી હોય અથવા નિયમાથી, કોઈમાં કોઈનો નિષેધ નથી.અર્થાત્ આઆઠઆત્મામાં કોઈપણ પરસ્પરવિરોધી અથવા પ્રતિપક્ષી નથી. આત્મામાં જ્ઞાન અજ્ઞાન ભજનાથી હોય છે. પરંતુ જ્ઞાન અજ્ઞાન સ્વયં તો આત્મ સ્વરુપજ છે. અર્થાત એમાં આત્મા, નિયમા હોય છે. ૨૪ દંડકના આત્મામાં જ્ઞાન અજ્ઞાન જયાં જે હોય તે રીતે સમજી લેવા. દર્શન અને આત્મામાં પરસ્પર નિયમો સંબંધ છે. (૪) રત્નપ્રભા પૃથ્વી, દેવલોક, સિદ્ધ શિલા વગેરે... પોતાના સ્વરૂપની અપેક્ષા આત્મા' પર સ્વરુપની અપેક્ષા નોઆત્મા અને બનેની વિવક્ષામાં અવક્તવ્ય (આત્માનોઆત્મા) છે. આ રીતે બધામાં ત્રણ વિકલ્પ છે. (૫) પરમાણમાં ઉપરોકત ત્રણે વિકલ્પ છે. ઢિપ્રદેશી અને ત્રણ પ્રદેશી વગેરેમાં અલગ અલગ પ્રદેશોમાં અલગ વિવેક્ષા હોવાથી એક કે અનેક આત્મા, અનાત્મા વગેરે હોવાથી દ્વિસંયોગી, ત્રણ સંયોગી વગેરે ભંગ હોય છે. જેમ કે પુદ્ગલ | અસંયોગી | દ્વિ સંયોગી | ત્રણ સંયોગી પરમાણુ | ૩ | X | X | ૩. - દ્વિપ્રદેશી | ૩ | ૩ | x | ત્રણ પ્રદેશ | ૩ | ૯ | ૧ | ૧૩ | ચાર પ્રદેશ | ૩ | ૧ર | ૪ | ૧૯ પાંચ પ્રદેશી ૩ | ૧૨ | ૭ | ૨૨ છ પ્રદેશ ભંગોનું સ્પષ્ટીકરણ:પરમાણુ – (૧) આત્મા (૨) નો આત્મા (૩) અવકતવ્ય. ઢિપ્રદેશી :- અસંયોગી ત્રણ ભંગ (૧) આત્મા (ર) નો આત્મા (૩) અવક્તવ્ય દ્વિસંયોગી ત્રણ ભંગ (૪) આત્મા નો આત્મા (૫) આત્મા અવક્તવ્ય (૬) નો આત્મા અવકતવ્ય. ત્રણ પ્રદેશી – અસંયોગી ઉભંગ.દ્વિસંયોગી નવ ભંગ- (૧) આત્મા, નોઆત્મા (ર) આત્મા, નોઆત્મા અનેક (૩) આત્મા અનેક, નોઆત્મા (૪) આત્મા, અવક્તવ્ય, (૫) આત્મા એક, અવક્તવ્ય અનેક (૬) આત્મા અનેક, અવક્તવ્ય એક (૭) નો આત્મા, અવક્તવ્ય (૮)નોઆત્મા, અવક્તવ્ય અનેક (૯)નોઆત્મા ભગવતી સૂત્રઃ શતક-૧ર ૧૪૧ Page #142 -------------------------------------------------------------------------- ________________ અનેક, અવક્તવ્ય એક. ત્રણ સંયોગી- (૧) આત્મા, નોઆત્મા, અવક્તવ્ય. કુલ=૧૩ ભંગ. ચાર પ્રદેશી – અસંયોગી ૩ ભંગ. દ્વિ સંયોગી– (૧) આત્મા, નોઆત્મા (૨) આત્મા, નોઆત્મા અનેક (૩) આત્મા અનેક, નોઆતમા (૪) આત્મા અનેક, નોઆત્મા અનેક (પથી ૮) આત્મા, અવક્તવ્યની શોભંગી (૯થી ૧૨)નોઆત્મા, અવક્તવ્યની શોભંગી. ત્રણ સંયોગી– (૧) આત્મા, નોઆત્મા, અવક્તવ્ય (૨) આત્મા નોઆત્મા, અવક્તવ્ય અનેક (૩) આત્મા, નોઆત્મા અનેક, અવક્તવ્ય (૪) આત્મા અનેક, નોઆત્મા અવક્તવ્ય કુલ = ૧૯ ભંગ. પાંચ પ્રદેશીઃ- અસંયોગી ઉભંગ. દ્વિસંયોગી–૧૨ ભંગ.ત્રણ સંયોગી– સાત ભંગ(૧) આત્મા નો આત્મા અવક્તવ્ય (૨) આત્મા, નોઆત્મા, અવક્તવ્ય અનેક (૩) આત્મા નોઆત્મા અનેક અવક્તવ્ય (૪) આત્મા, નોઆત્મા અનેક, અવક્તવ્ય અનેક (૫) આત્મા અનેક, નોઆત્મા, અવક્તવ્ય (૬) આત્મા અનેક, નોઆત્મા, અવક્તવ્ય અનેક (૭) આત્મા અનેક, નોઆત્મા અનેક, અવક્તવ્ય. કુલ =રર ભંગ. છ: પ્રદેશ -રરભંગ પૂર્વની જેમ કહેવા. ર૩મોભંગ = આત્મા અનેક, નોઆત્મા અનેક, અવક્તવ્ય અનેક. આગળ સાત પ્રદેશથી અનંતપ્રદેશ સુધી આ જ રસભંગ છે. ત્રણ બોલથી ર૬ભંગ થઈ શકે છે. પરંતુ અહીં પરમાણુ સ્કંધ આદિના બહુવચનની અપેક્ષા નથી માટે બહુવચનના અસંયોગી ત્રણ ભંગ બનાવ્યા નથી. છે શતક ૧૨/૧૦ સંપૂર્ણ છે. શતક-૧૩ : ઉદ્દેશક-૧ | (૧) સંખ્યાત યોજન વિસ્તારવાળા નરકાવાસોમાં ઉત્કૃષ્ટ સંખ્યાત જીવ ઉત્પન્ન થાય છે, ઉત્કૃષ્ટ સંખ્યાત જીવ મરે છે અને જઘન્યસંખ્યાત જીવત્યાંશાશ્વત હોય છે. અસંખ્ય યોજન વિસ્તારવાળા નરકાવાસોમાં ઉત્કૃષ્ટ અસંખ્યાત ઉત્પન્ન થાય છે, ઉત્કૃષ્ટ અસંખ્યજીવ મરે છે અને જઘન્ય ઉત્કૃષ્ટ શાશ્વત અસંખ્ય જીવ ત્યાં રહે છે. આ પ્રકારે સાત નરક, ભવનપતિ, વ્યંતર, જયોતિષી અને આઠમાં દેવલોક સુધી સમજવું. આગળનાદેવલોકોમાં સંખ્યાતા યોજનાના વિસ્તારવાળાવિમાનોમાં અને અસંખ્યાતા યોજનાના વિસ્તારવાળાવિમાનોમાં ઉત્કૃષ્ટ સંખ્યાતા જ જન્મે અને મરે ઉત્કૃષ્ટપણઅસંખ્ય નહીં કહેવાનાત્યાં રહેવાની અપેક્ષાએ સંખ્યાતયોજનવાળ માં સંખ્યાત અને અસંખ્ય યોજનવાળામાં અસંખ્ય જીવ હોય છે. આજન્મવા અને મરવા અને રહેનારાજીવોમાંનિમ્ન૩૮બોલોની વિચારણા ૧૪ર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત Page #143 -------------------------------------------------------------------------- ________________ 4. જન્મ કરાય છે. વેશ્યા-૧, પક્ષ–૨, સંજ્ઞા-૪, સન્ની-ર, ભવી–૨, જ્ઞાન–૩અજ્ઞાન–૩, દર્શન–૩, વેદ-૩, કષાય-૪, ઈન્દ્રિય નોઇન્દ્રિય-૬, યોગ-૩, ઉપયોગ–૨૩૮. ખુલાસા–વિવરણ સમય પહેલી નરક ૨૮ ચક્ષુદર્શન, બે–વેદ, ૫ ઈન્દ્રિય, ૨ યોગ આ ૧૦ ઓછા થયા. બીજીથી છઠ્ઠી | ૨૭ | ૨૮ માંએક અસન્ની ઓછા થયા. સાતમીનરક | ૨૭માં ૩ જ્ઞાન ઓછા થયા. ભવનપતિ વ્યંતર ૨૮માં બે વેદવધ્યા, એક વેદઓછો થયો. જયોતિષી બે દેવલોક | ૨૯માં એક અસન્નિઓછો થાય. ત્રીજા દેવલોકથી રૈવેયક સુધી | ૨૮ માં એક સ્ત્રી વેદ ઓછો થાય. પાંચ અનુત્તર વિમાન ૨૭માં કૃષ્ણ પક્ષી, અભવી, ૩અજ્ઞાન આ પાંચ ઓછા થયા. મૃત્યુ ખુલાસા–વિવરણ સમય ૧થી ૩નરક ૨૮ અસત્રિ, વિભંગ, ચક્ષુ, પઈન્દ્રિય, યોગ = ૧૦ નહીં. ૪થી નરક અવધિ જ્ઞાન, અવધિદર્શન આ બે નથી થયા (૨૮ માંથી) ૭મી નરક | મતિ, શ્રુત જ્ઞાન આબે નહીં (૨૬માંથી) ભવનપતિ આદિ વિર્ભાગજ્ઞાન, અવધિજ્ઞાન, અવધિદર્શન, ૫ ઈન્દ્રિય, રયોગ, ચક્ષુદર્શન કુલ ૧૧ નહીં. બે દેવલોક ૨૭માંઅવધિજ્ઞાન, અવધિદર્શન વધ્યા. ૩થી રૈવેયક સુધી ૨૮ ઉપરવત્ (ત્રીજી નરકવતુ) પઅનુત્તરદેવ કૃષ્ણપક્ષી, અભવી, અજ્ઞાન. આ ચાર નથી. (૨૮માંથી ચાર ઓછા થયા) નધિ મૃત્યુ સમય = તે ભવના સમાપ્ત થવા પર આગળના ભવનો પ્રથમ સમય. ભિગવતી સૂત્ર: શતક-૧૩ | ૧૪૩] C ૧૪૩ Page #144 -------------------------------------------------------------------------- ________________ વિશેષઃ અવધિજ્ઞાન, અવધિ દર્શનવાળા ઉત્કૃષ્ટ સંખ્યાતા જન્મે છે મરે છે. અસંખ્ય નહીં. [નોંધ ઃ સંજ્ઞા એટલે ૪ સંજ્ઞા છે. સન્ની એટલે મનવાળા, અસન્ની એટલે મન રહિત જીવ. મન સહિત અને મન રહિત માટે સંજ્ઞી-અસંજ્ઞીએ અશુદ્ધ શબ્દપ્રયોગ થાય છે. આ જ રીતે ભવી એટલે ભવનો અંત કરનારા, ભવ્ય એટલે સુંદર કે અતિસુંદર; અભવ્ય એટલે અસુંદર. આ કારણે ભવી-અભવી માટે ભવ્ય-અભવ્ય એ અશુદ્ધ શબ્દપ્રયોગ થાય છે.] સંપૂર્ણ ભવમાં ૩૮ બોલોની નિયમા ભજના — જીવ નિયમા પહેલી નરક ૨થી ૭નરક ભવનપતિ, વ્યંતર જયોતિષી બે દેવલોક ત્રીજા દેવલોકથી ત્રૈવેયક પાંચ અણુત્તર દેવ ૪ વિશેષ :— ક્રોધ, માન, માયા, લોભ, નોઇન્દ્રિય, અસન્નિ આ કુલ છઃ ભજનાના બોલ છે. એની કયાંક ભજના હોય છે અથવા નથી હોતી અથવા નિયમા હોય છે. ત્રણ વેદ, અસન્નિ, ૩અજ્ઞાન, કુષ્ણપક્ષી, અભવી આ કુલ૯ નહીં હોવાવાળા બોલછે.આમાંથી કોઈબોલની કયાંક નિયમાં કયાંક ભજના પણ હોય છે. શેષ ૨૪ બોલ નરક દેવમાં સર્વત્ર નિયમા હોય છે. દસ બોલ ઃ– (૧) અનંતરોત્પન્નક આયુષ્યનો પ્રથમ સમય (૨) અનંતરાવગાઢ— ક્ષેત્રમાં પહોંચવાનો પ્રથમસમય (૩) અનંતરાહારક–આહાર લેવાનો પ્રથમ સમય (૪) અનંતર પર્યાપ્ત–પર્યાપ્ત હોવાનો પ્રથમ સમય (૫) પરંપરોત્પન્નક (૬) પરંપરાવગાઢ (૭) પરંપરાકારક (૮) પરંપર પર્યાપ્ત (૯) ચરમ (૧૦) અચરમ. ૩૧ ૩૧ ૩ર ૩ર ૩૧ ભજના ૫ ૪ ૫ ૪ ૪ નહીં ર ૩ ૧ ૨ ૩ ८ આમાં ચાર બોલ પ્રારંભિક ૧–૨–૩ સમયના છે. બાકી ૪ બોલ લાંબા કાળના છે. ચરમ- તે સ્થાનમાં કયારેય પાછા ન આવનારા(મોક્ષગામી)છે.અચરમ તે સ્થાનમાં પુનઃ આવનારા. અનંતરના ચારે બોલ નારકી દેવતામાં અશાશ્વત છે. માટે ભજનાથી મળે. પરંપરના ચારે બોલ શાશ્વત છે. તે નિયમાથી મળે. ચરમ સર્વત્ર નિયમાથી મળે. અચરમ સર્વાર્થસિદ્ધમાં ન મળે. શેષ સર્વત્ર નિયમા મળે. આ તત્ત્વ વિચારણામાં નારકી અને દેવતાના જન્મ સમય મૃત્યુ સમય અને પૂરા ભવમાં ૩૮ બોલ અને ૧૦ બોલની વિચારણા છે. સાથે જ ઉત્કૃષ્ટ સંખ્યાતા અથવા અસંખ્યાતા જન્મે, મરે યા પ્રાપ્ત થાય, તેની પણ વિચારણા છે. જેનો સાર એ છે કે (૧) સંખ્યાતા યોજન વિસ્તારવાળા સ્થાનોમાં (૨) નવમાં દેવલોકથી ઉપર અને અવધિજ્ઞાન, અધિ દર્શનમાં ઉપજવા મરવાની ઉત્કૃષ્ટ સંખ્યા સંખ્યાતા છે. શેષમાં ઉત્કૃષ્ટ અસંખ્યાતા ૧૪૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત Page #145 -------------------------------------------------------------------------- ________________ છે. સંપૂર્ણ ભવમાં ઉપલબ્ધ થવાની અપેક્ષાએ સંખ્યાત યોજનવાળા સ્થાનોમાં જઘન્ય ઉત્કૃષ્ટ સંખ્યાતા હોય છે અને અસંખ્યાત યોજનવાળા સ્થાનોમાં જઘન્ય ઉત્કૃષ્ટ અસંખ્યાતાજ હોય છે, ઓછા હોતા નથી. નરકદેવમાં એક સ્થાનમાં એક જ લેશ્યાનિશ્ચિત હોય છે. તેથી ૩૮ બોલમાં છઃ લેશ્યાનગણતા એકજલેશ્યાગણી છે. વિશેષ – તિર્યંચ મનુષ્યની અપેક્ષાએ અહીં વિચારણા કરી નથી. (૩) દષ્ટિ –પ્રથમ નરકથી છઠ્ઠી નરક સુધી જન્મ અને મરણની અપેક્ષાએ દષ્ટિ બે છે, મિશ્ર દષ્ટિ નથી. સાતમી નરકમાં એક મિથ્યા દષ્ટિ જ છે. પુરા ભવમાં ઉપલબ્ધ થવાની અપેક્ષાએ સાતે નરકમાં બે દષ્ટિ નિયમા મળે છે. મિશ્ર દષ્ટિવાળા ભજનાથી મળે છે. દેવોમાં પણ રૈવેયક સુધી પ્રથમ નરકની સમાન દષ્ટિ છે. અનુત્તર વિમાનના જન્મ, મરણ અને પૂરા ભવમાં એક સમ્યગુદૃષ્ટિ જ હોય છે. બાકી બંને દષ્ટિ નથી હોતી. (૪) કોઈપણલેશ્યાવાળોમનુષ્યતિર્યંચમૃત્યુસમયનાઅંતમુહૂર્તમાંલેશ્યા પરિવર્તન થઈને પછી એ જલેશ્યાવાળા નરક દેવમાં જઈ શકે છે. પછી ત્યાં પૂરા જીવન ભર એક દ્રવ્ય લેશ્યા જ રહે છે. | ઉદ્દેશક : ર. ઉપયોગની ગતાગત : જન્મ અને મરણના ઉક્ત બોલોમાં પ જ્ઞાન, ૩અજ્ઞાન, ૪દર્શનનું વર્ણન છે. એના આધારથી અને અન્ય વર્ણનના આધારેથી ૧૨ઉપયોગની આગતિ–ગતિ આ પ્રકારે બને છે. જીવ આગતિ ગતિ અંક બને ૧થી ૩નરક ૮(૩+૩+૨) ૭(૩+૨+૨) ૪ થી ૬નરક ૮(૩+૩+૨) પ(ર+૨+૧) ૮૫ ૭મી નરક પ(૩+૨) ૩(૨૧) ૫૩ ભવનપતિ આદિ ૩ ૮(૩+૩+૨) પ(૨+૨+૧) વૈમાનિક રૈવેયક ૮(૩+૩+૨) ૭(૩+૨+૨) અનુત્તરદેવ પ(ઉજ્ઞાન રદર્શન) ૫(૩૨) ૫૫ પાંચ સ્થાવર ૩(અજ્ઞાન ૧દર્શન) ૩(૨+૧) ૩૩ વિકસેન્દ્રિય પ(૨+૨+૧) ૩(૨૧) તિર્યંચ પંચેન્દ્રિય પ(૨+૨+૧) (૩-૩-૨) ૫૮ મનુષ્ય ૭(૩+૨+૨) ૮(૩+૩+૨) ૭૮ - ના ૮૫ ૮૭ ૫૩ ભગવતી સૂત્ર: શતક-૧૩ ૧૪૫ Page #146 -------------------------------------------------------------------------- ________________ - ઉદ્દેશક : ૩-૪ (૧) પ્રજ્ઞાપના સૂત્રનું ૩૪ મું પરિચારણા પર જોઈ લેવું. (૨) પહેલી નરકથી બીજી નરકમાં નૈરયિક આકીર્ણ ઓછા છે. ત્યાં વિસ્તારવાળા અવકાશવાળા નરકાવાસ છે. ત્યાં નારકી મહાકર્મ, મહાક્રિયા, મહાવેદનાવાળા છે. અલ્પ ઋદ્ધિ અલ્પદ્ધતિવાળા છે. આ રીતે આગળ-આગળની નરકમાં સમજી લેવું જોઈએ. નારકી જીવ અનિષ્ટ અમનોજ્ઞ પૃથ્વી, પાણી, અગ્નિ, હવા, વનસ્પતિના સ્પર્શનો અનુભવ કરે છે. આગળ-આગળની નરકના પૃથ્વીપિંડ પહોળાઈમાંઓછા અને વિસ્તારમાં વધારેને વધારે છે. નરક કે પૃથ્વીકાય વગેરેના જીવ પણ મહાકર્મ મહાક્રિયા મહાવેદનાવાળા છે. નરક સંબંધી વિસ્તૃત વર્ણન જીવાભિગમ સૂત્રમાં છે. સારાંશ ખંડ-માં જુઓ. (૩) મધ્ય :- લોકનું મધ્ય સ્થાને પહેલી નરકના આકાશાંતરમાં અસંખ્યાતમાં ભાગ ગયા પછી આવે છે. નીચાલોકનું મધ્યસ્થાન ચોથી નરકના આકાશમાં–તરમાં છે. જે અડધું નજીક છે.તિછલોકનું મધ્યસ્થાન મેરુ પર્વતની મધ્યસમભૂમિ પર બે ક્ષુલ્લકપ્રતિરોના ચારચાર પ્રદેશ મળીને ૮રુચક પ્રદેશ છે. તે તિરછા લોકના મધ્ય સ્થાનરૂપ છે. ત્યાંથી જ૧૦દિશાઓનિકળે છે. અર્થાત્ તે ચકપ્રદેશોજદિશાઓનું કેન્દ્ર સ્થાન છે અને તિરછા લોકનું મધ્યસ્થાન પણ છે. ઉંચા લોકનું મધ્યસ્થાન પાંચમાં દેવ લોકનારિષ્ટ નામના પ્રસ્તર(પાથડા)માં છે. ત્યાં ઊર્ધ્વ લોક મધ્ય છે. ત્યાંસુધી તમસ્કાય પણ છે. તે ઊંચા લોકના મધ્યસ્થાન સુધી ગઈ છે. દસ દિશાઓનું વર્ણન પહેલા થઈ ગયેલ છે. (૪) પંચાસ્તિકાયના ગુણ:- (૧) જીવોના ગમનાગમન, ભાષા, ઉન્મેષ, યોગ, પ્રવૃતિ વગેરે ચલ ભાવ છે. તે ધર્માસ્તિકાય દ્વારા હોય છે. (૨) જીવોનુંસ્થિત રહેવું, બેસવું, સૂવું મનનુંએકાગ્રહોવું વગેરે જેટલા પણ સ્થિરભાવછે તે અધર્માસ્તિકાયના આધારથી છે. (૩) આકાશાસ્તિકાયનો ગુણ જગ્યાદેવાનો છે. એક આકાશપ્રદેશમાં એક પરમાણુ રહી શકે છે. એનામાં ૧00 અથવા 1000 પરમાણુ આવી જાય તોપણ સમાવિષ્ટ થઈ જાય છે. એક સાથે અનેક પુદ્ગલવર્ગણાઓ આકાશમાં રહે છે. એક જ આકાશ ક્ષેત્રમાં અનંત સિદ્ધ ભગવાનના આત્મપ્રદેશ રહી શકે છે. (૪) જીવાસ્તિકાયનાં જ્ઞાન દર્શનનો ઉપયોગ હોવો એ ગુણ છે. ચેતના પણ એનું લક્ષણ છે. (૫) પુદ્ગલાસ્તિકાયમાં “ગ્રહણ” ગુણ છે. એનાથી ૫ શરીર, ૫ ઈન્દ્રિય, ૩ યોગ, શ્વાસોશ્વાસ વગેરે વિભિન્નરુપમાં પુદ્ગલ ગ્રહણ થતા રહેતા હોય છે. (૫) અસ્તિકાય સ્પર્શ – ધર્માસ્તિકાયનો એક પ્રદેશ જે લોક મધ્યમાં છે તે અન્ય ધર્માસ્તિકાયના પ્રદેશોનો સ્પર્શ કરે છે. લોકાંતમાં છે તે ૩, ૪ અથવા પનો સ્પર્શ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ૧૪૬ Page #147 -------------------------------------------------------------------------- ________________ કરે. લોક મધ્યમાં અધર્માસ્તિકાયના ૭ પ્રદેશોનો, આકાશાસ્તિકાયના ૭ પ્રદેશોનો સ્પર્શ કરે છે. જીવાસ્તિકાયના અનંત પ્રદેશનો અને પુલાસ્તિકાયના પણ અનંત પ્રદેશનો સ્પર્શ કરે છે. કાલદ્રવ્યથી કયાંક સ્પષ્ટ છે કયાંક નહીં. જયાં છે ત્યાં અનંત કાળથી સ્પષ્ટ છે. અલોકાકાશમાં કોઈ અસ્તિકાય નથી. કેવલ આકાશ છે. તે કોઈનાથી પણ સ્પષ્ટ નથી. લોકના કિનારા પર બધા અસ્તિકાય આકાશના ૭ પ્રદેશ જ સ્પર્શ કરે છે. ૩–૪ વગેરે નહીં. કેમ કે લોક-અલોક બનેમાં આકાશ તો છે જ. બે પ્રદેશ સ્કંધ જઘન્ય ૬ (લોકના કિનારે) ઉત્કૃષ્ટ ૧૨ (લોકની વચ્ચે) પ્રદેશનો સ્પર્શ કરે છે. - ત્રણ પ્રદેશ સ્કંધ જઘન્ય આઠ ઉત્કૃષ્ટ ૧૭ પ્રદેશનો સ્પર્શ કરે છે. ચાર પ્રદેશી જઘન્ય ૧૦ઉત્કૃષ્ટરર પ્રદેશોનો સ્પર્શ કરે છે. પ્રત્યેક આગળના પ્રદેશ સ્કંધમાં પૂર્વ સ્કંધની અપેક્ષાએ જઘન્ય સ્પર્શમાં પ્રદેશ અધિક કરવા જોઈએ. ઉત્કૃષ્ટ સ્પર્શમાં ૫ બોલ વધારવા જોઈએ. પ્રદેશ સંખ્યા | જઘન્ય સ્પર્શ | ઉત્કૃષ્ટ સ્પર્શ પાંચ પ્રદેશ છ પ્રદેશ સાત પ્રદેશ આઠ પ્રદેશી નવ પ્રદેશ દસ પ્રદેશી જેટલા પ્રદેશ સ્કંધ છે. એનાથી બે ગણા થી બે વધારે કરવાથી જઘન્ય સ્પર્શ નીકળે છે. પાંચ ગણાથી બે વધારે કરવાથી ઉત્કૃષ્ટ સ્પર્શ નીકળે છે. આજ નિયમ સંખ્યાત અસંખ્યાત અનંત પ્રદેશ સુધી સમજવો. આ અસ્તિકાયોના પ્રદેશી પરસ્પર સમજવામાં એ ધ્યાન રાખવું કે– (૧) લોકાંતમાં જઘન્ય સ્પર્શ હશે. વચ્ચમાં ઉત્કૃષ્ટ સ્પર્શ થશે. (૨) અલોકમાં આકાશ માત્ર છે. (૩) કાળ અઢીદ્વિીપમાં જ છે. (૪) જીવ પુદ્ગલ અને કાલ જ્યાં છે ત્યાં જઘન્ય પણ અનંત પ્રદેશ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવ, પુદ્ગલ, સંપૂર્ણ લોકમાં છે. ભગવતી સૂત્રઃ શતક-૧૩ - ૧૪૭ | ૨૭ હર ૩૭ ૪૨. ૪૭ Page #148 -------------------------------------------------------------------------- ________________ સંપૂર્ણ ધર્માસ્તિકાય કે અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયના અસંખ્ય પ્રદેશ સ્પર્શ કરે છે. બાકી ત્રણના અનંત પ્રદેશ સ્પર્શ કરે છે. સ્વયંનો સ્પર્શ ન કહેવો. આ રીતે અન્ય પાંચના સમજી લેવા. (૬) અસ્તિકાય અવગાઢ :- પહેલાં સ્પર્શનું કથન કહ્યું છે. હવે અવગાઢનું એટલે અવગાહનનું વર્ણન કરવામાં આવે છે. (૧) સ્વયંનુ સ્વયંમાં અગવાહન ન કહેવું. (૨) ધર્માસ્તિકાય વગેરેમાં એક એક પ્રદેશ અવગાઢ કહેવા. (૩) બાકી ત્રણમાં અનંત અવગાઢ કહેવા. પુદ્ગલ– જેટલા પ્રદેશી સ્કંધ છે, ઉત્કૃષ્ટ એટલા પ્રદેશ અવગાઢ કહેવા અને તેને જઘન્ય એક પ્રદેશ અવગાઢ કહેવા. સંપૂર્ણ ધર્માસ્તિકાયમાં– અધર્માસ્તિકાયના અસંખ્ય, આકાશાસ્તિકાયના અસંખ્ય પ્રદેશ અવગાઢ છે. શેષ ત્રણ અસ્તિકાયના અનંત પ્રદેશ અવગાઢ છે. સ્વયંને અવગાઢ ન કહેવા. આ પ્રકારે છયે(સંપૂર્ણ) અસ્તિકાયોનું કથન કરવું. અસ્તિકાયના પ્રદેશના પરસ્પર સ્પર્શ : અસ્તિકાય ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય જલ. ઉ. જન્મ. ઉ. ધર્મા.નો પ્રદેશ ૩ ૪ અધર્મા.નો પ્રદેશ ૪ ૩ ૦/૧ આકાશ.નો પ્રદેશ /૧ જીવા.નો પ્રદેશ ૪ કાળનો પ્રદેશ પરમાણુ બે પ્રદેશી ત્રણ પ્રદેશી જી S ૧૪૨ |9| જી ૪ S . ૭ ૭ ૭ ૭ પુદ્ગલ સ્કંધોના અસ્તિકાય પ્રદેશોથી સ્પર્શઃ ધર્મા.+અધર્મા. જઘન્ય 6× ૭ ઉત્કૃષ્ટ ૭ ૧૨ ૧૭ ) આકાશાને જીવાસ્તિ. કાળ સ્તિકાય |પુદ્ગલા. - ૭ ૭ S ૭ ૭ ૧૨ ૧૭ અનંત અનંત ૦/અનંત અનંત અનંત ૦/અનંત ૦/અનંત ૦/અનંત ૦/અનંત અનંત આકાશ–| જીવાસ્તિ કાળ સ્તિકાય |પુદ્ગલા. અનંત ૦/અનંત અનંત ૦/અનંત અનંત ૦/અનંત મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧ર. ૩૨ 1 ચાર પ્રદેશી ૧) - રર રર | અનંત | ofઅનંત પાંચ પ્રદેશી ૧ર | ૨૭ | ૨૭ | અનંત | Oઅનંત છઃ પ્રદેશી ૧૪ રૂર અનંત o/અનંત સાત પ્રદેશી ૧૬ ૩૭. અનંત o/અનંત આઠ પ્રદેશ ૪૨ અનંત /અનંત નવ પ્રદેશી ર0 | ૪૭ | ૪૭ અનંત Oઅનંત દસ પ્રદેશી રર પર અનંત Oઅનંત અસંખ્ય પ્રદેશી અસં.૪૨+૨ અસં૫+૨ અસં.x૫+૨ o/અનંત ૧૮ અસ્તિકાય સ્કંધના અસ્તિકાય પ્રદેશોથી સ્પર્શ અને અવગાઢ – જીવાસ્તિકાય આદિત્રણ અનંત ધર્માસ્તિકાય | આકાશાસ્તિકાય | અધર્માસ્તિકાય ધર્માસ્તિકાય સ્કંધ અસંખ્ય પ્રદેશ અસંખ્ય પ્રદેશ અધર્માસ્તિકાયસ્કંધ અસંખ્ય પ્રદેશ અસંખ્ય પ્રદેશ આકાશાસ્તિકાયસ્કંધ અસંખ્ય પ્રદેશ અનંત પ્રદેશ જીવાસ્તિકાયસ્કંધ અસંખ્ય પ્રદેશ અસંખ્ય પ્રદેશ પુદ્ગલાસ્તિકાયસ્કંધ | અસંખ્ય પ્રદેશ અસંખ્ય પ્રદેશ કાળ અસંખ્ય પ્રદેશ | અસંખ્ય પ્રદેશ અનંત અનંત - - અનંત અનંત અનંત અસ્તિકાય પ્રદેશ પરસ્પર અવગાઢ: કાળ ધર્માસ્તિ-અધર્મા- આકાશા- જીવાતિ કાય |તિકાય| તિકાયપગલાતિ ધર્માસ્તિકાય પ્રદેશ અનંત અધર્માસ્તિકાય પ્રદેશ અનંત આકાશાસ્તિકાય પ્રદેશ o/૧ Oઅનંત જીવાસ્તિકાય પ્રદેશ અનંત પુદ્ગલાસ્તિકાય પ્રદેશ અનંત કાળ દ્રવ્યના પ્રદેશ અનંત S અનંત (અનંત Oઅનંત ૦/અનંત o/અનંત અનંત ભગવતી સૂત્રઃ શતક-૧૩ ૧૪૯ Page #150 -------------------------------------------------------------------------- ________________ કાળ ૧ પુગલ સ્કંધ અસ્તિકાયોથી અવગાઢ – ધર્માતિ આદિ ત્રણ જીવાસ્તિકાય પુદ્ગલાસ્તિકાય જઘન્ય ઉત્કૃષ્ટ પરમાણુ અનંત O/ અનંત બે પ્રદેશી અનંત ૦/ અનંત ત્રણ પ્રદેશી અનંત ૦/અનંત ચાર પ્રદેશી અનંત O} અનંત પાંચ પ્રદેશ અનંત Oી અનંત છ પ્રદેશી અનંત અનંત સાત પ્રદેશી અનંત O| અનંત આઠ પ્રદેશી ૦/અનંત નવ પ્રદેશી અનંત અનતિ | દસ પ્રદેશ | ૧ | ૧૦ અનંત O/અનંત અસંખ્ય પ્રદેશી અસંખ્ય અનંત o/અનંત અનંત પ્રદેશી | - ૧ | અસંખ્ય | અનંત Oી અનંત | (૭) પાંચ સ્થાવર – એક આકાશ પ્રદેશ પર અસંખ્ય પૃથ્વીકાય આદિ અવગાઢ છે અને વનસ્પતિકાય અનંત અવગાઢ છે. (૮) ધર્માસ્તિકાયઆદિપરકોઈજીવબેસી અથવા સૂઈ નથી શકતો. કેમ કે અરુપી છે. એનામાં અનંત જીવ રહેતા હોય છે. પ્રકાશ અંધકારરૂપી છે. એના પર પણ કોઈબેસી અથવા સૂઈનથી શક્તા. બેસવું–સૂવું વગેરે કેવલ સ્થૂલ પુદ્ગલપર થઈશકેછે. (૯) લોકમાં સર્વજઘન્ય પહોળાઈતિછલોકમાં ક્ષુલ્લક પ્રતરમાં છે. મધ્યમ્ પહોળાઈ પાંચમાં દેવલોકમાં છે, ઉત્કૃષ્ટ પહોળાઈ સાતમી નરકના આકાશાંતર માં છે. ક્ષેત્રની અપેક્ષા તિર્થાલોક બધાથી નાનો છે. ઉલોક અસંખ્યગુણો છે. એનાથી ઈઅધોલોકવિશેષાધિક છે. અનંત ૧ ઉદ્દેશક : ૫-૬ (૧) આહારનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના આહાર પદના પહેલા ઉદ્દેશકની સમાન છે. (૨) અરુણોદય સમુદ્રમાં રહેલ ચમચંચા રાજધાનીમાં જવાના માર્ગથી ૫૩૫૫0000 યોજન દક્ષિણ પશ્ચિમમાં અવગાહન કરવા પર ચમરચંચા ૧પ૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત Page #151 -------------------------------------------------------------------------- ________________ નામનો આવાસ છે. ૮૪૦૦૦ યોજન લાંબો, પહોળો, ગોળ છે. અહીં અસુરકુમાર દેવ ફરવા આવે છે, બેસે છે અર્થાત બગીચાની જેમ એનો ઉપયોગ કરે છે. ઉદાયન રાજા ઃ સિંધુ અને સોવીર વગેરે સોળ દેશના અધિપતિ ઉદાયન રાજા વીતભય નામના નગરમાં રહેતા હતા. એનું રાજ્યક્ષેત્ર અત્યંત વિશાળ હતું. ૩૩ નગર અને ખાણો એના રાજ્યમાં હતી. મકાસેન પ્રમુખ ૧૦ મુકુટબંધ રાજા અને અન્ય ઘણા બધા રાજા વગેરે પર પણ એનું આધિપત્ય હતું. આટલો રાજ્ય સંબંધ હોવા છતાં પણ તે ભગવાન મહાવીર સ્વામીના પરમ ભક્ત અને વ્રતધારી જીવાજીવ આદિ તત્ત્વોના જ્ઞાતા(જાણકાર) શ્રમણોપાસક પણ હતા. અભીચિકુમાર ઉદાયન રાજાને પ્રભાવતી નામની રાણી હતી. જે સુકોમળ અને સ્ત્રીના લક્ષણો—ગુણોથી પરિપૂર્ણ હતી. એ પ્રભાવતી રાણીનો આત્મજ અભીચિકુમાર નામનો રાજકુમાર હતો. ઉદાયનરાજાનો તે એક જ પુત્ર હતો. બાલ્યકાળ એનો પણ પુરો થઈ ગયો હતો. રાજ્યકાર્યમાં દેખરેખ કરવા લાગ્યો હતો. -: ઉદાયનરાજાના કેશિકુમાર નામના એક ભાણેજ હતા. તે એમની પાસે જ રહેતા હતા. તે પણ ગુણ સંપન્ન અને રાજ્ય કાર્ય કરવાને યોગ્ય હતા. એક દિવસ પૌષધશાળામાં પૌષધ લઈને ધર્મ જાગરણ કરતા ઉદાયન–રાજાને એ સંકલ્પ થયો કે શ્રમણ ભગવાન મહાવીરસ્વામી જે ક્ષેત્રમાં વિચરણ કરે છે અને ધર્મપ્રેમી સજ્જનો એમની સેવા-દર્શન વગેરેનો લાભ લઈ રહ્યા છે, તેને ધન્ય છે. જો વિચરણ કરતાં ભગવાન અહીંયા વીતભયનગરમાં પધારે તો હું પણ યથાયોગ્ય સેવા પર્યંપાસના કરું. ઉદાયનને વૈરાગ્ય :- ભગવાન એ સમયે ચંપાનગરીમાં વિચરણ કરી રહ્યા હતા. શ્રમણોપાસક ઉદાયનની મનોભાવના જાણીને વીતભય નગરની દિશામાં વિહાર કર્યો. વિચરણ કરતાં કરતાં ભગવાન નગરની બહાર મૃગવન બગીચામાં પધાર્યા. નાગરિકજનો દર્શન કરવા જવા લાગ્યા. રાજા પણ પોતાની સમૃદ્ધિ સહિત દર્શન કરવા ગયા, વંદના કરીને પર્યુપાસના કરતાં કરતાં ભગવાનની સેવામાં બેસી ગયા. રાજા સહિત સમસ્ત પરિષદને ભગવાને ધર્મોપદેશ આપ્યો. ઉપદેશ સભાંળીને રાજા અત્યંત હર્ષિત થયા.નિર્પ્રન્થપ્રવચન (ભગવાનના વચનો)ની હાર્દિક પ્રશંસા કરતા એણે નિવેદન કર્યુ– હે ભંતે ! હું પુત્રને રાજ્ય સોંપીને આપની પાસે દીક્ષા લેવા ઈચ્છુ છું. ભગવાને પોતાના(અહાસુદ રેવાનુપ્પિયા) શબ્દોમાં એને સ્વીકૃતિ આપી. ભાણેજને રાજ્ય ઃ– નગરીમાં જતા સમયે રાજાના વિચારોમાં પરિવર્તન થયું કે મારો પુત્ર અભિચિકુમાર મને અત્યંત પ્રિયવલ્લભ છે. એ રાજ્ય મેળવીને એમાં આસક્ત બનશે તો દુર્ગતિનો ભાગીદાર બનશે. આથી રાજ્ય મારે મારા ભાણેજ કેશીકુમારને આપવું જોઈએ. રાજાનો નવો વિચાર નિર્ણિત રહ્યો અને રાજ્ય કેશીકુમારને આપી દીધું. અભિચિકુમાર અત્યંત નમ્ર, વિનીત, ગુણ સંપન્ન કુમાર હતા. અમનોજ્ઞ વ્યવહાર હોવા છતાં પણ તે ભગવતી સૂત્રઃ : શતક-૧૩ ૧૫૧ Page #152 -------------------------------------------------------------------------- ________________ કાંઈપણ નબોલી શક્યો. પછી યોગ્ય સમયે ઉદાયનરાજાએદીક્ષા અંગીકાર કરી. મહોત્સવ વગેરે વિસ્તૃત વર્ણન જમાલીના વર્ણન સમાન છે. કેશિરાજા અને પ્રભાવતી રાણી વગેરેએ દીક્ષાની આજ્ઞા આપી. ઉદાયનરાજાએ સંયમ તપનું યોગ્ય વિધિએ પાલન કર્યું. અંતમાં સંપૂર્ણ કર્મક્ષય કરી સમસ્ત દુખોનો અંત કરી દીધો. અભીચિકુમારનું ચંપામાં જવાનુંઃ– અભિચિકુમારને કોઈ સમય રાત્રિમાંચિંતન કરતાં રાજ્ય સંબંધી ટિત ધટનાની સ્મૃતિ થઈ. માનસિક વેદના વધી અને પિતા ઉદાયનરાજા માટે અત્યંત અપ્રીતિકારક વિચાર ઉત્પન્ન થયો કે હું ઉદાયનનો પુત્ર અને પ્રભાવતીનો આત્મજ છું. મને છોડીને ભાણેજને રાજ્ય આપ્યું. આ મારી સાથે અત્યંત અનુચિત કર્તવ્ય કર્યું. વગેરે સંકલ્પોથી એનું મન ત્યાંથી રાજ્ય છોડીને અન્યત્ર ચાલ્યા જવા માટે થઈ ગયું અને પિતા ઉદાયનના માટે વૈરભાવ પ્રબળ થઈ ગયો. સંપૂર્ણ તૈયારી કરીને પોતાના પરિવાર અને ધન સામગ્રી સહીત તે ગ્રામાનુગ્રામ થતા ચંપાનગરીમાં રાજા કોણિકની પાસે પહોંચી ગયા અને સુખપૂર્વક રહેવા લાગ્યા. અભીચિ શ્રમણોપાસક – સંયોગવશ ત્યાં એને ધાર્મિક સંયોગ પણ મળ્યો. કેમકે કોણિક રાજા પણ ભગવાનના પરમભક્ત હતા.અનુક્રમથી અભીચિકુમાર પણવ્રતધારી જીવાજીવ વગેરે તત્ત્વોના જ્ઞાતા શ્રમણોપાસક બની ગયા. પરંતુ ઉદાયનરાજા પ્રતિ જે વૈરભાવનો સંકલ્પ હતો તેનું પરિમાર્જન ન કર્યું. -- વિરાધક ગતિ :– શ્રાવકવ્રતોના પૂર્ણ શુદ્ધ-પાલન કરતા અંતિમ સમયમાં એણે સંથારો ગ્રહણ કર્યો. ૧૫ દિવસ ચોવિહારો સંથારો પણ ચાલ્યો. બાહ્યવિધિ આલોચના શુદ્ધિ આદિ પણ કરી. પરંતુ અંતરમનમાં પિતાના કર્તવ્ય પ્રતિ જે ખટકો હતોવૈરભાવના કણ હતા એનું શુદ્ધિકરણ એ સમયે પણ ન કર્યું. આ કારણે વ્રત પાલન અને વ્રત શુદ્ધિ બધુ નિષ્ફળ ગયું. અસુરકાયના આતાપ જાતિના દેવસ્થાનનું આયુબંધ થયો અને વિરાધક થઈનેઅસુરકુમાર જાતિમાં દેવરુપમાં ઉત્પન્ન થયા. વિરાધક કેમ ? :- અંતર મનમાં દુઃખ અને ખટક માત્રથી વિરાધક થયા. પરંતુ હિંસા અનુબંધી કોઈ સંકલ્પ, રૌદ્રધ્યાન અથવા નિંદા, કદાગ્રહ ન હતા. આ કારણ સંસાર વૃદ્ધિ અને નરક, તિર્યંચ વગેરે ગતિમાં ન ગયા પરંતુ શ્રાવકવ્રત વગેરેના આચરણ પ્રકૃતિ ભદ્રતા, વિનીતતા વગેરે કારણોથી દેવ બન્યા. ભાવોની પૂર્ણ શુદ્ધિ પવિત્રતા ન હોવાથી તે ધર્મના વિરાધક બન્યા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે. ત્યાં સંયમ અંગીકાર કરી સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી સિદ્ધ થશે. = શિક્ષા – (૧) રાજા હોય અથવા દીક્ષાર્થી હોય, કેવળ એકપક્ષીયચિંતનથી નિર્ણય ન લેવો જોઈએ; એના પ્રતિપક્ષી બીજા પાસાનો વિચાર અવશ્ય કરવો જોઈએ. સાથે આવા ગંભીર વિષયોમાં કોઈ સાથે સલાહ વિચારણા પણ અવશ્ય કરવી જોઈએ. કારણકે હિત ઈચ્છવા છતાં પણ કોઈનું અહિત થવાનો પ્રસંગ ન બને. (૨) બીજાની ગમે તેવી ભૂલ અને વ્યવહાર હોય પરંતુ હાર્દિક શુદ્ધિપૂર્વક માફ કરીને શાંત પવિત્ર બની જવું જોઈએ. નહીંતર આપણી બધી સાધનાઓ નિષ્ફળ થઈને વિરાધકપણું ૧૫૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત Page #153 -------------------------------------------------------------------------- ________________ અવશ્ય પ્રાપ્ત થાય છે. સામેવાળાનુંકાંઈપણનુકસાનનથી થતુંએટલા માટેબાહ્યવ્યવહારમાં સંથારો, ક્ષમાપના અને વ્રત પાલન હોવા છતાં પણ ભાવોની શાંતિ સમાધિ અને પવિત્રતા નિર્મળતાહોવી આરાધનામાટેનું પરમ આવશ્યક અંગસમજવુંજોઈએ.જીવનના સંકલ્પિત ભાવોને અંતિમ સમયે પણ યાદ રાખીને કાઢવા અને માનસિક શુદ્ધિ કરવાનું ક્યારે પણ નહીં ભૂલવું જોઈએ અને ઉપેક્ષા પણ કરવી જોઈએ નહીં. કેટલાય સાધુ અથવા શ્રાવક દૈવસિક, પાક્ષિક, સાંવત્સરિક, ક્ષમાપના વ્યવહારથી તો કરી જ લે છે. પરંતુ કેટકેટલા પ્રતિ એમને મનદુઃખ, ખટકો, નિંદા, તિરસ્કારનો ભાવ, મેલીદષ્ટિ, અશુદ્ધવ્યવહાર, એલર્જી, ચિડ વગેરે ભરેલા હોય છે. તે બધી અયોગ્ય અવસ્થાઓ, સ્થિતિઓ છે. એનાથી સાધનાના પ્રાણ નષ્ટ થાય છે. આવી સ્થિતિમાં તપોનિષ્ટ અને ક્રિયાનિષ્ટપણું નિષ્ફળ જાય છે. અભીચિકુમારના આ કથાનકથી સાધકોને સદા પ્રતિસમય ભાવશુદ્ધિ અને વિચારોની પવિત્રતા માટે જાગૃત રહેવાની કાળજી રાખવી જોઈએ. ત્યારે સાધનાઓનો સાચો જીવંત આનંદ પ્રાપ્ત થઈ શકે છે. ઉદ્દેશક : (૧) મન અને ભાષાના પુદ્ગલ ગ્રહણ કરીને એ સમયે છોડી દેવાય છે વધારે સમય એનું આત્માની સાથે અસ્તિત્વ નથી રહેતું. તેથી મન અને ભાષાને આત્માથી ભિન્ન કહેવાયેલ છે. કાયા આત્માની સાથે લાંબો સમય સુધી રહે છે. કાયાનો સ્પર્શ અને છેદનનું જ્ઞાન અને અનુભવ આત્માને હોય છે. પરંતુ એના વિનાશમાં આત્માનો વિનાશ નથી થતો. આ કારણે કાયાને આત્મા અને આત્માથી ભિન્ન બંને મનાય છે. મન અને ભાષા રૂપી છે, અચિત છે. મન અને ભાષાના પ્રયોગના સમયે જ મન અને ભાષા છે. પહેલા-પછી મન કે ભાષા નથી અને એ જ સમયે એનું ભેદન હોય છે, પહેલા અથવા પછી નહીં. આ બંને જીવોના જ હોય છે, અજીવોના નહીં. કાર્પણ કાયા અતિ સૂક્ષ્મ હોવાથી, કાયા અરૂપી, રૂપી બંને કહેવાય છે. સચેત-અચેત બંને કાયાના પ્રકાર છે. જીવિત અને મૃત શરીરની અપેક્ષાએ જીવોની પણ કાયા છે. અજીવોને પણ પોતાના અસ્તિત્વ અવગાહના રુપ કાયા છે. પહેલાં અને પછી પણ કાયા છે તથા પહેલાં અને પછી પણ એનું ભેદન થાય છે. આ પ્રકારે મન-વચનની અપેક્ષા કાયાનું સ્વરૂપ કંઈક અલગ જ બતાવ્યું છે. મન અને વચનના સત્ય આદિ ચાર-ચાર ભેદ છે અને કાયાના સાત ભેદ છે. (૨) મરણ— મરણના પાંચ પ્રકાર કહેવાયા છે. યથા− ૧. આવીચિ મરણ– પ્રતિ સમય જે આયુ કર્મ ક્ષય થઈ રહ્યુંહોય છે તેની અપેક્ષાએ આવીચિ મરણ થઈ રહ્યુંછે. ૨–૩. અવધ મરણ અને આત્યંતિક મરણ— જે નરકાયુ વગેરેના પુદ્ગલો ભગવતી સૂત્રઃ શતક-૧૩ ૧૫૩ Page #154 -------------------------------------------------------------------------- ________________ અત્યારે ભોગવાઈ રહ્યા છે તે પુનઃ ભવિષ્યમાં ક્યારેય નહી ભોગવાય. અર્થાત્ જીવ મોક્ષમાં ચાલ્યો જાય, તે આયુષ્ય પુદ્ગલોની અપેક્ષાએ જીવનું આત્યંતિકમરણ છે. જે આયુષ્ય કર્મના પુદ્ગલ અત્યારે ભોગવી લીધા છે, પછી ક્યારે ય ગ્રહણ કરી, બંધ કે ઉદય થાય તો એની અપેક્ષાએ કાંઈક થોડા સમયને માટે મરણ થયું માની લેવાય. તેથી તેને અવધિ(થોડા કાળને માટે) મરણ કહેવાયું છે. ૪. બાલ મરણ– તેના ૧૨ પ્રકારના છે (૧) વલય મરણ—ગળું દબાવીને કે મરોડીને મરવું. (૨) વશાર્તા મરણ– વિરહવ્યથાથી પીડિત થઈને મરવું(મસ્તક પછાડીને, છાતી ફૂટીને, અંગોપાંગ પર ઈજા પહોંચાડીને મરવું.) (૩) અંતઃશલ્ય મરણ–તીર, ભાલા વગેરે થી વીંધાઈને મરવું. (૪) તદ્ભવમરણ–ફરીથી વર્તમાન ભવ પ્રાપ્ત કરવા માટે મરવું (કાશી કરવત લેવું વગેરે) (૫) પર્વત આદિથી નીચે પડીને મરવું. (s) વૃક્ષ આદિથી કુદીને મરવું. (૭) પાણીમાં ડૂબીને મરવું. (૮) અગ્નિમાં બળીને મરવું. (૯) ઝેર ખાઈને મરવું. (૧૦) તલવાર વગેરે શસ્ત્રથી કપાઈને મરવું. (૧૧) ફાંસી ખાઈને મરવું. (૧૨) પશુપક્ષી દ્વારા શરીર ભક્ષણ કરાવીને મરવું. આ રીતે કોઈપણ પ્રકારે કષાયોના વશીભૂત થઈને મરવું, તે બાલ મરણ છે. ૫. પંડિત મરણ— પાદપોપગમન અને ભક્ત પ્રત્યાખ્યાન આ બે પ્રકારનું પંડિત મરણ છે. આ બંને નીહારિમ અનીહારિમ બે પ્રકારના હોય છે અને સપરિકર્મઅપરિકર્મ = = મરવા પછી અગ્નિ સંસ્કાર ક્રિયા કરવી અને ન કરવી બંને સંભવ છે. સંથારાના કાલમાં શરીરની પરિકર્મ(ચાલવું, અંગોપાંગ હલાવવા વગેરે) ક્રિયા કરવી, ન કરવી ભક્ત પ્રત્યાખ્યાન પંડિત મરણમાં સંભવ છે. પરંતુ પદપોપગમન પંડિત મરણ તો પરિકર્મ રહિત જ હોય છે. આવીચિ મરણ ના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવની અપેક્ષા ૫ ભેદ છે. અને ૪ ગતિની અપેક્ષા એના ૨૦-૨૦ભેદહોય છે. આ પ્રકારે પ્રથમના ત્રણમરણના આ ૨૦-૨૦ ભેદ છે. બાલમરણ ના ૧૨ ભેદ છે અને પંડિતમરણના બે ભેદ કહ્યા છે. કુલ ૨૦+૨૦+૨૦+૧૨+ ૨ = ૭૪ ભેદ અહીં મરણના બતાવ્યા છે. ઉદ્દેશક ઃ ૮-૧૦ (૧) કર્મ પ્રકૃતિનું વર્ણન પ્રજ્ઞાપના પદ ૨૩ ઉદ્દેશક બે ની અનુસાર જાણવું જોઈએ. (૨) ભાવિતાત્મા અણગાર વૈક્રિય લબ્ધિ સંપન્ન હોય તો તે વિવિધ ઈચ્છિત રૂપ બનાવી શકે છે. એનું વર્ણન ત્રીજા શતકના પાંચમા ઉદ્દેશકમાં છે. જેનો આશય એ છે કે તે મનુષ્ય પશુ-પક્ષીના રૂપ બનાવવા અને આકાશમાં ગમન વગેરે ક્રિયાઓ કરી શકે છે. સોના-ચાંદી રત્ન ધાતુ વગેરે વિક્રિયા કરી શકે છે. એને લઈને આકાશમાં ચાલી શકે છે. પક્ષીઓની જેમ ઉડી શકે છે, રહી શકે છે. પશુઓની જેમ કૂદી શકે છે, દોડી શકે છે. આ બધા વૈક્રિય શક્તિના અસ્તિત્વની અપેક્ષાએ કથન છે. આવી ૧૫૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત Page #155 -------------------------------------------------------------------------- ________________ વિક્રિયાઓ માયાવી, પ્રમાદી સાધુ કરે છે. અપ્રમાદી ગંભીર સાધુ નથી કરતા. (૩) છાપસ્થિક સમુદ્યાતનું વર્ણન પ્રજ્ઞાપના પદ ૩૬ની અનુસાર જાણવું જોઈએ. છે શતક ૧૩/૧૦ સંપૂર્ણ | શતક-૧૪ : ઉદ્દેશક-૧ (૧) આયુબંધના પરિમાણોની અપેક્ષાએ એક દેવસ્થાનની સીમાનું ઉલ્લંઘન થઈ જાય અને બીજાદેવસ્થાન યોગ્ય પરિણામ સુધી ન પહોંચે એવચ્ચેના પરિણામમાં અટકી જાય અને ત્યાં આયુબંધ કરી કાળ કરે તો જીવ ક્યા સ્થાનના આયુબંધ કરે છે અને ક્યાં જાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં બતાવ્યું છે કે તે સ્થિર થયેલ પરિણામ જ્યાં વધારે નિકટ હોય ત્યાંનું આયુબંધ અને ગતિ હોય છે. યથા–કોઈવ્યક્તિ માર્ગમાં ચાલી રહેલ છે. એક આરામના સ્થાનથી ૫૦ ફૂટ આગળ વધી ગયો અને બીજું આરામનું સ્થાન ૫૦૦ ફૂટ દૂર છે. એ સમયે મૂશળધાર વરસાદ શરૂ થઈ જાય તો તે વ્યક્તિ નજીકના સ્થાન પર પહોંચીને પોતાની સુરક્ષા કરી લેશે. આવી જ રીતે એઆત્માના પરિણામોને યોગ્ય જે નજીકનું સ્થાન હોય છે, એ સ્થાનનું આયુબંધ અને ગતિ હોય છે. (ર) એકેન્દ્રિયને વિગ્રહગતિ(વાટે વહેતા) માં ચાર સમય લાગે છે. બાકી બધાને ત્રણ સમય લાગે છે. (૩) વાટે વહેતાઅવસ્થાનાજીવને અનંતર-પરંપરઅનુત્પન્નક પણ કહેવાયા છે. સ્થાન પર ઉત્પન્ન પ્રથમ સમયવર્તી જીવઅનંતરોત્પન્નકછે. બાકી બધા જ પરમ્પરાત્પન્નક છે. (૪) જન્મના અંતર્મુહૂર્ત બાદ જ આયુબંધ થાય છે. પહેલા નહીં. (૫) દુઃખપૂર્વક ઉત્પન્ન થનારા ખેદોત્પન્નક જીવ કહેવાય છે. ઉદ્દેશકઃ ર (૧) યક્ષાવેશ ઉન્માદનું છૂટવું એટલું મુશ્કેલ નથી હોતું કે જેટલી મુશ્કેલીથી મોહનો ઉન્માદ છૂટે છે. ચાર ગતિ ર૪ દંડકમાં બંને પ્રકારના ઉન્માદ હોય છે. નારકીને દેવ દ્વારા પણ અશુભ પુદ્ગલ પ્રક્ષેપથી યક્ષાવેશ ઉન્માદ હોય છે અને દેવોમાં પણ બીજા વિશિષ્ટ શક્તિ (ઋદ્ધિ)સમ્પન્ન દેવો દ્વારા આવી પ્રક્રિયા હોય છે. (ર) તીર્થકર ભગવાનના જન્મ, નિર્વાણ વગેરે સમયે દેવવૃષ્ટિ કરે છે. શક્રેન્દ્રને વર્ષા કરવી હોય તો તે આત્યંતર પરિષદનાદેવને બોલાવે છે. પછી તે દેવ આભિયોગિક દેવોને બોલાવે છે અને આભિયોગિકદેવવર્ષા કરનારા દેવોને બોલાવે છે. આ પ્રકારે જ તમસ્કાય કરવી હોય તો આભિયોગિક દેવતમસ્કાય કરનારા દેવોને બોલાવે છે. રતિક્રીડાને માટે, પોતાના સંરક્ષણના માટે, સંતાવા માટે, વિરોધી દેવવગેરેને ભ્રમિત, વિસ્મિત કરવા માટે દેવ તમસ્કાય ઉત્પન્ન કરે છે. ભગવતી સૂત્ર: શતક-૧૪ ઉપપ Page #156 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક : ૩ (૧) સમદષ્ટિ દેવ અણગારની અવગણના કરીને વચ્ચેથી જતા નથી, તેઓ વંદન નમસ્કાર કરે છે અને પર્યપાસના કરે છે. મિથ્યાદષ્ટિદેવ અવગણના કરી શકે છે. (૨) નરયિકોમાં પરસ્પરમાં વિનય સત્કાર સન્માન હાથ જોડવા, પ્રણામ કરવા આસન આપવા વગેરે શિષ્ટાચાર હોતા નથી દેવ, મનુષ્યમાં હોય છે. તિર્યંચમાં આસન-દાન સિવાય અનેક શિષ્ટાચાર હોય છે અર્થાત્ પશુઓમાં સામે જવું, પહોંચાડવું ઉડવું વગેરે પણ હોય છે. ઉદ્દેશકઃ ૪ (૧) પુદ્ગલ એક વર્ણાદિથી અનેકમાં, અનેક વર્ણાદિથી એક વર્ણાદિમાં, રુક્ષથી સ્નિગ્ધમાં, આ પ્રકારે પરિવર્તન પરિણમન થતું રહે છે. જીવના પણ ક્યારેક સુખ, ક્યારેક દુઃખ આ પ્રકારે કર્મોદયથી વિવિધ પરિવર્તન થતાં રહેતા હોય છે. પરમાણુ વગેરે દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત છે, વર્ણાદિની અપેક્ષાએ અશાશ્વત છે. દ્રવ્યની અપેક્ષા તે અચરમ હોય છે. ક્ષેત્ર કાલ ભાવની અપેક્ષા ચરમ અચરમ બને હોય છે. ઉદ્દેશક : ૫ (૧) નારકી અને પાંચ સ્થાવર વિગ્રહગતિવાળા જીવ અગ્નિકાયની વચ્ચેથી નિકળ છે પરંતુ બળતા નથી અને અવિગ્રહ ગતિવાળા નથી નિકળતા. ત્રણ વિકસેન્દ્રિય વિગ્રહ ગતિવાળા અને અવિગ્રહ ગતિવાળા બંને અગ્નિકાયમાં જાય છે. વિગ્રહ ગતિવાળા બળતા નથી અને અવિગ્રહગતિવાળા બળે છે. તિર્યંચમનુષ્યદેવવિગ્રહ ગતિવાળા અગ્નિમાં જાય છે અને બળતા નથી. અવિગ્રહ ગતિવાળા ઋદ્ધિ(લબ્ધિ) સંપન્ન જાય છે તે નથી બળતા. જે ઋદ્ધિ સંપન્ન નથી તે કોઈ જાય છે, કોઈજતા નથી .જે જાય છે તે બળે છે. (૨) નૈરયિકોને શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ, ગતિ, સ્થિતિ, લાવણ્ય, યશ, કીર્તિ અને ઉત્થાન કર્મ બળ વીર્ય પુરુષાકાર પરાક્રમ આ દસ અનિષ્ટ મળે છે, દેવોને ઈષ્ટ મળે છે. મનુષ્ય, તિર્યંચમાં ઈષ્ટ, અનિષ્ટ બને હોય છે. શબ્દ, રૂપ, ગંધ અને રસ એ ચાર એકેન્દ્રિયમાં નથી હોતા. તેથી એનામાં ૬ હોય છે, બેઈન્દ્રિયમાં ૭ હોય છે. તેઈન્દ્રિયમાં ૮ હોય છે. ચૌરન્દ્રિયમાં હોય છે. ઉદ્દેશક : ૬ (૧) શક્રેન્દ્ર ઈશાનેન્દ્ર વિષય ભોગની ઈચ્છા થવા પર દેવલોકમાં જ એક નૂતન ભવન(વિમાન) શધ્યા(પથારી) વગેરે વિફર્વણા કરે છે અને સનકુમારેન્દ્ર વગેરે મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ૧૫s Page #157 -------------------------------------------------------------------------- ________________ ઉપરનાદેવલોકના ઈન્દ્રશધ્યાની વિક્ર્વણા કરતા નથી. પરંતુ સિંહાસનની વિક્ર્વણા કરે છે. કેમ કે એને કાય પરિચારણા હોતી નથી, સ્પર્શ પરિચારણા વગેરે હોય છે. ઉદ્દેશક : ૦ (૧) એકવાર ગૌતમસ્વામીનામનોગતસંકલ્પોને જાણીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ વ્યાખ્યાન પછી પરિષદનું વિસર્જન થયા બાદ આ પ્રકારે કહ્યું કે હે ગૌતમ! તું અને હું આજથી નહીં, લાંબા સમયથી જન્મ જન્માંતરથી પરિચિત અને સાથી છીએ. અર્થાતુ આ ભવથી પહેલાં દેવલોકમાં અસંખ્ય વર્ષ સાથે હતા. એના પૂર્વે મનુષ્ય ભવમાં પણ આપણો સાથ હતો અને આ ભવ પછી આગળ પણ આપણે બંને મોક્ષ સ્થાનમાં એક સરખા તુલ્ય આત્મ સ્વરૂપમાં સાથે રહેશું. આનાથી ગૌતમસ્વામીને કેવલજ્ઞાન ન હોવાની અધેર્યતામાં બહુ જ શાંતિ અને આશ્વાસન મળ્યું કે મને આ ભવમાં કેવલજ્ઞાન અને મુક્તિની પ્રાપ્તિ અવશ્ય થશે. (૨) ભગવાન અને ગૌતમની આ વાર્તા અથવા તત્ત્વજ્ઞાનને અનુત્તર વિમાનના દેવ પોતાની અવધિજ્ઞાનની મનોવર્ગણા લબ્ધિ દ્વારા જાણે છે-જુએ છે. (૩) તુલ્યતા:- છ પ્રકારની તુલ્યતા કહેવાય છે. (૧) દ્રવ્ય (ર) ક્ષેત્ર (૩) કાળ (૪) ભાવ (૫) ભવ (૯) સંસ્થાન. ૧.પરમાણુ-પરમાણુ, દિપ્રદેશી– દિપ્રદેશી થાવત્ અનંતપ્રદેશ–અનંતપ્રદેશી પરસ્પરમાં તુલ્ય હોય છે. એક શુદ્ધ આત્મા બીજા શુદ્ધ આત્માની સાથે તુલ્ય થાય છે. આ દ્રવ્ય તુલ્યતા છે. ૨. આવી રીતે અવગાહનાની અપેક્ષા ક્ષેત્ર તુલ્યતા હોય છે. ૩. સ્થિતિની અપેક્ષાએ કાળ તુલ્યતા હોય છે. ૪. પુદ્ગલના વર્ણાદિની અપેક્ષાએ અને જીવના ગુણોની અપેક્ષાએ ભાવ તુલ્યતા હોય છે. ૫. નરકાદિ દંડકોના ભવની અપેક્ષાએ ભવ તુલ્યતા હોય છે. ૬. પરિમંડલ વગેરે આકૃતિની અપેક્ષાએ સંસ્થાન તુલ્યતા હોય છે. (૪) સંથારામાં આહારાદિના ત્યાગમાં કાળ કરનારી વ્યક્તિ દેવગતિ વગેરેમાં પહોંચતા જ પહેલા વિશિષ્ટ આસક્તિથી. તીવ્રતાથી આહાર ગ્રહણ કરે છે. પછી ક્રમશઃ તીવ્રતામાં, આસક્તિમાં ઘટાડો થઈ જાય છે. (૫) અનુત્તરવિમાનમાં કેટલાકદેવલવસત્તમ સંજ્ઞક(નામવાળા) હોય છે. સંજ્ઞાનો આશય એ છે કે પહેલાના મનુષ્ય ભવમાં જો એની ઉંમર ૭ લવ પ્રમાણ વધારે હોત તો તે સંપૂર્ણ અવશેષ કર્મક્ષય કરીને એજ ભવમાં મોક્ષ ચાલ્યા જાત. ૭૭ લવનું એક મુહૂર્ત હોય છે. એક લવ એક મિનિટથી નાનો હોય છે અને સેંકડથી મોટો હોય છે. અનુત્તર વિમાનના સમસ્ત દેવ એટલા અલ્પકર્મી હોય છે કે જો તે પૂર્વભવમાં એક છઠની તપસ્યા વધુ કરી લે, એટલી ઉંમર વધુ હોય તો તે એ જ ભવમાં બધા કર્મોનો ક્ષય કરી શકે.ત્યાં અનુત્તર દેવોના શબ્દ, રૂપ વગેરે બધા લોકથી ઉત્તમ, શ્રેષ્ઠ, શ્રેષ્ઠતમ હોય છે. એનાથી અધિક ઊંચા ક્યાં ય પણ શબ્દાદિ વિષય હોતા નથી. અર્થાત્ એના પૌદ્ગલિક સુખ-સંસારના સમસ્ત જીવોના સુખથી અનુત્તર હોય છે. ભગવતી સૂત્રઃ શતક-૧૪ | |૧૫૦ | ૧૫e Page #158 -------------------------------------------------------------------------- ________________ એટલા માટે તે અનુત્તર દેવ કહેવાય છે. ઉદ્દેશક : ૮ (૧) સાતે નરક પૃથ્વી અને વિમાનો વચ્ચે અસંખ્ય યોજનાનું અંતર છે. રત્નપ્રભા પૃથ્વી અને જ્યોતિષીનું અંતર ૭૮૦યોજનનું છે. સિદ્ધશિલા અને અનુત્તરવિમાનનું અંતર ૧ર યોજનાનું છે. સિદ્ધશિલાથી અલોકનું અંતર ઉભેંઘાંગુલના એક યોજન પ્રમાણ છે.(લીયા નોયો = લઘુ યોજન;) (૨) રાજગૃહી નગરમાં ભગવાન અને ગૌતમસ્વામીની સામે રહેલ શાલ– વૃક્ષના સંબંધમાં ગૌતમ સ્વામીના પૂછવા પર ભગવાનને કહ્યું કે આ શાલવૃક્ષનો જીવ અહીંથી મરીને આ નગરીમાં ફરીથી શાલવૃક્ષ રૂપમાં જન્મ લેશે. ત્યાં તે લોકો દ્વારા પૂજિત સન્માનિત થશે, દેવાધિષ્ઠિત થશે. પછી ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધ થઈ જશે. આ શાલવૃક્ષની શાખાના મુખ્ય જીવ મરીનેવિધાચલ પર્વતની તળેટીમાં માહેશ્વરીનગરમાં શાલવૃક્ષના રૂપમાં ઉત્પન્ન થશે. ત્યાં તે વંદિત, પૂજિત અને દેવાધિષ્ઠિત થશે. એના પછી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ મોક્ષ જશે. આ ઉંબરવૃક્ષની શાખાનો જીવ પાટલિપુત્રનગરમાં પાટલી વૃક્ષના રૂપમાં ઉત્પન્ન થશે. બાકીનું વર્ણન ઉપર પ્રમાણે સમજવું. (ર) અમ્બડ શ્રાવકનું વર્ણન ઔપપાતિક સૂત્ર સારાંશ ખંડ–૭થી જાણવું. (૩) અવ્યાબાધ દેવ :- આ દેવ પોતાની દૈવિક શક્તિ દ્વારા કોઈ વ્યક્તિની આંખોની પલક પર ૩ર પ્રકારના નાટકદેખાડી શકે છે. એવું કરતાં પણ તે વ્યક્તિને જરાપણ બાધા પરેશાની થવા દેતા નથી. આ સાતમા લોકાંતિકદેવ છે. (૪) શહેન્દ્ર દેવેન્દ્ર - પોતાની શક્તિથી કોઈપણ વ્યક્તિના માથાનું છેદન કરી, ચૂર્ણ ચૂર્ણ કરી કમંડલમાં નાખી દે અને પછી એ જ સમયે ચૂર્ણ જોડી દે. આ બધું એટલી બધી ઝડપ અને ચીવટની સાથે કરે છે કે એ પુરુષને જરાપણ તકલીફ થવા દેતા નથી, દૈવિક શક્તિથી સ્વલ્પ દુઃખ પણ ઉપર કહેલ કાર્યમાં થતું નથી. (૫) ભકદેવ - આ દેવ ક્રિીડામાં અને મૈથુન સેવન પ્રવૃત્તિમાં આસક્ત રહેતા હોય છે. આ તિચ્છ લોકના વૈતાઢય પર્વતો પર રહે છે. જેના પર સંતુષ્ટ થઈ જાય તેને ધન માલ વગેરેથી ભરપૂર કરી દે છે અને જેના પર રુષ્ટ થઈ જાય એને કેટલાક પ્રકારની હાનિ પહોંચાડે છે. આ એક પ્રકારનાવ્યતર જાતિનાદેવ છે. ૧૫ કર્મભૂમિના ક્ષેત્રોમાં અને દેવકુ, ઉત્તર કુરુક્ષેત્રના કંચનગિરિ પર્વતો પર ચિત્ર-વિચિત્ર, યમક નામના પર્વતો પર રહે છે. એની એક પલ્યોપમની ઉંમર હોય છે. આ દેવોના મનુષ્ય લોકના આહાર, પાણી, ફલ વગેરે પર અધિકાર હોય છે. એનામાં હાનિ-વૃદ્ધિ કરી શકે છે. એના દસ નામથી જ એના કાર્યસ્પષ્ટ થાય છે. જેમ કે (૧) અન્નજુંભક (૨) પાનજુંભક (૩) વસ્ત્રજ્ભક (૪) લયન (મકાન) જુંભક (૫) શયન જૈભક (૬) ૧૫૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત Page #159 -------------------------------------------------------------------------- ________________ પુષ્પશૃંભક (૭) લજ઼ભક (૮) ફલ પુષ્પ′ભક (૯) વિદ્યાજુંભક (૧૦) અવ્યક્ત અથવા અધિપતિશ્રૃંભક– સામાન્ય રૂપથી બધા પદાર્થો પર આધિપત્ય રાખવાવાળા અવ્યક્ત શૃંભક હોય છે. ઉદ્દેશક ઃ ૯ (૧) ભાવિતાત્મા અણગાર કર્મ લેશ્યાને અર્થાત્ ભાવલેશ્યાને જાણી શકતા નથી પરંતુ ભાવ લેશ્યાવાળા સશરીરી જીવને જાણે જુએ છે. (૨) સૂર્ય, ચંદ્રના વિમાનથી જે પ્રકાશ નિકળે છે, તે રૂપી દ્રવ્ય લેશ્યા કે પુદ્ગલો થી નીકળે છે અર્થાત્ પૃથ્વીકાયિક જીવોના શરીરથી પ્રકાશ નિકળે છે. (૩) નારકી જીવોને અનિષ્ટ અને દુઃખકર પુદ્ગલોનો સંયોગ હોય છે. પરંતુ દેવોને ઈષ્ટ અને સુખકારી પુદ્ગલ સંયોગ હોય છે. (૪) મહર્દિક દેવ હજારો રૂપ બનાવી, એ બધા દ્વારા એકી સાથે ભાષા બોલી શકે છે. તે ભાષા એક જ હોય છે, હજાર હોતી નથી. (૫) સૂર્યવિમાનના પૃથ્વીકાયિક જીવોને આતાપ નામની પુણ્ય પ્રકૃતિનો ઉદય થાય છે. સૂર્ય જ્યોતિષી દેવોના ઈન્દ્ર પણ છે. આથી સૂર્યને અને સૂર્યના અર્થને શુભ માનેલ છે. (૬) અણગાર સુખ ઃ- (૧) એક મહિનો સંયમ પાલન કરનારા અણગાર વ્યંતર દેવોના સુખનું ઉલ્લંઘન કરી જાય છે. આ ક્રમથી બે મહિનાથી બાર મહિના સુધી સમજવું જોઈએ. એક મહીનો = વ્યંતર, બે મહીના = નવનિકાય, ત્રણ મહિના અસુર- કુમાર, ચાર મહીના= ગ્રહ નક્ષત્ર તારા, પાંચ મહીના-સૂર્યચંદ્ર,છમહીના પહેલા બીજા દેવલોક, સાત મહીના = ત્રીજો, ચોથો દેવલોક, આઠ મહીના પાંચમો છઠો દેવલોક. નવ મહીના = સાતમો, આઠમો. દેવલોક, દસ મહીના=૯થી ૧૨ દેવલોક, અગિયાર મહીના = નવ પ્રૈવેયક, બાર મહીના સંયમ પાલન કરનારા અણગાર અણુત્તર વિમાનના દેવોના સુખનું ઉલ્લંઘન કરી શકે છે. સંયમમાં ભાવિત આત્માના આત્મિક આનંદનો આ એક અપેક્ષિત મધ્યમ કક્ષાનો માનદંડ બતાવ્યો છે. કેમ કે કેટલાક જીવો અંતર્મુહૂર્તમાં મુક્તિ પ્રાપ્ત કરી લે છે. ઉદ્દેશક : ૧૦ (૧) કેવલી અને સિદ્ધ ભગવાન જ્ઞાનમાં બધી અપેક્ષાથી સમાન હોય છે. કેવલી બોલે છે અર્થાત્ તે જ્ઞાનનું કથન કરી શકે છે. પરંતુ સિદ્ધભગવાન ઉત્થાન કર્મ બલ વીર્ય વગેરેનો અભાવ હોવાથી વચન પ્રયોગ કરતા નથી. આ પ્રકારે કેવલી ઉઠવું, બેસવું, ચાલવું વગેરે શારીરિક ચેષ્ટાઓ કરી શકે છે. સિદ્ધ ભગવાન શરીરના અભાવથી આ ક્રિયાઓ કરી શકતા નથી. || શતક ૧૪/૧૦ સંપૂર્ણ ૫ = ભગવતી સૂત્રઃ શતક-૧૪ = ૧૫૯ Page #160 -------------------------------------------------------------------------- ________________ THE HINDI 'શતક-૧પ ) ગીશાવવામાં આ ભરત ક્ષેત્રમાં શરવણ નામનું સન્નિવેશ–નગર હતું. એ સન્નિવેશમાં ગોબહુલ બ્રાહ્મણ રહેતો હતો. જે વેદ વગેરેનો જાણકાર હતો. એને એક બહુ જ મોટી ગોશાલા હતી. એકવાર મંખલિ નામનો મખ ભિક્ષાચર પોતાની ભદ્રા પત્ની સાથે ચાલતાં ચાલતાં એ શરવણ નગરીમાં આવ્યો તે ચિત્રક(ફોટો-તસ્વીર) હાથમાં રાખીને ભિક્ષા માંગતો હતો. ચાતુર્માસ રહેવાને માટે એણે શોધ કર્યા પછી પણ કોઈ જગ્યા ન મળી. તો એણે ગોબહુલ બ્રાહ્મણની ગોશાલામાં જ ચાર્તુમાસ કર્યું. એની ભદ્રા પત્ની ગર્ભવતી હતી. ત્યાં જ એણે બાળકને જન્મ દીધો બારમા દિવસે એનું અર્થ સંપન્ન નામ રાખ્યું 'ગોશાલક– ગોશાલામાં જન્મ લેનાર). યુવાન અવસ્થામાં તે ગૌશાલક પણ પિતાની જેમ તસ્વીર હાથમાં લઈને આજીવિકા કરવા લાગ્યો. ભગવાન મહાવીર – એ કાળમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ માતા-પિતાના દિગંવત થયા પછી પોતાની ગર્ભગત પ્રતિજ્ઞા પૂર્ણ થવાથી એકલા પોતે જ દીક્ષા અંગીકાર કરી, વિચરણ કરતા પહેલા ચાતુર્માસ અસ્થિક ગ્રામમાં કર્યું. એ વર્ષે ભગવાને નિરંતર ૧૫-૧૫ ઉપવાસની તપસ્યા કરવાનો સંકલ્પ કર્યો હતો. બીજા વર્ષે ભગવાને મહિનામહિનાના ઉપવાસની તપસ્યા શરૂ કરી અને બીજું ચોમાસું રાજગૃહી નગરીમાં નાલંદા પાડાની બહાર તંતુવાયશાળાના એક રૂમમાં કર્યું. ગોશાલક અને ભગવાનનો સંયોગ-સંયોગવશમખલિપુત્ર ગોશાલક પણફરતાં ફરતાં એનગરીમાં એ પાડામાં પહોંચી ગયો. ક્યાંય પણ રહેવાનું સ્થાન ન મળતાં તે પણ એજ તંતુવાય શાળામાં આવીને કોઈ રૂમમાં રહી ગયો. ભગવાનનું પ્રથમ માસખમણ પૂરું થયું. પારણાં માટે રાજગૃહી નગરીમાં ગયા. ગોચરીમાં ભ્રમણ કરતાં એમણે વિજય શેઠના ઘરમાં પ્રવેશ કર્યો,વિજય શેઠે ભગવાનને આવતાં જોયા, ઉઠીને સામે ગયા અને આદર-સત્કાર વિનય વંદનની સાથે ભગવાનને ભોજનગૃહમાં લઈ ગયા અને શુદ્ધ ભાવોથી પારણા કરાવ્યા. ત્રણે યોગોથી શુદ્ધ નિર્દોષ સુપાત્ર દાન દઈને હર્ષિત થયો. એ સમય એ પરિણામોમાં એણે દેવાયુનો બંધ કર્યો અને સંસાર પરિત કર્યો. એના ઘરમાં પાંચ દિવ્ય વૃષ્ટિ થઈ, જેમાં ધનના(સોનૈયાંના) ઢગલા થઈ ગયા. દેવદુંદુભી વાગી. નગરમાં વાત ફેલાઈ ગઈ. ગોશાલક પણ સાંભળીને તત્કાલ ત્યાં જોવા આવ્યો. એણે સારી રીતે તે દશ્ય આખોથી જોયું અને ભગવાનને પણ પારણા કરીને એના ઘરમાંથી નીકળતાં જોયા.ગોશાલક અત્યંત પ્રસન્ન અને આનંદિત થયો. ભગવાનને વંદન–નમસ્કાર કરીને બોલ્યો કે હું આજથી આપનો શિષ્ય છું, આપ મારા ધર્માચાર્ય છો. ભગવાને એનો સ્વીકાર કર્યો, નગરમાંથી ચાલતાં પોતાનાસ્થાન પર આવીને માસખમણ શરૂ કરી દીધુ ૧૬૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત Page #161 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનમાં લીન બની ગયા. બીજા માસખમણના પારણા આનંદ શેઠના ઘરે થયા. ત્રીજા પારણા સુનંદ શેઠના ઘરે કર્યા. ચોથું પારણું ચોમાસુ સમાપ્ત થવા પર ત્યાંથી વિહાર કરીને કોલ્લાક સન્નિવેશમાં બહુલ બ્રાહ્મણના ઘરે કર્યું. બધાં પારણાનાં સ્થાન પર પંચદિવ્ય વૃષ્ટિ થઈ. શિષ્યત્વ ગ્રહણ:- ગોશાલકે ભગવાનને ત્યાંન જોયા તેથી નગરીમાં બહુ જ શોધ્યા પણ ક્યાંય પત્તો ન લાગ્યો. ત્યારે એણે તંતુવાયશાલામાં આવીને કપડાં, ચંપલ વગેરે બ્રાહ્મણોને આપીને દાઢી-મૂંછ સહિત મસ્તકનુંમંડન કરાવ્યું, પૂર્ણ નિર્વસ્ત્ર થઈને ભગવાનની શોધમાં નીકળ્યો અને સીધો કોલાક સન્નિવેશમાં પહોંચ્યો. ત્યાં એણે લોકોના મુખે ભગવાનના પારણા પર પંચદિવ્યવૃષ્ટિની વાર્તા સાંભળી. તે સમજી ગયો કે ભગવાન અહીં જ છે, શોધતાં શોધતાં તે એ નગરીની બહાર માર્ગમાં જતાં ભગવાનની પાસે પહોંચી ગયો. તેણે પુનઃ વિનય વંદન કરીને ભગવાનને નિવેદન કર્યું કે હું આપનો શિષ્ય છું, આપ મારા ધર્માચાર્યો. અત્યંત આગ્રહ લગની અને નગ્ન જોઈ ભગવાને એને શિષ્ય રૂપમાં સ્વીકાર કરી લીધો. બંને સાથે સાથે વિચરણ કરતાં સમય વીતવા લાગ્યો. તલનો છોડ –એકવખત થોડોક વરસાદથયાબાદ સાથે વિહાર કરતાં તે સિદ્ધાર્થ ગ્રામથી કુર્મગ્રામ જઈ રહ્યા હતા. માર્ગમાં ફૂલોથી યુક્ત એક તલનો છોડ જોઈ ગોશાલકે પૂછ્યું કે હે ભગવન્!આ છોડનાઆસાત ફૂલના જીવમરીને ક્યા જાશે? ભગવાને ઉત્તર આપ્યોકે આ છોડની એક ફળીમાં સાતતલ રૂપમાં ઉત્પન્ન થશે. ગોશાલકને આઉત્તર રુચિકર ન લાગ્યો અને એને અસત્ય કરવાની બદ્ધિ ઉત્પન્ન થઈ. તે કપટ પૂર્વક ભગવાનથી પાછળ રહી ગયો અને છોડને જડ અને માટીથી ઉખાડીને ફેંકી દીધો અને જલ્દી ચાલીને ભગવાનની સાથે થઈ ગયો. થોડીવારમાં જ મૂશળધાર વર્ષા થઈ માટીમાં તે છોડ ફરીથી જામી ગયો અને તે સાત ફૂલના જીવ મરીને એક ફળીમાં સાત તલના રૂપમાં ઉત્પન્ન થઈ ગયા. વૈશ્યાયન તપસ્વી –ભગવાન કૂર્મગ્રામની બહાર પહોંચ્યા ત્યાં વૈશ્યાયનવાળ તપસ્વી છઠને પારણે છઠ કરતાં રહેતા હતા. એના મસ્તકમાં ઘણી જૂઓ પડી ગઈ હતી. તે તાપના કારણે અહીં-તહીં પડતી તો તેતપસ્વી ફરી તેને મસ્તક પર નાખી દેતો હતો. ગોશાલકને તે જોઈને કૂતુહલઉત્પન્ન થયું. ભગવાનથી નજર ચૂકાવીને તે એની પાસે પહોંચ્યો અને વારંવાર એમ કહીને ચિડાવવા લાગ્યો કે તું સાધુ છોકજૂનું ઘર છો વારંવાર કહેતા તે તપસ્વીની શાંતિભંગ થઈ. એણે ગોશાલક પર તેજોવેશ્યા ફેંકી. એ વેશ્યા ગોશાલકની પાસે પહોંચતા પહેલાં જ ભગવાને શીત લેગ્યાથી એને પ્રતિહત કરી દીધી. ત્યારે તપસ્વીએ તેજલેશ્યાને પાછી ખેંચી લીધી અને એણે ભગવાનને જોઈ લીધા અને કહ્યું કે હું જાણી ગયો આ આપનો પ્રભાવ છે. આપે જમારીલેશ્યાને પ્રતિહત કરી છે. પછી ગોશાલકે ભગવાનને પૂછ્યું કે ભગવઆજુઓનું ઘરઆપને શું કહી રહ્યો છે? ત્યારે ભગવાને તેજલેશ્યાની વાત સ્પષ્ટ કરી કે ગોશાલક તારી અનુકંપા માટે મેં શીત લેશ્યાથી એની તેજોલેશ્યાને પ્રતિહત કરી. જેનાથી તને કંઈ નુકસાન ન થયું, નહીંતર હમણાં રાખનો ઢગલો થઈ જાત. ગોશાલક સાંભળીને ભયભીત ભગવતી સૂત્રઃ શતક-૧૫ ૧૬૧ Jain Education international For Private Personaruse Only Page #162 -------------------------------------------------------------------------- ________________ થયો.વંદન નમસ્કાર કરી એણે ભગવાનને પૂછ્યું કે આતેજોલેશ્યા કેવી રીતે પ્રાપ્ત થાય છે. ભગવાને તેને છઠ-છઠનાં પારણા કરીને આતાપના લેવી આદિ સંપૂર્ણ વિધિ બતાવી. ગોશાલકનું પૃથ્થકરણ – થોડો સમય કૂર્મ ગ્રામમાં રહીને ભગવાન અને ગોશાલકે ફરીથી સિદ્ધાર્થગ્રામનીતરફવિહાર કર્યો. માર્ગમાં તેતલના છોડનું સ્થાન આવ્યું.ગોશાલકે ભગવાનને પૂર્વની વાત યાદ કરાવીને કહ્યું કે તમે જે કહ્યું હતું તે તો મિથ્યા થઈ ગયું. અહીં તલનો છોડ જ નથી.ઉત્તરદેતાં ભગવાને સ્પષ્ટ કર્યુંકેહે ગોશાલક! તે મારા કથન પરશ્રદ્ધા ન રાખતાં પાછળ રહીને તેને ઉખાડીને ફેંકી દીધો હતો. આ સારી ઘટના સંભળાવી અને થોડે જ દૂર ઉભેલ તલના છોડનો નિર્દેશ કરતાં બતાવ્યું કે આ તે જ છોડ છે. આની અમક ફળીમાં તે જ સાત ફૂલના જીવ મરીને તલના રૂપમાં ઉત્પન્ન થયા છે. ગોશાલકે ફળી તોડીને તલ ગણીને જોયા. ભગવાનનું કથન સત્ય હતું. ગોશાલક અત્યંત શરમિંદો થયો અને ત્યાંથી ભગવાનને છોડીને ચાલ્યો ગયો. તેજોલબ્ધિ સાધના અને પ્રભાવ:–એણે સર્વપ્રથમ છ મહિનામાં તેજલેશ્યાની સાધના કરી. પછી એની પાસે ભગવાન પાર્શ્વનાથની પરંપરાના છ દિશાચર શ્રમણ આવીને મળી ગયા. જેને કાંઈક પૂર્વનું જ્ઞાન પણ અવશેષ હતું. એમણે પૂર્વોમાંથી અષ્ટાંગ નિમિત્ત જ્ઞાન વગેરેનું નિર્મુહણ કર્યું, ગોશાલકનું શિષ્યત્વ સ્વીકાર કરી લીધું. હવે ગોશાલક પોતાને ૨૪માં તીર્થકર કહેતો વિચરણ કરવા લાગ્યો. પોતાનો ભક્ત સમુદાય, શ્રમણ સમુદાય વગેરે પણ તેણે વિસ્તૃત કરી લીધો.નિમિત્ત જ્ઞાન વગેરેનું બળ તેની પાસે હતું. એનાથી તે લોકોને પ્રભાવિત કરવા લાગ્યો. કેટલાક પાર્શ્વનાથ ભગવાનના શ્રમણ પણ તેના ચક્કરમાં આવી ગયા અને એને જ ૨૪માં તીર્થકર સમજીને શિષ્યત્વ સ્વીકારવા લાગ્યા. શ્રાવતિનગરીમાં ગોશાલક અને ભગવાન ભગવાન મહાવીર સ્વામી પણછવસ્થ કાલ પૂર્ણ કરી, કેવલજ્ઞાન, કેવલદર્શન ઉત્પન્ન થવાથી ધર્મોપદેશદેવા લાગ્યા અને ગૌતમ આદિ હજારો શિષ્યો સહિત વિચરણ કરતાં-કરતાં એકવાર શ્રાવસ્તિ નગરીમાં પધાર્યા અને કોષ્ટક નામના ઉધાનમાં સમોસર્યા. ગોશાલક પણ વિચરણ કરતાં ભગવાનથી પહેલાં જ શ્રાવસ્તીનગરીમાં આવી ગયો હતો. ત્યાં પર હાલાહલા નામની કુંભારણ રહેતી હતી. જે ઋદ્ધિ સંપન્ન હતી. તે ગોશાલકની અનન્ય શ્રદ્ધાવાન ઉપાસિકા હતી. ત્યાં ગોશાલક પોતાના આજીવિક સંઘની સાથે એની દુકાનમાં રહ્યો અને પોતાને ૨૪માં તીર્થકર કહેતા પ્રચાર કરવા લાગ્યો. સભામાં ગોશાલકનો જીવન પરિચય:-શ્રાવસ્તિનગરીમાં ગોશાલકનાકથનની ચર્ચા ફેલાવા લાગી. ગૌતમ સ્વામી ભગવાનની આજ્ઞા લઈને પારણાને માટે નગરીમાં ગયા. એમણે પણ આચર્ચા સાંભળી. બગીચામાં આવીને ભગવાનને નિવેદન કર્યું અને જિજ્ઞાસા પ્રગટ કરી કે ભગવાન આ ગોશાલક કોણ છે અને એનું જીવનવૃત્તાંત શું છે? ત્યાંનાગરિક જનની પરિષદ પણ બેઠી હતી. ભગવાને ગૌતમ સ્વામીનું સમાધાન કરતાં ગોશાલકના જન્મથી લઈને ત્યાં શ્રાવસ્તીમાં પહોંચવા સુધીનો સારો જીવન વૃતાંત સંભળાવી દીધો. ગોશાલકની સંપૂર્ણ વાર્તા સાંભળીને પરિષદવિસર્જિત થઈ.નગરમાં વાતો ચાલવા લાગી. ૧૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત Page #163 -------------------------------------------------------------------------- ________________ ગોશાલક સુધી પણ વાત પહોંચતા વાર ન લાગી. એને પોતાની વાર્તા પ્રકટ થવાથી ગુસ્સો આવવો સ્વાભાવિક છે. તે આતાપના ભૂમિથી ઉતરીને પોતાના સ્થાન પર આવીને બેસી ગયો. ગોશાલક અને આનંદ શ્રમણ :-- ભગવાનની આજ્ઞા લઈને આનંદ નામનો સ્થવિર શ્રમણ છઠના પારણે નગરીમાં ગોચરીને માટે ગયો. ભ્રમણ કરતાં તે ગોશાલકના સ્થાનની નજીકથી જઈ રહ્યો હતો. ગોશાલકે આનંદ શ્રમણને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું કે આનંદ ! તું મારી પાસેથી એક દૃષ્ટાંત સાંભળ ગોશાલકે પોતાનું કથન શરૂ કર્યું. વ્યાપારીનું દૃષ્ટાંત :– કોઈ એક સમયે કેટલાક વ્યાપારી ધન કમાવા માટે યાત્રા કરવા નીકળ્યા. માર્ગમાં ભયંકર જંગલ આવ્યું આજુ-બાજુ કોઈ ગામ ન હતું. એમની પાસેનું પાણી પૂરું થઈ ગયું. પાણીની શોધ કરતાં-કરતાં એમણે એક વલ્ભીક(બાંબી) જોઈ. જેને ચાર સુંદર શીખર લાગેલ હતા. પરસ્પર વિચાર કરી ને તે ત્યાં રોકાયા અને એક શીખરને પાણીની આશાથી તોડ્યું, ઈચ્છાનુસાર એને સુંદર મધુર પાણી પ્રાપ્ત થયું. બધાએ તરસ છીપાવી અને પોતાની પાસેના જળ કુંભોમાં છલોછલ પાણી ભરી લીધું. પરસ્પર વિચાર વાર્તા થઈ અને બીજું શીખર સોનાની ઈચ્છાથી તોડ્યું, એમાં પણ એમને ઈચ્છિત પ્રચુર સોનું પ્રાપ્ત થયું. પોતાની પાસે રહેલા ગાડાઓમાં ઈચ્છા પ્રમાણે સોનું ભરી લીધું. પછી રત્નોની આશાથી ત્રીજું શીખર તોડ્યું. એમાં પણ એમને સફળતા મળી. ઈચ્છિત રત્નોની રાશિ પણ પોત-પોતાના ગાડામાં ભરી લીધી. લોભ સંજ્ઞા અનેક ગણી વધી, ચોથું શિખર તોડવાની વિચારણા ચાલી. ત્યારે એક અનુભવી હિતપ્રેક્ષી વ્યાપારીએ નિષેધ કર્યો કે આપણને ઈચ્છિત સામગ્રી મળી ચૂકી છે અને હવે ચોથા શિખરને ન તોડવું જોઈએ. સંભવ છે કે આને તોડવાથી કોઈ આપત્તિનું કારણ બની શકે. એ અનુભવી વ્યક્તિએ આગ્રહ કર્યો પરંતુ બહુમતીની આગળ એનું કાંઈ ન ચાલ્યું ચોથું શિખર તોડ્યું. એમાંથી દષ્ટિ વિષ સર્પ નીકળ્યો.વલ્ભીકની ઉપર ચડીને સૂર્યની તરફ જોયું અને પછી વ્યાપારી વર્ગ તરફ અનિમેષ દૃષ્ટિથી જોયું અને તેઓને એના બધા ઉપકરણ સાથે સળગાવીને ભસ્મ કરી દીધા. જેણે ચોથું શિખર તોડવાની મનાઈ કરી હતી એના પર અનુકંપા કરીને એ નાગરાજ દેવે એનો સામાન, સંપત્તિ સહિત એને એના નગરમાં પહોંચાડી દીધો. ગોશાલક દ્વારા ધમકી :- હે આનંદ ! આ રીતે તારા ધર્માચાર્યે બહુ જ ખ્યાતિ, આદર સન્માન પ્રાપ્ત કરી લીધા છે. હવે જો મારા વિષયમાં કાંઈપણ કહેશે તો એ સર્પરાજની સમાન હું પણ મારા તપ તેજથી બધાને સળગાવીને ભસ્મ કરી દઈશ અને હે આનંદ ! જો તું મારો સંદેશ પહોંચાડીને મનાઈ કરી દઈશ તો હું પણ એ હિત સલાહ દેનારા વણિકની સમાન તારી રક્ષા કરી દઈશ. આથી જા, તારા ધર્માચાર્યને મારી આ વાત કરી દેજે. આનંદ શ્રમણે આવીને બધી વાર્તા ભગવાનની સમક્ષ નિવેદન કરી અને પૂછ્યું કે હે ભગવન્ ! શું ગોશાલકની પાસે એટલી શક્તિ છે. ભગવાને ઉત્તરમાં સ્પષ્ટીકરણ કર્યું કે ગોશાલક એવું કરવામાં સમર્થ છે. પરંતુ તીર્થંકર ભગવંતો પર એની શક્તિ ચાલી શકતી નથી. કેવલ પરિતાપ પહોંચાડી શકે છે. હે આનંદ ! ગોશાલકથી અનંત ગણી શક્તિ શ્રમણ નિગ્રંથો અને સ્થવિરોની પાસે છે. પરંતુ તે ક્ષમા—શ્રમણ હોય છે. એ આવું આચરણ નથી ભગવતી સૂત્રઃ શતક-૧૫ ૧૬૩ Page #164 -------------------------------------------------------------------------- ________________ કરતા. એનાથી પણ અનંત ગણી શક્તિ તીર્થકરોની પાસે હોય છે. પરંતુ તે પણ ક્ષમાધારી હોય છે. આવું હિંસક આચરણ તે કરતા નથી. આથી હે આનંદ! તું ગૌતમ આદિ બધા શ્રમણોને સૂચના આપીદે કે કોઈપણનિગ્રંથ ગોશાલકથી જરાપણ ધાર્મિક ચર્ચાનકરે. કેમ કે તે હમણાં વિરોધ ભાવમાં ચઢેલો છે. ગોશાલકનું ભગવાનની સામે વક્તવ્ય – આનંદ શ્રમણે અન્ય શ્રમણોને સૂચના અને સંપૂર્ણ માહિતી બતાવી દીધી. ગોશાલકથી ન રહેવાયું, એનો ક્રોધ ઉગ્ર થતો ગયો અને તે પોતાના સંઘની સાથે અત્યંત ગુસ્સે થતો ત્યાં પહોંચી ગયો. ભગવાનની સામે ઉભો રહી ભગવાનને કહેવા લાગ્યો કે આયુષ્યમનું કાશ્યપ!મારા માટે તમે સારી વાતો કરો છો. અરે વાહ! ઠીક વાતો કરો છો કે આ મારા શિષ્ય ગોશાલકમખલી પુત્ર છે. પરંતુ તમને અત્યાર સુધી ખબર જ નથી કે આપનો શિષ્ય ગોશાલક ક્યારનો મરી ચૂક્યો છે. હું તો અન્યછું. તલ અને ફૂલના જીવોની સમાન છોડાયેલા શરીરને ગ્રહણ કરતાં કરતાં મેં એ ગોશાલકના શરીરને પડેલું જોયું તો એમાં પ્રવેશ કરી દીધો છે.આ મારો સાતમો શરીરાંતર પ્રવેશ(પઉટ્ટ પરિહાર) છે. હું તો કોડિન્ય ગૌત્રીય ઉદાયી છું. હું ગોશાલક નથી, ગોશાલકના સ્થિર મજબૂત સહનશીલશરીર જોઈને મેંઆમાં આ સાતમો પ્રવેશ કર્યો છે. આથી હુંઉદાયી છું, ગોશાલક નથી, સોળ વર્ષ મને આ શરીરમાં તપ સાધના કરતાં થઈ ગયા. ૧૩૩ વર્ષની મારી ઉંમર છે. એમાં મેં આ સાતમું(પટ્ટિપરિહાર) શરીર પરિવર્તન કર્યું. એટલા માટે આપે સમજ્યા વગરઠીક કહેવાનું શરૂ કરી દીધું કે આ ગોશાલકછે અને મારા શિષ્યછે.આ રીતે વ્યંગ ભર્યા શબ્દોમાં ગોશાલક મનમાની બોલતો જ ગયો. ભગવાન દ્વારા ગોશાલકને સંબોધન – એના થોભવા પર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ગોશાલકને આ પ્રકારે કહ્યું--હે ગોશાલક! જેમ કોઈ ચોર પરાભવ પામીને ક્યાં ય છુપાવાના અવસર ન હોય અને ઊન, શણ, કપાસ, તૃણ વગેરેથી પોતાને ઢાંકીને એવું સમજે છે કે હુંછુપાઈ ગયો છું. આ રીતે તે પોતાને ગુપ્ત માને અથવા છૂપાયેલ માને એ રીતેણે ગોશાલક! તું પણ તેજ ગોશાલક હોવા છતાં પણ પોતાને અન્ય બતાવી રહ્યો છે. તું આવુંનકર હેગોશાલક!તને આવું કરવું યોગ્ય નથી. તું તે જ છે. તારી પ્રકૃતિ પણ તેજ છે. તું અન્ય નથી. ગોશાલકનો અનર્ગલપ્રલાપ – ગોશાલકશ્રમણભગવાન મહાવીર સ્વામીના ઉપરના વચન અને દૃષ્ટાંત સાંભળીને અત્યંત કોપીત થયો અને ભગવાનનો અનેક પ્રકારના અનુચિત આક્રોશપૂર્ણશબ્દોથી તિરસ્કાર કરવા લાગ્યો, અનેક પ્રકારના વચનોથી અપમાન કરવા લાગ્યો, ભત્રેના કરવા લાગ્યો. આબધો અનર્ગલ પ્રલાપ કરીને તેણે ભગવાનને કહ્યું કે આજ તું મરી ગયો છે, નષ્ટ થઈગયો છે, ભ્રષ્ટ થઈ ગયો છે. હવે તું જીવીત નહીં રહી શકે અને હવે મારા દ્વારા તને સુખ થવાનું નથી. સર્વાનુભૂતિ અણગારઃ- સર્વાનુભૂતિ અણગારથી પોતાના ધર્માચાર્યની આ અવહેલના સહનન થઈ શકી.તેગોશાલકની નજીક જઈને આ પ્રકાર કહેવા લાગ્યો-હેગોશાલકાજે મનુષ્ય શ્રમણ બ્રાહ્મણની પાસે એક પણ ધાર્મિક વચન સાંભળીને અવધારણ કરે છે, તે ૧૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત Page #165 -------------------------------------------------------------------------- ________________ એનો ઉપકાર માને છે, આદર-સત્કાર અને વિનય-ભક્તિ ભાવ રાખે છે. તો તારું તો કહેવું જ શુ?ભગવાને તો તને શીક્ષા આપી, દીક્ષા આપી, શિષ્ય બનાવ્યો, બહુશ્રુત બનાવ્યો તેમ છતાં તું ભગવાનની સાથે વિપરીત બનીને આવું અનાર્યપણું કરી રહ્યો છે, તુચ્છ વ્યવહાર, અસભ્યવચન અને તિરસ્કાર કરતાં અનર્મલ ભાષણ કરી રહ્યો છે. હે ગોશાલક! તને આવું કરવું યોગ્ય નથી. કેમ કે તું તેજ મેખલીપુત્ર ગોશાલક છે. બીજો કોઈ નહીં. ગોશાલકને આશિક્ષા વચન પણવિશેષ ભડકાવવાવાળું બન્યું. એણે એક જ વારમાં પોતાની તેજો વેશ્યાથી એને ત્યાંજ સળગાવીને ભસ્મ કરી દીધો. સર્વાનુભૂતિ અણગારના વ્યવહાર અને ભાષણ સર્વથા ઉચિત અને મર્યાદામય હતા. એના ભાવ પણ પૂર્ણ શુદ્ધહતા. તે અણગાર અચાનક કાળ કરીને પણ આરાધક થયો અને આઠમા સ્વર્ગમાં ૧૮સાગરોપમની સ્થિતિએ દેવરૂપમાં ઉત્પન્ન થયો. ત્યાંથી મહાવિદેહક્ષેત્રમાં જન્મધારણ કરીને મોક્ષમાં જાશે. સુનક્ષત્ર અણગારઃ- સર્વાનુભૂતિ અણગારને ભસ્મ કરીને ગોશાલક ફરીથી ભગવાન મહાવીર સ્વામીને આક્રોશભર્યાઅનર્ગલશબ્દોમાં પૂર્વવતુબકવા લાગ્યો. સુનક્ષત્ર નામનો અણગાર પણ ભગવાનની આવી અવહેલના સહન ન કરી શક્યો અને ગોશાલકને એણે સર્વાનુભૂતિની સમાન જ ફરીથી શીક્ષા વચન કહા અને સત્યવાત સ્પષ્ટ કરી કે તું તે જ ગોશાલક છે, અન્ય નહીં. આ વચનોને સાંભળીને ગોશાલક અત્યંત કોપિત થયો અને તેજોલેશ્યાથી એને પણ પરિતાપિત કર્યો. પરિતાપિત સુનક્ષત્ર અણગાર ભગવાનની પાસે પહોંચ્યો વંદન નમસ્કાર કરી તેણે ફરીથી મહાવ્રતારોપણ અને સંથારો ધારણ કર્યો, બધાની ક્ષમાયાચના કરી સમાધિપૂર્વક પ્રાણ ત્યાગ કર્યા. તે મુનિ પણ આરાધક થઈને ૧રમાં દેવલોકમાં રર સાગરોપમની સ્થિતિએ દેવરૂપમાં ઉત્પન્ન થયો. ત્યાનું આયુષ્ય પૂર્ણ કરીને એકભવ મહાવિદેહક્ષેત્રમાં કરીને મોક્ષ પ્રાપ્ત કરશે. ભગવાન પરતેજોલેશ્યાનો પ્રહાર -હવે ગોશાલકફરીથી ભગવાનને આક્રોશ વચનો દ્વારા અપમાનિત કરવા લાગ્યો, તિરસ્કાર અને ભત્રેના કરતાં એણે પૂર્વોક્ત બકવાસના વચનો ફરી સાંભળાવ્યા. ત્યારે શિક્ષાવચન કહેતાં ભગવાને પણ ગોશાલકનાતે વ્યવહારને અયોગ્ય બતાવ્યો અર્થાતુ ભગવાને પણ એમ કહ્યું કે ગોશાલક! મેં તને શિક્ષિત કર્યો, દીક્ષિત કર્યો, બહુશ્રુત કર્યો અને મારી સાથે જ વિપરીત બન્યો? તુંએવો વ્યવહાર કરે છે એ તને યોગ્ય નથી. કેમ કેતુંતેજગોશાલકછે, અન્ય નથી. (કેવળવ્યર્થનીવાતો ઘડીને છૂપવા માગે છે) ગોશાલકનો ગુસ્સો પ્રચંડથઈને શિખર સુધી પહોંચી ગયો. તેણે સાત-આઠ કદમ પાછળ ચાલીને તૈજસ સમુદ્યાત કરીને સંપૂર્ણશક્તિની સાથે ભગવાનની ઉપરતેજોલેશ્યાનોવાર કરી દીધો. આ તેજોલેશ્યાનો વાર એટલો સમર્થ હતો કે એક જ ક્ષણમાં ૧૬દેશોને જલાવીને ભસ્મ કરી દે. પરંતુતીર્થકર ભગવાન પરએનું જોર નચાલ્યું. ક્ષતિ પહોંચાડવામાં અસમર્થથઈને તેHજોશક્તિ પ્રદક્ષિણા લગાવી આકાશમાં ઉછળી ગઈ અને પડતાં-પડતાં ગોશાલકના શરીરમાં પ્રવેશ કરીને એને પરિતાપિત કરવા લાગી. જેનાથી ગોશાલકના શરીરમાં બળતરા થવા લાગી. ભગવતી સૂત્રઃ શતક-૧૫ - ૧૫ ૧૬૫ - - - Page #166 -------------------------------------------------------------------------- ________________ પરસ્પર ભવિષ્યવાણી -ગોશાલકની શક્તિનો વાર ખાલી ગયો. તો પણ તે આ પ્રકારે કહેવા લાગ્યો કે હે આયુષ્યમનું કાશ્યપ!તમે અત્યારે ભલે જીવીત બચી ગયા છો. કિંતુછ મહિનામાં જ પિત્ત જ્વર અને દાહપીડાથી છદ્મસ્થ અવસ્થામાં જ મરી જશો. પ્રત્યુત્તરમાં ભગવાને સ્પષ્ટ કર્યું કે... હું તો હજુ પણ સોળ વર્ષ સુધી તીર્થકર રૂપે વિચરણ કરીશ, હે ગોશાલક ! તું સ્વયં જ પોતાની તેજલેયાથી પરિતાપિત થઈને સાત દિવસમાં છદ્મસ્થ પણામાં જ મરી જઈશ” આ વાર્તાલાપની શ્રાવસ્તી નગરીમાં ચર્ચા થવા લાગી કે કોષ્ટક ઉદ્યાનમાં બે તીર્થંકર પરસ્પર એકબીજાને કહે છે કે તું છમહીનામાં મરી જઈશ” “તું સાત દિવસમાં મરી જઈશ.” એમ કહે છે. ગોશાલકનો પરાજય –ભગવાને શ્રમણોને સંબોધિત કરતાં કહ્યું–હવેગોશાલકનિસ્તેજ થઈ ચૂક્યો છે. એની તેજો શક્તિ સમાપ્ત થઈ ચૂકી છે. હવે એની સાથે ધાર્મિક ચર્ચા પ્રશ્નોત્તર સારણા વારણા પ્રેરણા વગેરે કરી શકો છો અને એને નિરસ્ત કરી શકો છો. શ્રમણોએ ભગવાનની આજ્ઞા મેળવી ભગવાનને વંદન નમસ્કાર કરીને એમ જ કર્યું. બધા પ્રકારથી ગોશાલક નિરુત્તર જ રહ્યો અને પ્રચંડ ગુસ્સો કરીને પણ શ્રમણોને જરાપણ બાધા, પીડા પહોંચાડવા માટે સમર્થન થઈ શક્યો.એવુંજોઈને કેટલાય આજીવિક સ્થવિર શ્રમણ ગોશાલકને છોડીને ભગવાનની સેવામાં વંદન નમસ્કાર કરીને ત્યાં રહી ગયા. ગોશાલકની દુર્દશા – ગોશાલક જે પ્રયોજનથી આવ્યો હતો તે સિદ્ધ ન થઈ શક્યું. તે હારી ગયો, શરમિંદો થઈને નિશ્વાસ નાખીને પસ્તાવા લાગ્યો કે હા હા! અહો હું માર્યો ગયો. આ પ્રકારે જેવી કરણી તેવી ભરણીની ઉક્તિ પ્રમાણે તે શારીરિક માનસિક પ્રચંડ વેદનાથી સ્વતઃ દુઃખી થયો અને કોષ્ટક ઉદ્યાનથી નીકળીને અવશેષ સંઘની સાથે પોતાના આવાસ સ્થાનમાં પહોંચ્યો. એટલું થયા પછી પણ એણે મિથ્યામતિનો ત્યાગ ન કર્યો, કેટલા ય ઢોંગ અને અસત્ય કલ્પનાઓ, પ્રરુપણાનો ત્યાગ ન કર્યો. પરંતુ તે ઢોંગ અને પ્રવૃતિઓના દોષોને ઢાંકવાનો પ્રયત્ન કર્યો. તે દિવસભર (૧) કેરી ચૂસતો, દારૂ પીતો (૨) વારંવાર ગાતો, (૩) વારંવાર નાચતો (૪) વારંવાર હાલાહલી કંભારણને પ્રણામ કરતો હતો. દાહ શાંતિ માટે માટી મિશ્રિત શીતળ જળથી નિરંતર શરીરનું સિંચન કરતો હતો. પોતાની આ દુર્દશાને પણ ગુણના રૂપમાં બતાવીને તે પ્રરૂપણા કરતો કે આ બધું ચરમ કૃત્ય છે. આવા કુલ આઠચરમ કહેવાય છે. જેમાં એણે ચાર પોતાના ઉપરના કૃત્ય જોડી દીધા અને અન્ય વાતો જોડીને તુક્કો લગાવી દીધો. પોતાના પાપને ઢાંકવાના પ્રયત્નમાં બુદ્ધિના દુરુપયોગથી કેટલી બેહુદી(તર્કહીન) વાતો એણે બનાવી. આઠ ચરમ, ૪ પાનક, ૪ અપાનક વગેરે. આઠમા ચરમમાં એને ચોથા અપાનકમાં પોતે તીર્થકર રૂપમાં મોક્ષમાં જશે એમ બતાવ્યું. અયપુલઃ– “અયંપુલ' નામના આજીવિકોપાસક ગોશાલકને સર્વજ્ઞ, સર્વદર્શી માનતો હતો. કાંઈ જિજ્ઞાસા લઈને તે ગોશાલકની સેવામાં દર્શન વંદન કરવા માટે આવ્યો.દૂરથી જ ગોશાલકની પ્રવૃતિઓ(હાથમાં કેરી નાચ, ગાન, વારંવાર હાથ જોડવા વગેરે) અને એની દુર્દશાને જોઈને લજ્જિત થયો, ઉદાસ થયો. અર્થાત્ અશ્રદ્ધાભાવ ઉત્પન્ન થવા લાગ્યો અને ૧૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત For Private & Personal use only www.janorary.org Page #167 -------------------------------------------------------------------------- ________________ તે આગળ ન વધી શક્યો. વંદન નમસ્કારની વાત જ ન રહી. પાછળ ખસવા લાગ્યો. અયપુણ્યવીરોની પાસે જઈને વંદના કરી. સ્થવરોએએનામનની જીજ્ઞાસા જાણી લીધી અને પ્રકટ કરતાં કહ્યું કે તને આવો વિચાર ઉત્પન્ન થયો અને એટલા માટે તું આવ્યો છે. અયંપુલ ખુશ થયો અને સહર્ષ સ્વીકાર કર્યો. પછી સ્થવિરોએ આઠ ચરમ, ચાર પાનક, અપાનક વિગેરે વાત કરતા બતાવ્યું કે આવું કરતાં તમારા ધર્માચાર્ય હવે મોક્ષ જાશે. તું એની પાસે જા, તે તારા પ્રશ્નના સમાધાન સ્વતઃ જ કરી દેશે. આ રીતે વિરોએ ફરીથી એને સ્થિર કર્યો. અયપુલ ગોશાલકની પાસે ગયો. સ્થવિરોએ સંકેત કરીને કેરી એના હાથથી છોડાવી લીધી. ગોશાલકે પણ અચંપુલ ઉપાસકને એનામનોગત પ્રશ્નને બતાવીને સમાધાન કર્યું, સાથે જ ખોટું બોલીને ખુલાસો કર્યો કે મારા હાથમાં આમ્રફળ ન હતું માત્ર છાલ જ હતી. આ પ્રકારે અચંપુલની શ્રદ્ધાને પોતાના પ્રતિ સુરક્ષિત કરી. વંદના નમસ્કાર કરીને અચંપુલ ચાલ્યો ગયો. મરણ મહોત્સવ નિર્દેશ – પોતાનું મૃત્યુ નજીક જાણીને મિથ્યાભિનિવેષમાં લીન એ ગોશાલકે પોતાના સંઘના સ્થવિર શ્રમણોને કહ્યું કે મારા આદર-સત્કાર આડંબર સહિત નિર્વાણ મહોત્સવ કરજો. નગરમાં ઉદ્ઘોષણા કરજો કે ચરમ તીર્થકર સિદ્ધ થયા છે. ગોશાલકને સમ્યકત્વ પ્રાપ્તિ – સાતમી રાત્રિના શુભ અધ્યવસાય સંયોગોથી એને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ.જેનાથી એનું ચિંતન સીધું ચાલવા લાગ્યું કે વાસ્તવમાંગોશાલક જ છું. શ્રમણોનો ઘાતક છું, ગુન્દ્રોહી છું, તીર્થકર ભગવાનની આશાતના કરવાવાળો છું અને અનેક ખોટા વાક્ઝાલો, તક, દલીલો, કલ્પનાઓથી પોતાને અને બીજાને ભ્રમિત કરવાવાળો છું.હવે સ્વયંની તેજો વેશ્યાથી તપ્ત થઈને દાહ જવરથી સાતમી રાત્રિમાં આજ છિદ્મસ્થ અવસ્થામાં જ મરી જઈશ. વાસ્તવમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જ અંતિમ તીર્થકર છે, મેં તો માત્ર ઢોંગ જ કર્યો અને ખોટો પ્રપંચ કર્યો છે. ગોશાલકની સભ્યત્વથી દેવગતિ :- આ પ્રકારના વિચાર આવવા પર એણે ફરીથી વિરોને પોતાની પાસે બોલાવ્યા અને સત્યને પ્રગટ કરતાં એણે પ્રતિજ્ઞા લેવડાવીને આદેશ આપ્યો કે તમે મારા ડાબા પગમાં પુજની રસ્સી બાંધી મોઢા પર ત્રણવાર યૂકીને ઘસેડતા શ્રાવસ્તી નગરીના વિવિધ સ્થાનો, માર્ગોમાં ઘોષણા કરજો કે આ ગોશાલક જ હતો, તીર્થકર ન હતો. એણે જો પ્રપંચ કર્યો હતો. વાસ્તવમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જ અંતિમ તીર્થકર છે. આ પ્રકારે મહાન અસત્કાર પૂર્વક મારા શરીરનું નિષ્કાસન કરજો. એવું કહીને તે કાળધર્મ પામ્યો. શુભ પરિણામોમાં મરીને તે પણ ૧રમાં દેવલોકમાં ઉત્પન્ન થયો. દંભ પૂર્વક પ્રતિજ્ઞા પાલનઃ–પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે અને પ્રતિષ્ઠા પણ કાયમ રહે એટલા માટે ગોશાલકના વિરોએ કુંભાર શાળામાં જ શ્રાવસ્તી નગરી ચિત્રિત કરી અને તેના ચૌટા(ચાર રસ્તા ભેગા થતા હોય) વગેરે સ્થાનોમાં મંદમંદ અવાજથી ઘોષણા કરી દીધી. આ બધું કૃત્યદરવાજા બંધ રાખી અને કર્યું. ત્યારબાદદરવાજો ખોલીને મહાન ઋદ્ધિ ભગવતી સૂત્રઃ શતક-૧૫ | |૧૬૦ | ૧૭ Page #168 -------------------------------------------------------------------------- ________________ સત્કાર સન્માનની સાથે નિર્વાણ મહોત્સવ કર્યો. ભગવાન ને રોગાંકઃ- શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ યથા સમય ત્યાંથી વિહાર કર્યો,વિચરણ કરતાં મેંઢિક ગ્રામ' નામના નગરમાં પધાર્યા. પૂર્વ ઘટના ને છ મહીના પૂરા થવાની તૈયારી હતી. ભગવાનના શરીરમાં મહાન પીડાકારી દાહકારકપિત્તજ્વર ઉત્પન્ન થયો. અર્થાત્ ભગવાનનું શરીર મહાન રોગાતક થી આક્રાંત થઈ ગયું. એ રોગના કારણે લોહી-પરુનાં ઝાડા પણ થવા લાગ્યા. આ સ્થિતિને જોઈને લોકોમાં ચર્ચા થવા લાગી કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ગોશાલકના તપ-તેજથી આક્રાંત થઈને દાહપિત જવર થી હવે છદ્મસ્થ જ કાળ કરી જશે. સિંહ અણગારનું રુદન – બગીચામાં એક તરફ ભગવાનના અંતેવાસી, ભદ્ર, વિનીત, સિંહ, નામના અણગાર આત્મ ધ્યાન સાધના કરી રહ્યા હતા અને આતાપના લઈ રહ્યા હતા. એમના કાનોમાં લોકઅપવાદના ઉપરોક્ત શબ્દ પડ્યા. સિંહ અણગારને સંકલ્પ-વિકલ્પ થવા લાગ્યો કે ભગવાનના શરીરમાં પ્રચંડ વેદના ઉત્પન્ન થઈ છે અને તે છઘ જ કાળ કરી જશે વગેરે. આવી માનસિક મહાન વ્યથાથી તે પીડિત થયો, આતાપના ભૂમીથી બહાર આવ્યા અને એ તરફ જઈને પોતાના દુઃખના અતિરેકમાં અત્યંત રુદન કરવા લાગ્યા. ભગવાને શ્રમણોને મોકલીને સિંહ અણગારને પોતાની પાસે બોલાવ્યો અને સમજાવ્યું કે આવું આર્તધ્યાન કરવાનું યોગ્ય નથી. હું હજી ૧૫૧/ર (સાડા પંદર) વર્ષ વિચરણ કરીશ. તુંરેવતી શેઠાણીના ઘરે જા અને એણે મારા માટે જે કોલ્હાપાક બનાવ્યો છે તે લાવતો નહીં. પરંતુ પોતાના ઘોડાના ઉપચાર માટે પહેલાથી (કેટલાક દિવસ પહેલા) બિજોરાપાક બનાવ્યો હતો, જેમાં થોડોક બચેલો પડ્યો છે, તે લઈ આવ. રેવતીનું સુપાત્રદાન અને રોગનિવારણ –ભગવાનની આજ્ઞાથવા પરસિંહઅણગાર રેવતી શેઠાણી ના ઘરે ગયા.શેઠાણીએ આદર-સત્કારની સાથે આવવાનું કારણ પૂછ્યું(કેમ કે તે સમયે ભિક્ષાનો સમય નહતો). સિંહ અણગારે પોતાનું પ્રયોજન કહ્યું કે ભગવાનના માટે જો કોલ્હાપાક બનાવ્યો તે તો નહીં જોઈએ. પરંતુ બિજોરાપાક જોઈએ. રેવતીએ પોતાની ગુપ્ત વાત જાણવાનો હેતુ પૂછ્યો. સિંહ અણગારે ભગવાનના જ્ઞાનનો પરિચય આપ્યો. પછી એણે ભક્તિપૂર્વક બીજોરાપાક વહોરાવ્યો. ભાવોની દાનની અને પાત્રની આમ ત્રિકરણ શુદ્ધિથી એ રેવતી શેઠાણીએ દેવાયુનો બંધ કર્યો અને સંસાર પરિત્ત કર્યો. ત્યાં પણ પાંચ દિવ્ય પ્રકટ થયા. સિંહ અણગાર ભગવાનની સેવામાં પહોંચ્યો અને તે બિજોરાપાકભગવાનના કરકમલમાંઅર્પિત કર્યો. ભગવાને અમુચ્છભાવથીએઆહારના પુદ્ગલોને શરીરરૂપી કોઠામાં નાખ્યા. એ આહારનું પરિણમન થવાથી ભગવાનનો રોગ તરત જ શાંત થયો. શરીર સ્વસ્થ થવા લાગ્યું. થોડા સમયમાં જ ભગવાન આરોગ્યવાન અને શરીરથી બળ સંપન્ન થઈ ગયા. ચતુર્વિધ સંઘમાં પ્રસન્નતાની લહેર ફેલાઈ ગઈ. ત્યાં સુધી કે અનેક દેવ-દેવી પણ ખુશ થયાકેશ્રમણ ભગવાન મહાવીર સ્વામી સ્વસ્થ થઈ ગયા છે. પછી ભગવાન પૂર્વવત્ ધર્મોપદેશ દેતા ગ્રામનુગ્રામ વિચરણ કરવા લાગ્યા. ગોશાલકનો બીજો ભવ રાજાવિમલવાહનઃ-ગોશાલકનો જીવદેવલોકનુંઆયુસમાપ્ત ૧૬૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત Page #169 -------------------------------------------------------------------------- ________________ થવા પર આ જ ભારતમાં વિંધ્યગિરિપર્વતની નજીક પુંડ દેશમાં શત દ્વારા નગરીમાં જન્મ લેશે. ગુણોથી અને રૂપથી સંપન્ન થશે. યોગ્ય સમયે એના માતા-પિતાએનો રાજ્યાભિષેક કરશે. તે મહાન બળવાન રાજા થશે. યશસ્વી થશે. બે દેવ એની સેવામાં રહેશે. એના ત્રણ નામ હશે. (૧)જન્મનામ-પદ્ય (૨) પૂર્ણભદ્રઅનેમણિભદ્રવેદેવસેવક હોવાથી–દેવસેન (૩) “વિમલ' નામના હસ્તિરત્નના ઉપભોગ કરનાર હોવાથી વિમલ વાહન” એનું ત્રીજું. નામ હશે. આટલો પુણ્યશાળી હોવા છતાં પણ તે શ્રમણ-નિગ્રંથોનો મહાનવિરોધી થશે. તેમની સાથે તે અનાર્યતા પૂર્ણ વ્યવહાર કરશે, જેમકે હંસી કરશે. ભર્જના કરશે, કષ્ટદેશે, બાંધશે, મારશે, છેદન-ભેદન કરશે, ઉપદ્રવ કરશે, ઉપકરણ છીનવી લેશે, અપહરણ કરી લેશે, નગરથી અથવા દેશથી કાઢી મૂકશે. આ રીતે વિભિન્ન અભદ્ર વ્યવહાર સમય સમય પર કરતો રહેશે. આવું કરવા પર એકવાર નગરના પ્રતિષ્ઠિત લોક સામુહિક રુપથી નિવેદન કરશે કે હે રાજન્! આવું ન કરો કેમ કે આવું કરવું ક્યારેક આપના અને અમારા માટે જોખમકારક પીડાકારી બની શકે છે. આથી આપ આવા દુરાચરણ બંધ કરો, રાજા મન વગર મિથ્યાભાવથી એનિવેદનને સ્વીકાર કરી લેશે. સુમંગલ અણગાર - એકવાર સુમંગલ નામના અણગાર જે ત્રણ જ્ઞાન અને વિપુલ તેજલબ્ધિનાધારકહશેnત્યાં પધારશેઅનેબગીચાની પાસેઆતાપનાભૂમિમાંઆતાપના લેશે. તે વિમલનાથ તીર્થકરના પ્રપૌત્ર શિષ્યહશે. વિમલવાહન રાજા રથ ચંક્રમણ હેતુ એ બગીચાની પાસેથી નિકળશે.મુનિને આતાપનાલેતા જોઈને સ્વભાવિકજકોધથી પ્રજવલિત થશે. રથના આગળના ભાગથી ટક્કર લગાવીને ધ્યાનમાં ઉભેલા મુનિને નીચે પાડી દેશે. મુનિ ઉઠીને અવધિજ્ઞાનમાં ઉપયોગ લગાવીને જોશે અને એનો ભૂતકાળ જાણી-જોઈઅને કહેશે કે તું શ્રમણોની ઘાત કરવાવાળો મેખલી પુત્ર ગોશાલક હતો. એ સમયે એ અણગારો અને શ્રમણ ભગવાન મહાવીર સ્વામી સમર્થહોવા છતાં પણ તારા અન્યાયને સહન કર્યો. કાંઈ પણ પ્રતિકાર ન કર્યો, પણ હું સહન કરનારો નથી. તને એક ક્ષણમાં જ સારથી ઘોડા સહિત ભસ્મ કરી દઈશ. આવું કહેવા પર તે વિમલ વાહન રાજા ત્રીજીવાર રથની ટક્કર લગાવીને ફરી સુમંગલ અણગારને પાડી દેશે. ત્યારે તે અણગાર તૈજસ સમુદ્યાત દ્વારા એ રાજાને ભસ્મ કરી દેશે. ત્યાર પછી તે મુનિ વર્ષો સુધી સંયમ પાલન કરી આલોચના પ્રતિક્રમણ શુદ્ધિની સાથે એક મહીનાના સંથારાથી સર્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવ રૂપમાં ઉત્પન્ન થશે. ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈને મોક્ષ જાશે. ગોશાલકના નરકાદિ ભવ ભ્રમણ – વિમલવાહન રાજા (ગોશાલકનો જીવ) તેજો લેશ્યાના પ્રહારથી મરીને સાતમી નરકમાં ઉત્પન્ન થશે. અને પશ્ચાનુપૂર્વી ક્રમથી એક-એક નરકમાં બે-બે ભવ કરશે, અંતમાં પહેલી નરકથી નીકળીને તિર્યંચ પંચેન્દ્રિયની વિવિધ યોનિયોમાં જન્મ મરણ કરશે. પછી ક્રમશઃ ચોરેન્દ્રિય, તેઈન્દ્રિય, બેઈન્દ્રિયની યોનિમાંભવ ભ્રમણ કરીને એકેન્દ્રિયોમાં ભવ ભ્રમણ કરશે.વિમલ વાહનના ભવ પછી ક્યાંક શસ્ત્રથી, ક્યાંક દાહથી પીડિત થઈ મરતો રહશે. એકેન્દ્રિયથી નિકળીને વેશ્યાઓનો ભવ કરશે. ભગવતી સૂત્રઃ શતક-૧૫ ૧૬૯ Page #170 -------------------------------------------------------------------------- ________________ પછી બ્રાહ્મણ પુત્ર થઈને દાવાગ્નિની જ્વાલામાં મરશે. અગ્નિકુમાર દેવરૂપમાં ઉત્પન્ન થશે. ત્યાંથી નિકળીને મનુષ્યનો ભવ કરશે. જેમાં સંયમ ધારણ કરશે. અનેક ભવો (૧૦ ભવો) સુધી દ્રવ્ય સંયમ ક્રિયાની વિરાધના કરશે. ભાવથી સંયમને સ્પર્શ પણ નહીં કરે અને ક્રમશઃ નવ અસુર કુમાર(અગ્નિકુમાર ને છોડીને) ના અને એક જ્યોતિષીનો ભવ કરશે. એના પછી સાત ભવમાં સંયમની આરાધના કરશે. અને ક્રમશઃ પહેલા, ત્રીજા, પાંચમા, સાતમા, નવમા, અગ્યારમા દેવલોક અને સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થશે. પછી મહાવિદેહક્ષેત્રમાં આઠમી વાર સંયમની આરાધના કરી કેવલજ્ઞાન કેવલ દર્શન પ્રાપ્ત કરશે. ગોશાલકની મુક્તિ :– કેવલજ્ઞાનથી પોતાના ભવોને જાણશે અને પોતાના શિષ્યોને સંબોધન કરીને કહેશે કે હું પૂર્વભવમાં એવો શ્રમણઘાતક ગુરુદ્રોહી હતો જેના ફળ સ્વરૂપે આવા વિવિધ જન્મ-મરણ રૂપ સંસાર ભ્રમણના ફળને પ્રાપ્ત કર્યું છે. આ વૃતાંત સાંભળીને તે શ્રમણો ભયભીત થશે અને પોતાની આલોચના શુદ્ધિની સાથે સાવધાની પૂર્વક સંયમની આરાધના કરવા લાગશે. ગોશાલકનો જીવ કેવલી પર્યાયમાં વિચરણ કરીને અંતમાં આયુ સમાપ્તિ વેળા જાણીને ભક્ત પ્રત્યાખ્યાન પંડિત મરણ સ્વીકારશે બાકી કર્મોનો ક્ષય કરી સિદ્ધ બુદ્ઘ મુક્ત થશે. શિક્ષા અને જ્ઞાતવ્ય : (૧) નિમ્નસ્તરીય વ્યક્તિમાં પણ અપાર મનોબલ અને બુદ્ધિબળ હોઈ શકે છે. એક ભિક્ષાચરના પુત્ર ગોશાલકે ત્રિલોકીનાથ ભગવાન મહાવીરના વિરોધી બનીને ટક્કર લીધી હતી. (૨) પૂર્ણ અસત્યવાદી હોવા છતાં પણ ગોશાલકની કઠોરતા દુષ્ટતા અધિકતમ કક્ષાની હતી. આનંદને બોલાવીને સદષ્ટાંત સમજાવ્યું. ભગવાનની સામે આવીને પણ બેહદ અધમતા દેખાડી. શક્તિ વિફલ જવા છતાં પણ એવું કહી ગયો કે છ મહીનામાં મરી જશો. (૩) ઢોંગી વ્યક્તિ કેટલા કપટ પ્રપંચ સિદ્ધાંત કલ્પનાઓ ઘડી શકે છે. એ ગોશાલકના જીવનથી જાણવા મળી શકે છે. એણે પોતાને છુપાવવા માટે કેટલા શરી૨ પ્રવેશ, નામ, વર્ષ વગેરેની કલ્પનાઓ જોડી આઠચરમ પાનકઅપાનકકલ્પિત ઘડ્યા અને લોકોને આકર્ષિત કરવા માટે કેટલાય જુઠાણા ફેલાવ્યા, છતાં જીવનમાં લગભગ સર્વત્ર એને સફળતા મળી. શ્રમણ ભગવાનના જ્યાં ૨-૩લાખ ઉપાસક હતાતો ગોશાલકનેતીર્થંકર માનીનેઉપાસના કરનારાની સંખ્યા ૧૧ લાખ થઈ ચૂકી હતી. તોપણ પાપનો ઘડો એક દિવસ અવશ્ય ફુટવાવાળો હોય છે. જ્યારે એનું પાપ ચરમ સીમાએ પહોંચી ગયું, બે શ્રમણોની હત્યાના પાપથી ભારી બની ગયો, ત્યારે સ્વયંની લેશ્યાથી જ મરી ગયો અને અંતમાં હારી ગયો, નિષ્ફળ થઈ ગયો. (૪) ગોશાલક અને એના સ્થવિરોની પાસે નિમિત્તજ્ઞાન સિવાય કોઈના મનની વાત જાણવાની અદ્ભુત શક્તિ પણ હતી. તેથી અયંપુલ શ્રાવકને રાત્રે ઉત્પન્ન થયેલ પ્રશ્નને સ્વતઃ જાણી લીધો. અંતિમ ઉંમર સુધી પણ ગોશાલક આતાપના અને તપસ્યામાં સંલગ્ન રહેતો હતો. મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ૧૦૦ Page #171 -------------------------------------------------------------------------- ________________ આતાપના ભૂમિથી ઉતરીને તે કુંભારશાળામાંઆવ્યો હતો ત્યારે આનંદશ્રમણનેબોલાવીને દૃષ્ટાંત સંભળાવ્યું. (૫) ભગવાન પ્રતિ પૂર્ણ ભક્તિ અને અર્પણતાની સાથે જ ગોશાલકે શિષ્યત્વ સ્વીકાર કર્યું હતું. પરંતુ તે ૪-૫ વર્ષ સુધી પણ એને પૂરું નિભાવી ન શક્યો. કેમ કે મૂળમાં તે એક અયોગ્ય અને અવિનીત તથા ઉર્દૂડ પ્રકૃતિનો વ્યક્તિ હતો. આ કારણે વિહારકાળમાં વૈશ્યાયન તપસ્વીની છેડ-છાડ જેવા કેટલાય પ્રસંગ એના જીવનમાં બન્યા હતા. (૬) એને દીક્ષિત કરવામાં ભગવાનનો કોઈ સ્વાર્થ ન હતો. એનો આગ્રહ અને સ્પર્શના (ભાવી) જાણીને એનો સ્વીકાર કર્યો. કેવલજ્ઞાન બાદ ગૌતમ સ્વમીના પૂછવા પર પણ એની જે ચર્ચા ચલાવાઈ, એમા પણ તેવી જ સ્પર્શના અને ગોશાલકના અનેક શ્રમણ શ્રાવકોના શુદ્ધ ધર્મમાં આવવું વગેરે અનેક કારણ રહ્યા હશે. વાસ્તવમાં સર્વજ્ઞ પ્રભુત્રિકાળ જ્ઞાતા હોય છે. તે જ્ઞાન અનુસાર જ યથોચિત આચરણ અને ભાષણ કરે છે. (૭) ગોશાલકના અનર્ગલ, હિંસક, ક્રૂર વ્યવહાર પર પણ ભગવાન અને એના શ્રમણોનું જે કંઈ પણ વર્ણન છે, એમાં તેઓની ભાષા, વ્યવહાર અને ભાવોનું અવલોકન કરવાથી આ સ્પષ્ટ જ્ઞાત થાય છે કે તેઓ પૂર્ણ સંયમિત હતા. ક્યાંય પણ ગોશાલક પ્રતિ અસભ્ય વર્તન, વચન, તિરસ્કાર અથવા ખોટા માનસની ગંધ પણ ન હતી. એક ઉત્કૃષ્ટ દર્જાનો વિરોધી અને નિરપરાધ શ્રમણોની હત્યા કરનારાની સાથે પણ છતી શક્તિએ અત્યંત શાંતિપૂર્ણ તેઓનો વ્યવહાર હતો. જે મહાન શાંતિનો એક આદર્શ છે. ગોશાલકથી પણ વિશિષ્ટ શક્તિશાળી અને લબ્ધિધારી શ્રમણ ત્યાં હતા. પરંતુ જરાપણ આવેશ, રોષનું વાતાવરણ ભગવાનની તરફથી થયું ન હતું. બે શ્રમણ ગોશાલકની સામે આવ્યા તેમ છતાં એના વ્યવહારમાં આવેશ કે આવેગનું નામોનિશાન ન હતું, કેવળ શિક્ષા આપતું સંબોધન હતું. એના મરણ પ્રસંગને પ્રત્યક્ષ આંખોની સામે જોવા છતાં પણ કોઈએ આવેશ પૂર્ણવ્યવહાર, ધમકી, બદલો લેવો વગેરે કાંઈપણ ન કર્યું. આ છે જિનવાણીના આરાધકોની ક્ષમતા, શાંતિનો અદ્ભુત સંદેશ. આ સંદેશ આપણા જીવનમાં ઉતરી જાય અને એનાથી સાચી શાંતિ ઉત્પન્ન થશે, ત્યારે આપણે જિનવાણી પ્રાપ્ત કર્યાનું સાચા અર્થમાં સફળ થશે. ગોશાલકે અનેક અપશબ્દ, અનર્ગલ બકવાસ, ક્રોધાંધ થઈને કહ્યા. એમાથી કોઈનો પણ જવાબ સર્વાનુભૂતિ અથવા સુનક્ષત્ર અણગારે અથવા ભગવાને આપ્યો નથી. અર્થાત્ એની બરાબરી કોઈએ ન કરી. પરંતુ માત્ર સીમિત શબ્દોમાં ઉચિત શિક્ષા અને સત્ય કથન જ કહ્યું. (૮) ગોશાલકના વર્ણનમાં ૧૮ ભવોમાં સંયમ ગ્રહણનું વર્ણન છે. પરંતુ ભગવતી સૂત્ર શતક ૨૫ માં બતાવ્યું છે કે કોઈ પણ નિયંઠા આઠ ભવથી વધારે પ્રાપ્ત નથી હોતા, સામાયિક આદિચારિત્ર પણ આઠ ભવથી વધારે ભવમાં નથી થઈ શક્યું. તેથી અભવીના સંયમ ક્રિયારાધનથી નવગૈવેયકમાં અનંતવાર જવાની સમાન જ આ પૂર્વના દસ ભવ સમજી લેવા જોઈએ અને ત્યારપછીના આઠ ભવ સંયમ સહિત અવસ્થાના સમજવા ભગવતી સૂત્રઃ શતક-૧૫ ૧૧ Page #172 -------------------------------------------------------------------------- ________________ જોઈએ. સૂત્રમાં દ્રવ્ય ક્રિયાની અપેક્ષા જ ‘વિરાધિત શ્રામણ્ય’ કહ્યું છે, એમ માનવું જોઈએ. (૯) નૃસંશ પ્રવૃતિઓથી યુક્ત જીવન હોવા છતાં પણ ગોશાલકનું જીવન મહાતપસ્વી જીવન હતું અને અંતિમ સમયમાં સમ્યક્ત્વ યુક્ત શુદ્ધ પરિણામ આવી ગયું હતું. જેના કારણે તેને અનંતર દેવભવ અને પરંપર મનુષ્ય ભવમાં પુણ્યનોઉપભોગ પ્રાપ્ત થયો અને થશે. એના પછીના ભવોમાં સર્વે પાપ કર્મોનું સામ્રાજ્ય ચાલશે. (૧૦) ગોશાલકના મોક્ષ જાવાના અંતિમ ભવના વર્ણનને ઔપપાતિક સૂત્રમાં વર્ણિત ‘દઢપ્રતિજ્ઞ કુમાર’ ની ભલામણ(સૂચના) છે. પરંતુ પ્રતિયોમાં ભલામણ દેતાં-દેતાં આગળ એને જ દઢ પ્રતિજ્ઞ નામથી કહી દીધેલ છે. આ લિપિ દોષમાત્ર છે. આવો લિપિદોષ અન્ય સૂત્રમાં પણ થયો છે. (૧૧) તીર્થંકર ભગવાન કેવલજ્ઞાન બાદ પણ શ્રમણોના પાત્રમાં ખાતા નથી પરંતુ તેઓ દ્વારા મંગાવીને હાથમાં જ આહાર કરતા હતા. (૧૨) ભગવાનના ઔષધ ગ્રહણનો પાઠ લિપિકાળમાં કોઈપણ દુર્બુદ્ધિવાળા માણસ દ્વારા વિકૃત કરાયો છે. તેમાં કુર્કટમાંસ, કબૂતરમાંસ આવા અર્થવાળા શબ્દોને સંયોજિત કરાયા છે. આવા ભ્રમપૂર્ણ અર્થવાળા શબ્દોને ગણધર રચિત માનવું એક વ્યાપક ભ્રમ છે અને ગંભીર ભૂલ છે. ભલે કેટલાય વનસ્પતિ પરક અર્થ કરાય પરંતુ શબ્દ અને ભાષાના કોવિદ(નિષ્ણાત) ગણધરો દ્વારા આવા ભ્રમમૂલક શબ્દોનું ગુંથન શાસ્ત્રમાં માનવું એ જ અયોગ્ય છે. મધ્યકાળમાં આવા અનેક સૂત્ર પ્રક્ષેપ આદિના પ્રહાર ધર્મ અને આગમોં પર થયા છે. એનામાંજ કરેલ આ પણ એક વિકૃતિ છે. આનું સંશોધન ન કરવું, માનો ‘લકીરના ફકીર બનવું” ની ઉક્તિને ચરિતાર્થ કરવા સમાન જ છે. જૈન આગમ સંપાદકો, સંશોધકો, અન્વેષકોએ આ તરફ અવશ્ય ધ્યાન આપવું જોઈએ.વિશેષ જિજ્ઞાસા હેતુઆગમ સારાંશખંડ–૮માં ઐતિહાસિક સંવાદ અને નિબંધોનું અધ્યયન કરવું જોઈએ. (૧૩) ચોથા આરામાં અર્થાત્ સતયુગમાં તીર્થંકરોની ઉપસ્થિતિમાં આવી ઘટનાઓ હોવા પર પણ ધર્મનિષ્ટ લોકો પોતાની શ્રદ્ધા ટકાવી રાખે છે. ધર્મથી વિચલિત થતા નથી. તો આજ પંચમ કાળમાં જ્ઞાનીઓની અનુપસ્થિતિમાં કોઈ ઘટનાને જોઈને આપણે કોઈની પાછળ પોતાની શ્રદ્ધા, આચરણ, ત્યાગ તપ વગેરે જરા પણ ન છોડવા જોઈએ અને જિ ર્તવ્ય વિમૂઢ પણ ન થવું જોઈએ. આ સંસાર છે, આનામાં કોઈકેટલીય હોનારત થતી જ રહે છે. તેમાં આપણે પડતાં નહીં, પરંતુ ચડતાં જ શીખવું જોઈએ. (૧૪) સોગંદ, શપથ દેવાની વ્યવહારિક પ્રથા પણ પ્રાચીન કાળથી ચાલી આવી રહી છે. ગોશાલકે પણ મૃત્યુ સમયે પોતાના શિષ્યોને સોગંદ દઈને આદેશ આપ્યો હતો. જેનું એમણે દંભની સાથે પાલન કર્યું હતું, સાચા રૂપમાં પાલન નહોતું કર્યું. (૧૫) ગોશાલકના નિમિત્તજ્ઞાન, મનની વાતને જાણીને બતાવવાની ક્ષમતાથી અને આડંબરના માધ્યમે જ એનો શિષ્ય પરિવાર વધતો ગયો હતો. ત્યાં સુધી કે ૨૩ માં તીર્થંકરના શાસનના અનેક સાધુ પણ એને ૨૪ માં તીર્થંકર જ સમજીને એના શાસનમાં ૧૦૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત Page #173 -------------------------------------------------------------------------- ________________ ભળી ગયા હતા. (૧૬) સંક્ષિપ્ત સારાંશનું લક્ષ્ય હોવાથી અનેક વિસ્તૃત વર્ણનો આપ્યા નથી. એના માટે સૂત્રવર્ણનથી જાણવું જોઈએ.જેમ કે-૮ ચરમ, પાનક, અપાનક ગોશાલક ના શરીર પરિવર્તન અને વિવિધ પ્રરુપણા વગેરે. (૧૭)ગોશાલક ભગવાન ની પાસે છદ્મસ્થકાળના બીજા ચોમાસામાં આવ્યો હતો અને ક્યાં સુધી રહ્યો એ વર્ણન અહીં સૂત્રમાં નથી. અન્યત્ર દીક્ષાના છઠ્ઠા વર્ષ સુધી સાથે રહ્યાનું કથન મળે છે. (૧૮) ગૌતમ સ્વામીના પૂછવા પર ભગવાને ગોશાલકના ભૂત, ભવિષ્ય અંગે વર્ણન બતાવ્યું હતું અને વર્તમાન ધટના ને તો ઉપસ્થિત શ્રમણોએ પ્રત્યક્ષ જોઈ હતી. ભૂતકાળના છદ્મસ્થ કાળની ઘટનાનું વર્ણન કરતાં ભગવાને અનેક જગ્યાએ અહં શબ્દના પ્રયોગથી કથન કર્યું છે. વૈશ્યાયન તપસ્વીની તેજો લેશ્યાથી ગોશાલક ને બચાવવાના વર્ણનમાં પણ ભગવાને ગૌતમસ્વામીને સ્પષ્ટ કહ્યું હતું કે હે ગૌતમ ! ત્યારે ‘મેં” ગોશાલક મંખલી પુત્રની અનુકંપા માટે શીત લેશ્યાથી તેજો લેશ્યાનું પ્રતિહનન કર્યું અને આગળના વર્ણનમાં ગોશાલકના પૂછવા પર એને પણ આ શબ્દો માં કહ્યું હતુ કે ત્યારે હે ગોશાલક! ‘મેં’ તારા પ્રત્યેની અનુકંપાને કારણે વૈશ્યાયન બાળ તપસ્વીની તેજોલેશ્યાને વચ્ચેથી પ્રતિહત કરી, રોકી દીધી, આમ આવું કથન પણ ભગવાને કેવલી અવસ્થામાં બે વખત કર્યુ. પરંતુ ક્યાંય એમ નથી કહ્યું કે “મેં ગોશાલકને છદ્મસ્થતાની ભૂલથી મોહવશ બચાવ્યો'. આથી અનુકંપા સંબંધી વિશેષ વિવરણ માટે સારાંશ ખંડ–૮માં જોવું જોઈએ. (૧૯) ભગવાન અને ગોશાલકની વચ્ચે થયેલ કેટલાય વ્યવહારોથી તર્કશીલ માનસમાં કેટલાય મૂંઝવણ ભર્યાપ્રશ્નઉભા થાય છે કે– (૧) ચાર જ્ઞાન સંપન્નભગવાને એને પોતાની સાથે રાખ્યો જ શા માટે? (૨) તલ સંબંધી પ્રશ્નોના ઉત્તર જ કેમ દીધા ? જેનાથી વિરાધના થઈ. (૩) સ્વતઃ પોતાના જ કર્તવ્યથી તે ગોશાલક વૈશ્યાયન બાળ તપસ્વીની તેજોલેશ્યાથી મરી રહ્યો હતો, એને ભગવાને શીત લેશ્યાથી શા માટે બચાવ્યો? સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ અણગારને પ્રભુએ બચાવ્યો નથી તો તેમાં ભગવાનને કયો દોષ લાગ્યો ? ઉત્તર- કાંઈપણ દોષ ન લાગ્યો. તેમજ ગોશાલકને ન બચાવત તોપણ ભગવાનને કોઈ દોષ લાગતો નહીં. તેને બચાવવાથી તો તે જીવિત રહ્યો અને પોતે જ ૨૪મો તીર્થંકર હોવાનું કહી, કેટલાય લોકોને ભ્રમિત કર્યા, મહા પાપ કર્યા. જેમ સુમંગલ અણગાર વિમલવાહનને ભસ્મ કરશે જ અને અણુત્તર વિમાનમાં જાશે, તેવી રીતે જ ભગવાનના કોઈ લબ્ધિધારી શ્રમણ ગોશાલકને પહેલાં જ કાંઈપણ શિક્ષા આપી શકતા હતા. તો સમવસરણમાં આવો પ્રસંગ બનતું જ નહીં. અનેક ઈન્દ્ર વગેરે પણ ગોશાલકના અવળા પ્રચારને રોકી ન શક્યા, એવું કેમ થયું ? કેમ કે બધા ઈન્દ્ર સમ્યગ્દષ્ટિ છે, દૃઢધર્મી પ્રિયધર્મી છે. એક ભવ કરીને મોક્ષમાં જનારા છે; વગેરે વગેરે પ્રશ્નો થાય છે. તે અનેક પ્રશ્નોનું સમાધાન આ છે કે ભગવાન અને ગોશાલકનો કોઈ એવો જ સંયોગ નિબદ્ધ હતો. વિશિષ્ટ જ્ઞાનિઓના આચરણ વિષયે છદ્મસ્થોએ સંકલ્પ-વિકલ્પ કરવા જ ન જોઈએ. કેમકે તે શાશ્વત જ્ઞાની ભવિતવ્યતાને જોઈ લે છે, ભૂત-ભવિષ્યને ભગવતી સૂત્રઃ શતક-૧૫ 963 Page #174 -------------------------------------------------------------------------- ________________ જાણીને તેને અનુરૂપ આચરણ કરે છે. તેથી સુમંગલ અણગારે પણ પહેલાંજ્ઞાનથી એ જોયુ કે આ રાજા આવો દુર્વ્યવહાર કેમ કરી રહ્યો છે. એનું ભૂત-ભવિષ્ય શું છે? આ જ રીતે ભગવાને એવંતાને દીક્ષા આપી, ભલે ને તેણે કાચા પાણીમાં પાત્રી તરાવી. જમાલીને દીક્ષા તો આપી દીધી, પરંતુ વિચરણની આજ્ઞા માંગવા પર મૌન ધારણ કર્યું. ભગવાને જ્ઞાનમાં ફરસના જોઈને જ તે પ્રકારની પ્રવૃતિઓ કરી હતી.છદ્મસ્થોના તર્કની અહી ગતિ હોતી નથી. આથી આવા-આવા વિવિધ પ્રશ્નો આપણા અનધિકાર ગત છે. નિશ્ચય જ્ઞાનીઓના પ્રત્યેક વ્યવહાર જ્ઞાનસાપેક્ષ હોય છે અને આપણા છદ્મસ્થોના વ્યવહાર બુદ્ધિ સાપેક્ષ હોય છે તેમજ સૂત્ર સાપેક્ષ પણ હોય છે. આ ભિન્નતા જાણીને જ્ઞાનિઓના જ્ઞાન સાપેક્ષ આચરણ સબંધી ઉપરના પ્રશ્નોનાઅથવા આવા અન્ય પણ ઘણા પ્રશ્નોના સમાધાન સ્વતઃ કરી લેવા જોઈએ. (૨૦) ભગવાન પાર્શ્વનાથ ના વિશિષ્ટ શિષ્યોને અહીં દિશાચર શબ્દથી સંબોધ્યા છે. તે પૂર્વેનાજ્ઞાતા હતા. એમણે જીવનમાં દિશાની પ્રમુખતાથી કોઈ વિશિષ્ટતપ, ધ્યાન અથવા વિહારચર્યાનું આચરણ કર્યું હશે. જેનાથી તે દિશાચરના નામથી વિખ્યાત થયા. એમના આગમનથી ગોશાલકની શક્તિમાં વિશેષ અભિવૃદ્ધિ થઈ. એવો સૂત્ર વર્ણનથી આભાષ થાય છે. આ રીતે તેઓ કોઈ વિશિષ્ટ ચમત્કારી જ્ઞાની અને લબ્ધિ સંપન્ન શ્રમણહતા. અર્થ કરનારા કેટલાય વિદ્વાન એમને ભગવાન મહાવીરના શિથિલાચારી પાર્શ્વસ્થ શ્રમણ કહી દે છે. એમનું આ કથન અનુપયુક્ત અને અસંગત છે. (ર૧) મખમતના ભિક્ષાચર લોકો પણ ચાતુર્માસમાં ભ્રમણ કરતા નથી અને ભિક્ષાચર હોવા છતાં સપત્ની ભ્રમણ કરતા હતા તથા ચિત્રફલક દેખાડીને ભિક્ષા પ્રાપ્ત કરતા હતા. છે શતક ૧૫ સંપૂર્ણ છે શતક-૧૬: ઉદ્દેશક-૧ (૧) એરણ પર હથોડાનો માર પડવો વગેરે એવી કોઈપણ પ્રવૃતિ કરવાથી અચિત્ત વાયુ ઉત્પન્ન થાય છે. એનાથી સચિત્ત વાયુની હિંસા થાય છે. ત્યારપછી અચિત્ત વાયુ પણ સચિત થઈ જાય છે. પછી તે જીવ બીજા અચિત્ત વાયુના સ્પર્શ થવાથી મરે છે. (૨) અગ્નિ પણ વાયુ વગર બળતો નથી. અગ્નિના જીવોની ઉંમર ત્રણ દિવસ રાતની હોય છે. પછી ત્યાં બીજા અગ્નિના અને વાયુના જીવ ઉત્પન્ન થતા રહે છે. ત્યારે અગ્નિ લાંબા સમય સુધી બળતો રહે છે. (૩) ભઠ્ઠીમાં તપેલા લોખંડને આમ તેમ કરવા કે પકડવામાં લુહારને તથા કામ આવનાર બધા સાધનોને અને ભઠ્ઠીના જીવોને પાંચ ક્રિયા લાગે છે. એરણ પર મુકીને કૂટતી વખતે લુહાર શાળા સહિત બધા ઉપયોગી સાધનોના જીવોને અને લુહારને પાંચ ક્રિયા લાગે છે. (૪) જીવ અધિકરણી છે અને ઈન્દ્રિય વિગેરે અધિકરણોથી કદાચિત અભેદની મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ૧૪ Page #175 -------------------------------------------------------------------------- ________________ નજરે અધિકરણ પણ છે સાધિકરણ છે. નિરધિકરણી નથી. આત્માધિકરણી વગેરે ત્રણે છે. ચોવીસ દંડકના જીવ પણ અવિરતિની અપેક્ષાએ સાધિકરણ વગેરે છે. ૫ શરીર, ઈન્દ્રિય,૩યોગ આ અધિકરણી છે. જે દંડકમા જે હોય તે એનાનિવર્તનમા અધિકરણી હોય છે. ( ઉદ્દેશક : ર ) (૧) “જરા”શારીરિક દુઃખ,પીડાં શોક” એટલે માનસિક દુઃખ.આ કારણે એકેન્દ્રિય, વિકસેન્દ્રિય માં જરા છે. શોક નથી. શેષ દંડકમાં બંન્ને છે. (ર) શ્રમણો ના પાંચ પ્રકારના અવગ્રહ હોય છે. (૧) દેવેન્દ્રના (ર) રાજાના (૩) ગાથાપતિના (૪) શય્યાતરના (૫) સાધર્મિક શ્રમણોના આ પાંચ પ્રકારનાઅવગ્રહ જાણીને પ્રથમ દેવલોકના ઈન્દ્ર શકેન્દ્ર ભગવાનના બધા શ્રમણો માટે પોતાના આધિપત્યના દક્ષિણલોકમાં અર્થાત્ ભરતક્ષેત્રમાં વિચરણ કરવાની તથા કલ્પનીય પદાર્થો ગ્રહણ કરવાની આજ્ઞા આપી. પછી વંદન નમસ્કાર કરીને જતા રહ્યા. (૩) દેવ અને ઈન્દ્ર સત્ય વગેરે ચારે ય ભાષા બોલે છે. સાવધ નિર્વદ્ય બન્ને ભાષા બોલે છે. (૪) શકેન્દ્ર અથવા અન્ય કોઈ પણ વ્યક્તિ જો વસ્ત્રથી મોં ઢાંક્યા વિના બોલે તો એની એ ભાષા “સાવધ ભાષા” કહેવાઈ છે. (૫) શકેન્દ્રભવી છે અને એક ભવાવતારી છે. () કર્મ ચૈતન્યકૃત હોય છે. એટલે કર્મોથી થતા સુખ દુઃખ પણ ચૈતન્યકૃત જ છે. ( ઉદ્દેશક : ૩) (૧) કર્મપ્રકૃતિ વગેરેનું વર્ણન પ્રજ્ઞાપના પદર૩થી ર૭ સુધી છે, ત્યાંથી જાણી લેવું. (૨) અભિગ્રહધારી આતાપનાલેનારા, ઉભા રહેલા ભિક્ષુકને કોઈવૈદ્ય સુવડાવીને નાસિકામાંથી અર્શ, મસાને કાપતો કાપવાસંબંધી ક્રિયાવૈધને લાગે છે. મુનિનેફક્ત ધર્મ ધ્યાનમાં અંતરાય થાય છે. વૈદ્યની શુભ ભાવના હોવાથી શુભક્રિયા લાગે છે. ( ઉદ્દેશક : ૪) (૧) નીરસ, અંત પ્રાંત અમનોજ્ઞ આહાર કરનારા શ્રમણ જેટલા કર્મોનો ક્ષય કરે છે; ત્યાં નૈરયિક સો વર્ષમાં એટલા કર્મ અપાર દુઃખ સાથે ભોગવે તો પણ ક્ષય કરી શક્તા નથી. (૨) આઇ પિતાય એટલે અમનોજ્ઞ આહાર, વાસી આહાર, એવો અર્થ સમજવો જોઈએ. ઔપપતિક સૂત્ર વગેરેથી પણ આ જ અર્થ પરિલક્ષિત થાય છે.ભ્રમથી આશબ્દનો અન્ય અર્થ કરવામાં આવે છે. તે અનુભવચિંતનથી ઉપયોગી સમજાતો નથી. (૩) વૃદ્ધ પુરુષ દ્વારા ચિકણી, કઠણ લાકડી કાપવાના દગંતથી સમજવું જોઈએ કે નૈરયિક એટલા કર્મોનો ક્ષય કરી શક્તા નથી કારણ કે એના કર્મચિકણા પ્રગાઢ હોય ભગવતી સૂત્રઃ શતક-૧૬ 1 | ૧૦૫ ૧૫ Page #176 -------------------------------------------------------------------------- ________________ છે. જેમ જુવાન પુરુષ તીક્ષ્ણ કુહાડીથી તરત જ લાકડીને તોડી ફોડી શકે છે, તેમ તપસ્વી શ્રમણ પણ કર્મોને તરત જ નષ્ટ કરી દે છે. ( ઉદ્દેશક : ૫) (૧) એક સમયની વાત છે. કેન્દ્ર, ભગવાનના દર્શન કરવા ઉત્સુકાતીર નામના નગરમાં આવ્યા; કંઈક પ્રશ્ન કર્યા અને ઉતાવળમાં ચાલ્યા ગયા, શાંતિથી બેઠા નહીં. એનું કારણ ગૌતમ સ્વામીના પૂછવા પર ભગવાને બતાવ્યું કે સાતમાંદેવલોકમાંથી ગંગદત્ત દેવ અહીં આવવા નીકળ્યા છે, એના દિવ્ય તેજ, ઋદ્ધિ ધુતિને કેન્દ્ર જોઈ નહીં શકવાથી અને સહન નહીં કરી શકવાથી, ઉતાવળથી ચાલ્યા ગયા છે. જોઈ નહીં શકવાનું કારણ વ્યાખ્યાકારે એ બતાવ્યું છે કે પૂર્વ ભવમાં બન્ને શેઠ હતાકાર્તિક શેઠ અને ગંગદત્ત શેઠ. ત્યાં બન્નેમાં પરસ્પર માત્સર્ય ભાવ રહેતા હતા. પૂર્વના માત્સર્ય ભાવને કારણે શકેન્દ્રને ગંગદત્તની પોતાનાથી વધારે સદ્ધિ વગેરે સહન થઈનહીં અને જલ્દીથી ચાલ્યો ગયો. (ર) ઈન્દ્ર વગેરે દેવોનું મનુષ્ય લોકમાં (૧) આવવુ (૨) પાછા જવું (૩) ભાષા બોલવી (૪) ઉન્મેષ નિમેષ કરવું (૫) અંગોપાંગને વધઘટ કરવા (૬) ઉભા થવું બેસવું અને સૂવું (૭) વૈક્રિય કરવું (૮) પરિચારણા કરવી વગેરે ક્રિયાઓ બહારના પુગલોના ગ્રહણથી કરી શકે છે અર્થાત્ અન્ય પુગલ ગ્રહણ કરી ને જ ઉક્ત ક્રિયાઓ દેવો દ્વારા કરી શકાય છે. (૩) દેવલોકમાંદેવોને પરસ્પરતાત્ત્વિક ચર્ચાઓ પણ થઈ જાય છે. સાતમાદેવલોકમાં એકમિથ્યા દષ્ટિદેવ અને ગંગદત્ત(સમ્યગૃષ્ટિ દેવ)ની પરસ્પર ચર્ચા થઈ. એના ફળસ્વરૂપેજએગંગદત્તદેવ ભગવાનના દર્શન કરવા ઉલ્લકાતીરનગરમાઆવ્યોહતો. (૪) વૈતમા વતિ ના સિદ્ધાંત અનુસાર પરિણમન થનારા પુદ્ગલ પરિણત' કહેવાય છે. આવિષય પર એ. બન્ને દેવોની ચર્ચા હતી. ગંગદત્તનો ઉત્તર સાચો હતો. ગંગદત્ત દેવે ભગવાનનો ઉપદેશ સાંભળ્યો; ત્યાર પછી હું ભવી છુ કે અભવી છું? વગેરે પ્રશ્ન પૂછ્યા. સમાધાન મેળવીને ખુશ થયો. બત્રીસ પ્રકારના નાટકબતાવીને ચાલ્યો ગયો. (૫) ગંગદત્ત દેવ પૂર્વભવમા હસ્તિનાપુરમાં ગંગદત્ત નામનો શેઠ હતો. શ્રમણોપાસક બન્યો હતો. પછી મુનિસુવ્રત ભગવાનની પાસે દીક્ષા લીધી. અગીયાર અંગોનુ અધ્યયન કર્યું. એક મહિનાનો સંથારો કરી ત્યાંથી સાતમાં દેવલોકમાં ઉત્પન્ન થયા. સત્તર સાગરોપમની દેવ સ્થિતિ પૂરી કરી મહાવિદેહ ક્ષેત્રથી મુક્તિ પામશે. ઉદ્દેશકઃ ૬) (૧)નિંદ્રામાં અથવા જાગૃત અવસ્થામાં સ્વપ્ન આવતું નથી. અર્ધજાગૃત અવસ્થામાં સ્વપ્ન આવે છે. મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત) ૧૦૬ Page #177 -------------------------------------------------------------------------- ________________ (ર) નિદ્રા કરવી દ્રવ્ય નિંદ્રા છે. અવિરતિ ભાવ તે ભાવ નિંદ્રા છે. ભાવ નિંદ્રાની અપેક્ષાએ રર દંડકના જીવ સુપ્ત કહ્યા છે. તિર્યંચ સુપ્ત અને સુખ-જાગૃત એમ બે પ્રકારના છે, જ્યારે મનુષ્ય સુખ,જાગૃત અને સુખ-જાગૃત એમ ત્રણ પ્રકારના છે. (૩) સાધુઓ પણ સ્વપ્ન જુએ છે. સત્યસ્વપ્ન પણ જુએ છે અને અસત્યસ્વપ્ન પણ જુએ છે. સાચા ભાવ સાધુતામાં સત્ય સ્વપ્ન આવે છે અને નથી પણ આવતા. અસત્ય સ્વપ્ન જોવાવાળા અસંવૃત કહેવાય છે. અર્થાત્ એનો વિશેષ આશ્રવ ચાલુ રહે છે. એકાંત અસંયમી ન સમજવું. (૪) સ્વપ્ન ૪૨ પ્રકારના કહ્યો છે અને મહાસ્વપ્ન ૩૦ પ્રકારના કહ્યા છે. ૩૦ મહાસ્વપ્નમાંથી કોઈપણ ૧૪ સ્વપ્ન તીર્થકર, ચક્રવતીના ગર્ભમાં આવવાથી એની માતા જુએ છે. વાસુદેવની માતા સાત, બલદેવની માતા ચાર સ્વપ્ન જુએ છે. માંડલિક રાજાની માતા એક મહાસ્વપ્ન જુએ છે. એ માતાઓ સ્વપ્ન જોઈને જાગી જાય છે. ફરી પાછી સૂતી નથી. ધર્મ જાગરણ કરે છે. (૫) ભગવાન મહાવીર સ્વામીને દશ સ્વપ્ન પછી કેવલજ્ઞાન ઉત્પન્ન થયું હતું. બેઠા બેઠા ભગવાનને માત્ર અંતર્મુહૂર્ત ઉંઘ આવી હતી. એ સમયે અર્ધનિંદ્રાવસ્થામાં આ સ્વપ્ન જોયા હતા. કારણ કેછદ્મસ્થ કાળમાં ભગવાને શયનાસન કર્યું નહોતું. દસ સ્વપ્ન અને પરિણામ : (૧) પિશાચને પરાજિત કર્યો= મોહકર્મક્ષય. (૨) સફેદનર કોયલ શુક્લ ધ્યાન. (૩) વિચિત્ર પાંખવાળો નર કોયલ = દ્વાદશાંગીની પ્રરુપણા (૪) સ્વર્ણ રત્નમય માલા દ્રય = દ્વિવિધ ધર્મ પ્રરુપણા. (૫) શ્વેત ગાયોનો સમૂહ = ચતુર્વિધ સંઘની રચના. (૬) મહાપદ્મ સરોવર = ચાર જાતિના દેવોની પ્રરુપણા. (૭) મહાસાગર હાથથી તર્યા = સંસાર સાગરથી તર્યા. (૮) સૂર્ય = કેવલજ્ઞાન પ્રાપ્તિ. (૯) મેરુપર્વતને આંતરડાથી વિંટળાયેલો = સંપૂર્ણ લોકમાયશકીતિફેલાય. (૧૦) મેરુચૂલિકા પર સિહાસન ઉપર બેઠા = પરિષદમા ઉપદેશ આપ્યો. (ડ) સ્વપ્ન ફળવિજ્ઞાન:– (૧) સૂતેલી વ્યક્તિ હાથી, ઘોડા અથવા બળદ સમૂહને જોઈ એના પર ચઢે, ચઢીને પોતાને બેઠેલો જુએ, પછી જાગી જાય, તો તે એ જ ભવમાં મોક્ષે જાયછે. (જે સૂતો રહે છે તે આ ફળ પામતો નથી. એમ બધા સ્વપ્નોમા સમજી લેવું જોઈએ.) (૨)જે વ્યક્તિ સ્વપ્નમાં મહાસમુદ્રમાં પૂર્વથી પશ્ચિમ સુધી ફેલાયેલી રસ્સીને જોઈ પોતાના હાથમાં વીટે છે.(૩) લોકાંતને પૂર્વ પશ્ચિમ અડેલી રસ્સીને કાપે (૪) કાળા યા સફેદ સૂતરના ગુંચવાયેલા ગુચ્છાને ઉકેલે. "મેં ઉકેલી આપ્યો”. એમ માને (૫) સોના ચાંદી વજ અને રત્ન રાશિને જુએ. (૬) ઘાસ, કચરાના ઢગલાને જુએ અને વિખેરી નાખે. (૭) સરસ્તંભ, વીરણસ્તંભ, વંશસ્તંભ, બલ્લિતંભને જોઈને ઉખેડીને ફેંકી દે. (૮) ક્ષીરકુંભ, ધૃતકુંભ,દર્વિકુંભને જુએ અને ઉપાડે (૯) ફૂલોવાળા પા સરોવરમાં ઉતરે (૧૦) મહાસાગરને જુએ અને એને તરીને પાર કરે. (૧૧) રત્નોનું ભવન જુએ અને એમાં પ્રવેશ કરે (૧૨) રત્નોનું ભગવતી સૂત્ર: શતક-૧૬ | | |૧૦૦ | Page #178 -------------------------------------------------------------------------- ________________ વિમાન જુએ અને એમાં ચઢી જાય. આ પ્રકારના સ્વપ્નવાળા પોતાને જુએ, માને અને જાગી જાય, ઉઠી જાય, એ વ્યક્તિ એ જ ભવમાં મોક્ષે જાય છે. તેલ, મદિરા ચરબીના ઘડા(કુંભ) જુએ અને ફોડી નાંખે તથા લોખંડ, તાંબુ, કથીર શીશાના ઢગલાને જુએ અને એના પર ચઢે. આ બે સ્વપ્ન જોવાવાળા એક દેવનો અને એક મનુષ્યનો ભવ કરીને મોક્ષ જાય છે. (૭) કોઈ સુગંધી પદાર્થ પડયો હોય અને પવન આવે તો સુગંધી પદાર્થ ચાલતો નથી. પરંતુ ગંધના પુદ્ગલ ત્યાંથી ગતિ કરે છે, ફેલાય છે. ઉદ્દેશક ઃ ૭-૮ (૧) પ્રજ્ઞાપના સૂત્રનો ઉપયોગ પદ અને પશ્યતા પદને સંપૂર્ણ અહીં સમજવું. (૨) લોકોના દિશાઓના ચરમાંતમાં જીવ, અજીવ, જીવ દેશ, પ્રદેશ, અજીવ દેશ, પ્રદેશ રહેલા છે. એવી રીતે સાત નરક પૃથ્વી પિંડોના ચરમાંતમાં અને દેવલોકના ચરમાંતમાં પણ જીવ અજીવ રહેલા છે. એકેન્દ્રિય વગેરેની અપેક્ષાએ પાંચ સ્થાવર તો સ્વસ્થાન રૂપે રહેલા છે અને ત્રસ જીવ વાટે વહેતા અને મરણ સમુદ્દાતની અપેક્ષાએ હોય છે. અનિંદ્રિય જીવ કેવલી સમુદ્દાતની અપેક્ષાએ હોય છે. નરક પૃથ્વીના ચરમાંતમાં તેમજ દેવલોકના ચરમાંતમાં પણ યથાયોગ્ય સંભવિત જીવ અજીવ, એના દેશ, પ્રદેશ સમજી લેવા જોઈએ. કાલ દ્રવ્ય ચરમાંતોમાં નથી. (૩) પરમાણુ પુદ્ગલ એક સમયમાં લોકના પૂર્વી ચરમાંતથી પશ્ચિમી ચરમાંત સુધી સ્વતઃ ચાલ્યા જાય છે. એવી રીતે બધી દિશામા સમજવું. (૪) વરસાદની જાણકારી માટે કોઈ હાથને ખુલ્લા આકાશમાં કાઢીને જુએ તો પાંચ ક્રિયા લાગે છે. (૫) કોઈ મહર્દિક દેવ પણ લોકાંતમાં બેસીને અલોકમાં હાથ પગ વગેરે કાઢી શક્તા નથી. કારણકે અલોકમાં ધર્માસ્તિકાય વગેરે નથી. ત્યાં જીવ અને પુદ્ગલની ગતિ હોતી નથી. ઉદ્દેશક : ૯-૧૪ (૧) વૈરોચન બલીન્દ્રની બલિચચા રાજધાની ઉત્તર દિશામા છે. બાકી સમુદ્રમાં દૂર ઉત્પાત પર્વત, રાજધાનીનો વિસ્તાર, સભા વગેરે વર્ણન અસુરકુમાર ચમરેન્દ્રના વર્ણન સમાન છે. [ જુઓ— શતક ૨ ઉદ્દેશ ૮] (૨) અવધિજ્ઞાનનુ વર્ણન પ્રજ્ઞાપના તેમજ નંદી સૂત્રમાં જુઓ. (૩) દ્વીપકુમાર દેવ બધા સમાન આહાર વાળા વગેરે હોતા નથી. આ વર્ણન પહેલા શતકના બીજા ઉદ્દેશકની સમાન છે. એમાં ચાર લેશ્યાઓ હોય છે. તેજોલેશ્યાવાળા અલ્પ હોય છે. તેથી કાપોતલેશી, અસંખ્ય ગુણા, એનાથી નીલલેશી વિશેષાધિક, મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ૧૭૮ Page #179 -------------------------------------------------------------------------- ________________ એનાથી કૃષ્ણલેશી વિશેષાધિક હોય છે. કૃષ્ણલેશી અલ્પર્ધિક હોય છે. પછી ક્રમશઃ તેજાલેશી મહર્દિક હોય છે. ઉદધિકુમાર, દિશાકુમાર, સ્તનિતકુમારનું વર્ણન પણ આ મુજબ છે. || શતક ૧૬/૧૪ સંપૂર્ણ ॥ શતક-૧ : ઉદ્દેશક-૧ (૧) કોણિક રાજાના બે મુખ્ય હાથી હતા. (૧) ઉદાઈ હસ્તીરત્ન. (ર) ભૂતાનંદ હસ્તીરત્ન. બન્ને અસુરકુમાર દેવોથી આવીને જન્મ્યા હતા. હવે મરણ પામીને પ્રથમ નરકમાં જશે. ત્યાંથી મહાવિદેહમાં એક ભવ કરી મુક્તિ પામશે. આ જવાબ ગૌતમ સ્વામી દ્વારા રાજગૃહીમાં ભગવાનને પૂછવાથી મળ્યો હતો. (૨) કોઈ વ્યક્તિ વૃક્ષને હલાવે, પાડે, તો એને પાંચ ક્રિયા લાગે છે. હાલવાવાળા તાડ વૃક્ષની શાખા, ફળ વિગેરેના જીવોને પણ પાંચ ક્રિયા લાગે છે. તોડ્યા પછી જ્યારે ફળ યા વૃક્ષ પોતાના ભારથી નીચે પડે છે તો પુરુષને ચાર ક્રિયા લાગે છે. વૃક્ષ વિગેરેના જીવોને પાંચ ક્રિયા લાગે છે. (૩) જીવને ઔદારિક શરીર વિગેરે બનાવતી વખતે તથા એનો પ્રયોગ કરતી વખતે ૩, ૪, યા પ ક્રિયા લાગે છે. (૪) ભાવ દ્ગ છે. યથા– (૧) ઔયિક (૨) ઔપમિક (૩) ક્ષાયિક (૪) ક્ષયોપશમિક (૫) પારિણામિક (૬) સન્નિપાતિક(મિશ્ર).એનું વિશેષ વર્ણન અનુયોગદ્વાર સૂત્રમાં અને ગુજરાતી સારાંશ ખંડ–૭માં જુઓ. ઉદ્દેશક : ર (૧) સંયત, વિરત જીવ ધર્મમાં રહેલો છે. અસંયત, અવિરત જીવ અધર્મમાં રહેલો છે અર્થાત્ તે ધર્મ અધર્મને સ્વીકાર કરીને રહેનારો છે. સમુચ્ચય જીવ અને મનુષ્યમાં ત્રણે ભેદ છે. તિર્યંચમાં બે ભેદ છે. શેષ દંડકમા એક અધર્મ જ છે. (૨) અસંયત જીવ બાલ કહેવાય છે. સંયત જીવ પંડિત કહેવાય છે અને સંયતાસંયત જીવ બાલ પંડિત કહેવાય છે. ૨૪ દંડકમાં ધર્મ અધર્મની સમાન જાણવુ. (૩) અઢાર પાપમાં, પાપની વિરતિમાં, ચાર બુદ્ધિમાં, અવગ્રહાદિ મતિજ્ઞાનમાં, ચાર ગતિમાં, આઠ કર્મમાં, લેશ્યા, દર્શન, જ્ઞાન-અજ્ઞાન, શરીર યોગ, ઉપયોગમાં રહેલો જીવ અને જીવાત્મા એક છે. અલગ નથી. અન્યતીર્થિક(સાંખ્ય મતાવ– લંબી) પ્રકૃતિ(પ્રવૃતિ) અને જીવાત્માને એકાંત અલગ માને છે. જૈન સિદ્ધાંત કચિત્ ભેદ સ્વીકાર કરે છે પરંતુ આત્યંતિક ભેદ માનતો નથી. (૪) દેવતા રૂપી(દેખાતા) રૂપોની વિક્રિયા કરી શકે છે. તેઓ અરૂપી રૂપ બનાવી શકતા નથી. પરંતુ સામાન્ય મનુષ્યોને ન દેખાય એવું રૂપ બનાવી શકે છે. વાસ્તવમાં તો તે પણ રૂપી જ હોય છે. જીવ પહેલા રૂપી છે, પછી કેવલી બની અરૂપી બને છે. ભગવતી સૂત્રઃ શતક-૧૦ ૧૯ Page #180 -------------------------------------------------------------------------- ________________ પરંતુ કોઈ અરૂપી સિદ્ધ બની પાછો રૂપી સંસારી બનતો નથી. ઉદ્દેશકઃ ૩) (૧) શૈલેશી અવસ્થામાં રહેલા અણગાર કંપન, સ્પંદન, ગમનાદિકરતા નથી પરંતુ પર પ્રયોગની અપેક્ષા શરીરનું ગમનાદિથઈ શકે છે. અર્થાત્ કોઈધક્કો મારે પાડી દે, ક્યાંક ફેંકી દે, પાણીમાં વહાવી દે, વગેરે પ્રસંગથી શરીર ગતિમાન થાય છે. આ કંપન, સ્પંદન વગેરે પાંચ પ્રકારના છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ. આ પાંચે ચાર ગતિની અપેક્ષા ચાર ચાર પ્રકારના છે. સામાન્ય ગતિમાન થવાને કંપન કહેવાય છે અને વિશેષ કંપનને ચલન કહેવાય છે. ચલનના મુખ્ય ત્રણ પ્રકાર અને તેર ભેદ છે. ૫ શરીર ચલન, પ ઈન્દ્રિય ચલન ૩યોગ ચલન. આ રૂપોમાં પુદ્ગલોને પરિણમન કરવુ, તે જીવોનીચલના છે. (ર) સંવેગાદિ ૪૯ બોલોના અંતિમ ફળને મોક્ષ કહેવાય છે. અર્થાત્ આ બધા ગુણ મોક્ષ સાધનામાં સહાયક અને ગતિ આપનારા છે. સાધકે સાધના કાળમાં આ ગુણોની વૃદ્ધિ અને સંરક્ષણ કરતા રહેવું જોઈએ. તે ગુણો આ પ્રમાણે છે– (૧) સંવેગ, વૈરાગ્ય ભાવ (૨) નિર્વેદ, ત્યાગ ભાવ (૩) ગુરુ વિગેરેની સેવા (૪) સ્વ આલોચના (૫) સ્વનિંદા (૬) સ્વગર્તા (૭) ક્ષમાપના ભાવ (૮) સુખશાતાઅનુસુકતા = ઉતાવળ રહિતતા = શાંત ભાવથી પ્રવર્તન (૯)ઉપશાંતતાનસુખ શાતામાં શારીરિક પ્રવૃતિઓમાં શાંતિ થાય છે) ઉપશાંતતામાં માનસિક પ્રવર્તનમાં શાંતિ અને ગંભીરતા હોય છે. (૧૦) ભાવ અપ્રતિબદ્ધતા = અનાસક્તિ ભાવ (૧૧)પાપની પૂર્ણ નિવૃત્તિ = અક્રિય (૧૨) વિવિક્ત શય્યા સેવન. (૧૩ થી ૧૭) પાંચ ઈન્દ્રિયસંવર (૧૮થી ર૩) યોગ, શરીર, કષાય, સંભોગ, ઉપધિ અને ભક્તના પ્રત્યાખ્યાન (૨૪) ક્ષમા (રપ) વીતરાગભાવ (રથી ૨૮) ભાવોની, કરણની અને યોગની સત્યતા. (ર૯ થી ૩૧) મન, વચન કાયાના સમ્યક્ અવધારણ(વશમાં રાખવું) (૩ર થી ૪૪) ક્રોધાદિ ૧૩ પાપોનો ત્યાગ (૪૫ થી ૪૭) જ્ઞાન, દર્શન, ચરિત્રથી સંપન્ન થવું. (૪૮) રોગાદિની વેદના સહિષ્ણુતા (૪૯) મારણતિક કષ્ટ ઉપસર્ગમાં સહિષ્ણુતા. ઉદ્દેશક : ૪-૫) (૧) પ્રાણાતિપાત વગેરે પાંચ પાપથી સ્પષ્ટ થવાથી જીવ કર્મ બંધ કરે છે. શેષ વર્ણન પહેલા શતકના છઠ્ઠા ઉદેશ સરખો છે. અર્થાત કેટલીક દિશાથી કર્મ ગ્રહણ વગેરે થાય છે. (૨) જે સમયમાં (૩) જે ક્ષેત્રમાં અને (૪) જે પ્રદેશમાં જીવ પ્રાણાતિપાત વગેરે કરે છે, ત્યાં સ્પષ્ટ કર્મોના બંધ કરે છે. (૨) કર્મોના ઉદયથી ઉત્પન્નદુઃખ, સ્વકૃત દુઃખ છે. એનું જ જીવવેદન કરે છે. પરંતુ પરકૃત દુઃખનું કર્મનું) વેદન થતું નથી. મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત, ૧૮૦ WWW.jainelibrary.org Page #181 -------------------------------------------------------------------------- ________________ વેદના (પર નિમિત્ત જન્ય દુઃખ) પણ અન્યકૃત નહીં પરંતુ સ્વકૃત કર્મ જન્મ જ હોય છે. એ શાતા અશાતા બન્ને પ્રકારની હોય છે. (૩) ઈશાનેન્દ્રની સુધર્મા સભાનું વર્ણન શકેન્દ્રની સુધર્મા સભાની સમાન છે. દશમા શતકનો છઠ્ઠો ઉદ્દેશક જુઓ. સ્થિતિ સાધિક બે સાગરોપમની હોય છે. ઉદ્દેશક : ૬-૧૦ (૧) સમવહત મરનારા જીવનો પહેલા આહાર અને પછી ઉત્પાત થાય છે. અસમવહત મરનારા જીવને પહેલા ઉત્પાત અને પછી આહાર થાય છે. કારણકે એક સાથે આત્મ પ્રદેશ પહોંચે છેત્યારપછી જ આહાર થાય છે. આ રીતે પૃથ્વીકાયિક જીવોનો રત્નપ્રભા વગેરેથી સિદ્ધશિલા સુધી આહાર અને ઉત્પત્તિ જાણવા જોઈએ. (૨) એવી જ રીતે અપ્કાય, વાયુકાય, જીવોનો અધોલોકથી ઉર્ધ્વલોક અને ઉર્ધ્વ લોકથી અધોલોક સુધી ઉત્પાદ અને આહાર જાણવો જોઈએ (૩) એકેન્દ્રિયના સમ વિષમ આહાર શરીર વિગેરેનું વર્ણન પહેલા શતકના બીજા ઉદ્દેશક સરખુ છે. નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્યુતકુમાર, વાયુકુમાર અને અગ્નિકુમાર; આ પાંચેનો સમઆહાર વિગેરે સંબંધી વર્ણન સોળમા શતકના અગીયારમા ઉદ્દેશકમાં આવેલ દ્વીપકુમારના વર્ણન સમાન જાણવું. || શતક ૧૦/૧૭ સંપૂર્ણ ॥ શતક-૧૮ : ઉદ્દેશક-૧ (૧) જે ભાવ અનાદિથી થાય છે એને અપમ કહેવાય છે. જે ભાવ જ્યાં પહેલીવાર થાય છે તે ભાવ તે સ્થાનની અપેક્ષા પદમ કહેવાય છે. જે ભાવ જે કોઈ જીવોમાં પહેલી વખત અને કોઈ જીવમાં બીજી ત્રીજીથી માંડી અનેક વખત પણ થાય છે. એનેસિય પમ સિય અપમ કહેવાય છે અર્થાત્ ઉભય ભાવવાળા કહેવાય છે. (૨) જે ભાવ જે સ્થાનમાં હવે જીવ પાછો આવવાનો નથી, એને 'ચરમ' કહેવાય છે. જે ભાવ જ્યાં હંમેશા રહેવાનો છે અથવા ફરી થવાનો છે, એને 'અચરમ' કહેવાય છે. જે ભાવ જે કોઈ જીવમાં ચરમ છે, કોઈ જીવમાં અચરમ છે તે ભાવ તે સ્થાનની અપેક્ષાએસિય વરમ સિય અત્તરમ. અર્થાત્ ઉભય ભાવવાળા કહેવાય છે. ૧૪ દ્વ્રારોના ૯૩ બોલના ૨૪ દંડક સમુચ્ચય જીવ અને સિદ્ધોની અપેક્ષા પઢમ અપઢમ, ચરમ અચરમનું વર્ણન કરવામાં આવ્યું છે. તે દ્વાર આ પ્રકારે છે– ભગવતી સૂત્રઃ શતક-૧૮ ૧૮૧ Page #182 -------------------------------------------------------------------------- ________________ કાર ભેદ સંખ્યા ૦ ૦ - ૦ જીવે. આહારક ભવી સન્ની લેશ્યા દષ્ટિ સંયત ભેદવિવરણ ૨૪ દંડક, જીવ, સિદ્ધ આહારક,અનાહારક ભવી, અભવી, નોભવી સન્ની, અસત્રી, નોસન્ની સલેશી, ઇલેશ્યા, અલેશી સમ્યગુ,મિથ્યા, મિશ્ર સંયત, અસંયત, સંયતાસંયત, નોસંયત સકષાયી, ૪ કષાય, અકષાયી પજ્ઞાન, ૩અજ્ઞાન, સણાણી, અરાણી સયોગી, યોગ, અયોગી સાકાર, અનાકાર સવેદી, ૩ વેદ, અવેદી પશરીર, અશરીરી પપર્યાપ્તિ, પઅપર્યાપ્તિ કષાય 2 & 4 = 8 0 0 ૧ ૦ a öneme Önawa w w w જ્ઞાન યોગ ઉપયોગ શરીર પર્યાપ્તિ આગળ અપાતા ચાર્ટ સંબંધી સૂચનાઓઃ- (૧) 'બધા' એવા શબ્દજ્યાં છે. એનો અર્થ છેજેટલાદંડક સમુચ્યજીવજે પણ ત્યાંમળેતે સમજવા. (ર) "બેબોલઅથવા ત્રણ બોલ" = જીવ સિદ્ધ અને મનુષ્યમાંથી બે અથવા ત્રણ સમજવા. (૩)"૨૫ બોલ અથવા ૨૪+૧" = સમુચ્ચય જીવ,૨૪દંડક આ પ્રકારે ૧૯+૧વગેરે પણ દંડક+જીવસમજી લેવા. (૪)"નોસન્ની."=નોસન્ની, નો અસત્રી, એ પ્રમાણે નોભવી, નો સંવત.વગેરે સમજી લેવા. (૫) ૪ અજ્ઞાન, પકષાય વિગેરેમાં સમુચ્ચય અજ્ઞાની, સષાયી વિગેરે ભેગા છે, એમ સમજવું. ચૌદ દ્વારમાં પ્રથમ અપ્રથમ – દ્વારનું પ્રથમ ભાવ | અપ્રથમ ભાવ | પ્રથમ અપ્રથમ ભાવ બોલ | જીવ | બોલ | જીવ | બોલ | જીવન સિદ્ધ જીવ૨૪ દંડક આહારક | ૨૪–૧ | અનાહારક સિદ્ધ | અનાહારક | ૨૪ | અનાહારક| સમુચ્ચયજીવ | ૧૮ર ૧૮૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત Page #183 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૪ | નો સમાવે પ્રથમ ભાવ અપ્રથમ ભાવ ] પ્રથમ અપ્રથમ ભાવ બોલ | જીવ | બોલ | જીવ ! બોલ | જીવ ૩ | નો ભવીસિદ્ધ ભવી | ૨૪–૧ અભવી | ૨૪–૧ | નો સન્ની૦. ૩ બોલ સન્ની | ૧૬–૧ | – | અસત્રી | ૨૨–૧ સન્ની | – અલેશી | ૩બોલ સલેશી ! બધા લેશી ૬ | સમ્યગુદષ્ટિ સિદ્ધ | મિથ્યાદષ્ટિ | ૨૪ – ૧ | સમ્યગદષ્ટિ, ૧૯-૧ – 1 – | મિશ્રદષ્ટિ | ૧૬-૧ | ૭ | નો સંયત૦| રબોલ ! અસંયત ! ૨૪ – ૧ | સંયત ૨બોલ _ | જીવ સિદ્ધ! - | - | સંયતાસંયત| ૩બોલ | ૮ | અકષાય | સિદ્ધ | પકષાય | ૨૪ -૧ | અકષાયી ! બોલ કેવળજ્ઞાન | ૩બોલ | અજ્ઞાન | ૨૪–૧ | સજ્ઞાની બધા ૧૦ અજોગી | ૩બોલ સયોગી | બધા ૪ જ્ઞાન ૩યોગ | ૧૧ ઉપયોગ બે સિદ્ધ | ઉપયોગ બે| ૨૪ બોલ ઉપયોગ બે જીવ અવેદી સિદ્ધ સવેદી | બધા | અવેદી | બોલ ૩ વેદ | ૪ શરીર. H ૧૩) અશરીરી | રબોલ | સશરીરી | બધા આહારક ૨બોલ શરીર પપર્યાપ્તિ બધા પઅપર્યાપ્તિ ચૌદ દ્વારમાં ચરમ અચરમ – ચરમ અચરમ | ઉભય(ચરમ-અચરમ) બોલ | જીવ | બોલ | જીવ | બોલ | જીવ જીવસિદ્ધ ૨૪ દંડક - | અનાહારક | જીવસિદ્ધ આહારક | ૨૫ બોલ અનાહારક! ૨૪ બોલ | ભગવતી સૂત્ર: શતક-૧૮ ૧૮૩ Page #184 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૩ 6 ૪ નો સન્ની ૫ અલેશી S . ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ બોલ ભવી ૧૮૪ ચરમ અયોગી 1 ' જીવ કેવળજ્ઞાની મનુષ્ય જીવ - મનુષ્ય મનુષ્ય -- મનુષ્ય - ww । અચરમ બોલ અભવી નોભવી નોસન્ની અલેશી સમ્યગ્દષ્ટિ | નો સંયત જીવ સિદ્ધ અવ ૨૫બોલ જીવ સિદ્ધ ૨ બોલ | સન્ની અસન્ની ૨ બોલ લેશ્યા સાત જીવ સિદ્ધ ઉભય(ચરમ—અચરમ) અકષાય જીવસિદ્ધ જ્ઞાની જીવસિદ્ધ કેવળજ્ઞાની | રખોલ બોલ ભવી અશરીરી સિદ્ધ પકષાય અકષાયી સજ્ઞાની ૪જ્ઞાન ૪ અજ્ઞાન અયોગી ૨બોલ ૪યોગ ૨ઉપયોગ | ૨બોલ | ૨ઉપયોગ અવેદી ૨બોલ ૪ વેદ અવેદી શરીર પ પર્યાપ્તિ ૫ અપર્યાપ્તિ સમ્યગ્દષ્ટિ મિથ્યાદષ્ટિ મિશ્રદષ્ટિ સંયત આદિ૩ જીવ ૨૪ બોલ ઉદ્દેશક : ર : કાર્તિક શેઠ હસ્તિનાપુરમાં કાર્તિક નામના શેઠ રહેતા હતા. જેઋદ્ધિ સંપન્ન હતા. તે ૧૦૦૮ વેપારીઓના પ્રમુખ હતા. એમણે વીસમા તીર્થંકર ભગવાન મુનિસુવ્રત સ્વામીની પાસે શ્રાવક વ્રત સ્વીકાર કર્યા હતા. તે જીવાજીવના જાણકાર તેમ જ શ્રમણોપાસકના ગુણોથી સંપન્ન હતા. તેમના અનેક વર્ષ શ્રમણોપાસક પર્યાયમાં પસાર થઈ ગયા. બધા બધા બોલ ૧૯ દંડક ૨૫ બોલ બધા બધા બધા મનુષ્ય ૧૯ દંડક ૧૯ - ૧ બધા બધા ૨૪ બોલ બધા મનુષ્ય બધા બધા બોલ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત : Page #185 -------------------------------------------------------------------------- ________________ એકવારવિચરણ કરતા ભગવાન મુનિસુવ્રત સ્વામી હસ્તિનાપુરમાં પધાર્યા. નગરના લોકો તથા કાર્તિક શેઠ ભગવાનની સેવામાં હાજર થયા. પરિષદ ભેગી થઈ, ભગવાને વૈરાગ્યમય પ્રતિબોધ આપ્યો. કાર્તિક શેઠ વૈરાગી થઈ ગયા, દીક્ષા લેવાની પ્રબળ ભાવના જાગૃત થઈ. તેમણે ભગવાનની સમક્ષ પોતાના વિચાર રજૂ કર્યા. સ્વીકૃતિ મળવાથી ઘરે જઈને પોતાને આધીન વેપારીઓને બોલાવ્યા અને પોતાની ઈચ્છા એમની સામે રાખી. ૧૦૦૮ વેપારીઓએ પણ કાર્તિક શેઠ સાથે દીક્ષા લેવાનો નિર્ણય જાહેર કર્યો. બધાએ પોત પોતાના પુત્રોને કાર્યભાર સોંપ્યો અને દીક્ષાની તૈયારી કરી. કાર્તિક શેઠ સાથે મહોત્સવપૂર્વક બધા(૧૦૦૯) વૈરાગી આત્માઓ એક જ સમયે ભગવાનના સમવસરણમાં પહોંચ્યા. પોતાની વૈરાગ્ય ભાવનાના બે શબ્દ કાર્તિક શેઠે સભા સહિત ભગવાનની સમક્ષ રજૂ કર્યા. પછી વેશ પરિવર્તન કરીને ફરી સભામાં આવ્યા. ભગવાન મુનિસુવ્રત સ્વામીએ બધાને એક સાથે દીક્ષા પાઠ ભણાવ્યો. એમને શિક્ષા દીક્ષા આપી, મહાવ્રત, સમિતિ, ગુપ્તિ સમાચારીનું જ્ઞાન આપ્યું. આ પ્રકારે તે બધા શ્રેષ્ઠી સાધુ બની ગયા. સ્થવિરોની પાસે એમણે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. સૌએ તપ સંયમથી પોતાના આત્માને ભાવિત કર્યો. કાર્તિક મુનિએ સામાયિક વગેરે૧૪ પૂર્વોનો અભ્યાસ કર્યો. ૧૨ વર્ષ દીક્ષાપર્યાયનું પાલન કરી એક મહિનાના સંથારાથી આયુષ્ય પૂરુ કર્યું અને પહેલા દેવલોકમાં ઈન્દ્રરૂપે ઉત્પન્ન થયા. બાકીના સાધુઓ પણ સંયમારાધના કરીને એ જ પહેલા દેવલોકમાં ઉત્પન્ન થયા. ગંગદત્ત શેઠ કાર્તિક શેઠના પૂર્વવર્તી હસ્તીનાપુરના શેઠ હતા. એમણે કાર્તિક શેઠના પ્રમુખ વેપારી બન્યા પછી મુનિસુવ્રત સ્વામીની પાસે દીક્ષા અંગીકાર કરી હતી અને આરાધના કરીને સાતમા દેવલોકમાં ઉત્પન્ન થયા હતા. વેપારી જીવનમાં ગંગદત્ત શેઠથી કાર્તિકશેઠ આગળ રહ્યા હશે. એના કારણે શક્રેન્દ્રની ગંગદત્ત દેવથી સમક્ષ મળવાની અસહ્યતા શતક ૧૬ ના પાંચમા ઉદ્દેશકમાં બતાવી છે. અર્થાત્ ગંગદત્ત દેવ સમવસરણમાં આવી રહ્યા છે તેમ શકેન્દ્રને ખબર પડી કે તરત જ પાછા જતા રહ્યા, ભગવાનની સેવામાં રોકાયા નહીં. આ વર્ણનમાં આશ્રિત સાથી વેપારીઓના એક સાથે દીક્ષા લેવાનો આદર્શ ઉપસ્થિત કરાવાયો છે. તેઓએ વાસ્તવમાં ખરો સાથ નિભાવ્યો હતો. તેથી તેઓ દેવલોકમાં પણ સાથે જ રહ્યા. ઉદ્દેશક ઃ ૩ (૧) કૃષ્ણ, નીલ, કાપોત લેશ્યાવાળા પૃથ્વી,પાણી, વનસ્પતિના જીવ મનુષ્ય ભવ કરીને મુક્ત થઈ શકે છે. અણગારના ચરમ નિર્જરા પુદ્ગલ અત્યંત સૂક્ષ્મ હોય છે. તે સર્વ લોકમાં ફેલાય છે. તેને જાણવા, જોવા, આહાર કરવા સંબંધી વર્ણન પ્રજ્ઞાપના પદ ૧૫ થી જાણવું. ભગવતી સૂચઃ : શતક-૧૮ ૧૮૫ Page #186 -------------------------------------------------------------------------- ________________ (૨) પ્રયોગબંધ અને વિશ્રસાબંધને દ્રવ્યબંધ કહેવાય છે અને આઠ કર્મની ૧૪૮ (૧૨૦) પ્રકૃતિના બંધને ભાવબંધ કહેવાય છે. પ્રયોગબંધ શિથિલ અને ગાઢ બે રીતના છે. વિશ્રસાબંધ આદિ અને અનાદિ બે પ્રકારના છે. ભાવબંધ પણ મૂળ પ્રકૃતિ અને ઉત્તર પ્રકૃતિ એમ બે પ્રકારના છે. (૩) ભૂતકાળમાં જીવે કર્મ બંધ કર્યો, વર્તમાનમાં કરે છે. ભવિષ્યમાં કરશે. એમાં દરેક વખતે વિભિન્નતા હોય છે અર્થાત્ અંતર હોય છે. કારણકે ગતિ પરિણમન બધામાં અંતર આવતું રહે છે. પાપક્રિયા કરવામાં પણ દ્રવ્ય ભાવમાં અંતર થાય છે અને બંધમાં પણ અંતર થાય છે. (૨૪ દંડકમાં સમજી લેવુ.) (૪) નિર્જરિત થયેલ પુદ્ગલ આધાર રૂપ હોતા નથી, એના પર બેસવું વગેરે કોઈ કરી શકતા નથી. તેઓ સૂક્ષ્મ પરિણામમાં પરિણત થઈ જાય છે. આ માર્કેદિય પુત્ર નામના અણગાર દ્વારા પૂછાયેલા પ્રશ્નોના ઉતરોના ભાવ છે. નોંધ :- પ્રમાદવશ મૂળ પાઠમાં વચ્ચે વચ્ચે 'ગોયમા' લગાવી દીધુ છે. આ લિપિ દોષ છે. એને સુધારવો નહીં એ સંપાદકોની ભૂલ છે. આ સંપૂર્ણ ઉદ્દેશક માર્કેદિય પુત્ર અણગારના પ્રશ્નોનો છે. એટલે ભગવાન દ્વારા કહેવાયેલા જવાબોના સંબોધનમાં "માદિયપુત્તા" એવું જ સર્વત્ર હોવું જોઈએ. ઉદ્દેશક : ૪ (૧) અઢાર પાપ, પાંચ સ્થાવર અને બાદર કલેવર આ જીવના ઉપભોગમાં આવે છે. અઢાર પાપ વિરતિ, ત્રણ અરૂપી અસ્તિકાય, પરમાણુ, અશરીરી, જીવ અને શૈલેશી અવસ્થાના અણગાર એ કોઈના ઉપભોગમાં આવતા નથી. (૨) ચાર કષાય સંબંધી વર્ણન પ્રજ્ઞાપના પદ ૧૪ના અનુસાર સમજવું જોઈએ. (૩) યુગ્મ(જુમ્મા) :- (૧) ચારનો ભાગ આપવાથી જે રાશિમા કંઈ પણ બાકી રહે નહીં તે મૃતયુગ્મ(કડજુમ્મ) રાશિ કહેવાય છે. (૨) ચારનો ભાગ આપવાથી જે રાશિમા ત્રણ બાકી રહે તે તેઓગ(ત્રયોજ–તેઉગ) રાશિ કહેવાય છે. (૩,૪). આ પ્રકારે બે અથવા એક અવશેષ(બાકી) રહેવાવાળી રાશિ અનુક્રમે દાવર જુમ્મ (દ્વાપર યુગ્મ) અને કલ્યોજ(કલિઓગ) રાશિ કહેવાય છે. નારકી, દેવતા, પંચેન્દ્રિય, તિર્યંચ અને મનુષ્ય જઘન્ય પદની અપેક્ષાએ કડજુમ્મરાશિ હોય છે. ઉત્કૃષ્ટ પદની અપેક્ષાએ તેઓગરાશિહોય છે,વિકલેન્દ્રિય, ચાર સ્થાવર, જઘન્ય પદે કડજુમ્મરાશિહોયછેઅને ઉત્કૃષ્ટ પદમાદ્વાપર યુગ્મ(દાવર જુમ્મ) રાશિ હોય છે. મધ્યમ પદમાં, બધામાં ચારેય ભંગ હોય છે. વનસ્પતિ અને સિદ્ધમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ પદ (સંખ્યા રૂપ) હોતા નથી. માત્ર મધ્યમ પદ હોય છે. કારણકે વનસ્પતિમાં અનંત કાળ સુધી ઓછા થતા જ રહેશે. અને સિદ્ધમાં વધતા જ રહેશે. એટલે મધ્યમ પદ જ હોય છે. એમા ચારેય જુમ્મા હોઈ શકે છે. ૧૮૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત : Page #187 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીઓની સંખ્યા જઘન્ય અને ઉત્કૃષ્ટ પદમાં કડજુમ્મ હોય છે. મધ્યમાં ચારેય હોઈ શકે છે. દેવી તિર્યંચાણી અને મનુષ્યાણીમાં પણ એમ જ જાણવુ. જઘન્ય ઉંમરવાળા(વરા) અગ્નિકાયના જીવની ઉત્કૃષ્ટ જેટલી સંખ્યા હોય, એટલી જ ઉત્કૃષ્ટ ઉંમરવાળા(પરા) અગ્નિકાયના જીવોની ઉત્કૃષ્ટ સંખ્યા હોય છે. ઉદ્દેશક ઃ ૫ (૧) જેવી રીતે મનુષ્ય અલંકારોથી સજ્જ થવાથી સુંદર દેખાય છે, તેવી રીતે દેવ પણ અલંકારોથી સજ્જ થવાથી સુંદર દેખાય છે. વસ્ત્ર વિગેરેથી અસજ્જ મનુષ્ય સુંદર કે મનોજ્ઞ દેખાતો નથી તેવી રીતે જ દેવ પણ અસુંદર દેખાય છે. (૨) બધા દંડકોમાં સમ્યક્ત્વમાં ઉત્પન્ન થનારા અથવા સમ્યગ્દષ્ટ જીવ અલ્પકર્મી, હળુકર્મી હોય છે; મિથ્યાદષ્ટિ મહાકર્મી, ભારેકર્મી હોય છે. સમ્યગ્દષ્ટિનો નવો બંધ પણ અત્ય૫ જ હોય છે. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય જીવોને એની અપેક્ષાથી લગભગ સમકર્મી કહ્યા છે. (૩) મરણના ચરમ સમયમાં પણ જીવ એ ભવના આયુષ્યને ભોગવે છે. આગળના ભવના આયુષ્યની સામે હોય છે પણ એને ભોગવતો નથી. (૪) સમ્યગ્દષ્ટિ જીવોની ઈચ્છિત વિકુર્વણા થાય છે. મિથ્યાદષ્ટિઓની સંકલ્પથી વિપરીત વિધુર્વણા પણ થઈ જાય છે. ઉદ્દેશક : ૬ (૧) પ્રત્યેક પુદ્ગલ સ્કંધમાં વ્યવહારિક નયથી વર્ણાદિ એક એક હોય છે. નિશ્ચય નયથી વદિ ૨૦ બોલ હોય છે. જેમ કે— વ્યવહાર નયથી ગોળ પીળો, સુગંધી, મીઠો વગેરે હોય છે. પરંતુ નિશ્ચયનયથી એમા ૫ વર્ણ, ૨ ગંધ, ૫ રસ, ૮ સ્પર્શ હોય છે. આ પ્રમાણે જોવા અને અનુભવમાં આવનારી બધી વસ્તુઓમાં વ્યવહાર નયથી અથવા મુખ્યતાથી ૧ – ૧ અને નિશ્ચય નયથી બધા વર્ણાદિ છે. એમ સમજવું જોઈએ. જેમ કે– હળદર પીળી છે, કાગડો કાળો છે, શંખ સફેદ છે. લીમડો કડવો છે. મયૂરકંઠ લીલો છે વગેરે. રાખ વ્યવહારથી રુક્ષ છે, તોપણ એમા આઠ સ્પર્શછે. (૨) એક પરમાણુમાં એક દ્વિ પ્રદેશીમાં એક ત્રણ પ્રદેશીમાં – એક ચાર પ્રદેશીમાં – ૧+૧+૧+ર = ૫ ઉત્કૃષ્ટ ૨+૨+૨+૪= ૧૦ ઉત્કૃષ્ટ૩+૨+૩+૪=૧૨ ઉત્કૃષ્ટ ૪+૨+૪+૪=૧૪ એક પાંચ પ્રદેશીમાં – ઉત્કૃષ્ટ ૫ +૨+૫+૪=૧૬ આ પ્રકારે અસંખ્ય પ્રદેશી સુધી ૧૬ વર્ણાદિ હોય છે. પ્રદેશીમાં પણ ૧૬ વર્ણાદિ હોય છે. બાદર અનંત પ્રદેશીમાં ૨૦ વર્ષાદિ હોય છે. = — ભગવતી સૂત્રઃ શતક-૧૮ વર્ણાદિ હોય છે. વર્ણાદિ હોય છે. વર્ણાદિ હોય છે. વર્ણાદિ હોય છે. વર્ણાદિ હોય છે. સૂક્ષ્મ પરિણત અનંત ૧૮૭ Page #188 -------------------------------------------------------------------------- ________________ (ઉદ્દેશક : ) (૧) કેવળી યક્ષાવિષ્ટ હોતા નથી. (૨) ઉપધિના ત્રણ પ્રકાર –(૧) કર્મોપધિ (ર) શરીરોપધિ (૩) બાહ્યોપકરણ ઉપધિ. એકેન્દ્રિય અને નારકીને બે ઉપધિ છે. બાહોપકરણ નથી. બાકી બધા દંડકમા ત્રણે ઉપધિ છે. સચિત્ત અચિત્તમિશ્રની અપેક્ષાએ બધામાં ત્રણે ઉપધિ છે. નારકીમાં સચિત = શરીર, અચિત = ઉત્પતિ સ્થાન અને મિશ્ર = શ્વાસોચ્છવાસ વગેરે છે. (૩) ઉપધિની જેમ પરિગ્રહમાં પણ આ જ ત્રણ-ત્રણ ભેદ સમજવા. (૪) પ્રણિધાન = સ્થિર યોગ. સુપ્રણિધાન અનેદુપ્રણિધાન એમ બે ભેદ છે. બન્નેના ફરી મન, વચન, કાયા એમ ત્રણ ભેદ છે. જે દંડકમાં જેટલા યોગ છે, એટલા પ્રણિધાન સમજી લેવા. (૫) મદ્રુક શ્રાવક:- રાજગૃહી નગરીની બહાર ગુણશીલ ઉદ્યાનમાં ભગવાન મહાવીર સ્વામી બિરાજમાન હતા. “મટુકી શ્રાવક દર્શન કરવા માટે ઘરેથી પગે ચાલીને જ નીકળ્યા. વચ્ચે અન્ય તીર્થિકોના નિવાસ સ્થાન આશ્રમની પાસેથી જઈ રહ્યા હતા, ત્યારે કેટલાક સંન્યાસી એમની પાસે આવ્યા અને પૂછવા લાગ્યા કે તમારા ભગવાન પંચાસ્તિકાય બતાવે છે? તમે એને જાણો જુઓ છો તો અમને પણ બતાવો કે તેઓ ક્યાં છે? અમે પણ જોઈએ. પ્રત્યક્ષ જોવાનું તર્ક અને સમાધાન – મક્કે કહ્યું – કેટલીક વસ્તુઓના કાર્યથી જ એનું અસ્તિત્વ જાણી અને જોઈ શકાય છે. બધી વસ્તુઓ પ્રત્યક્ષ જોઈ શકાતી નથી. અન્યતીર્થિક સંન્યાસી આક્ષેપપૂર્વક કહેવા લાગ્યા કે અરે ! તમે પણ કેવા શ્રાવક છો કે જાણતા નથી, જોતા નથી તો પણ માનો છો? મદ્રુક શ્રાવકે જવાબમાં અનેક પ્રશ્ન ઉભા કરી દીધા. પવન વાય છે અને તમે જુઓ છો? સુગંધ આવી રહી છે. એને જુઓ છો? (મારા શબ્દ સાંભળી રહ્યા છો એને જુઓ છો?) અરણીકાષ્ટ્રમાં અગ્નિ છે એને જુઓ છો? સમુદ્રની પેલી પાર પણ જમીન છે, એને જુઓ છો? દેવલોક પણ છે. એને જુઓ છો? બધા પ્રશ્નોના જવાબનિશ્ચિત છે કે “જોઈ શક્તા નથી”. મક્કે એમને સમજાવ્યું કે હે આયુષ્યમાન્! એવુ કરશો તો પૃથ્વીના કેટલાય પદાર્થોનો અભાવ થઈ જશે અર્થાત્ એ બધાનો નિષેધ કરવો પડશે. એટલે કેટલીક વસ્તુઓને હું, તમે અથવા છદ્મસ્થ મનુષ્ય જોઈ શક્તા નથી. તો પણ એના ગુણ, ધર્મ, કાર્યથી તે પદાર્થના અસ્તિત્વનો સ્વીકાર કરવો જોઈએ. એ પ્રમાણે અન્યતીર્થિકોના આક્ષેપનું સમાધાન કરી એમને નિરુત્તર કર્યા અને ભગવાનની સેવામાં પહોંચ્યા, વંદન નમસ્કાર કરી પર્યાપાસના કરવા લાગ્યા. સિદ્ધાંતનું જ્ઞાન આવશ્યક – ભગવાને પરિષદની સમક્ષ એના સાચા જવાબ આપવાની પ્રશંસા કરી અને કહ્યું કે જે જાણ્યા વગર, અજ્ઞાનવશ, ખોટુ પ્રરૂપણ ૧૮૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત Page #189 -------------------------------------------------------------------------- ________________ વગેરે કરે છે તેઓ કેવલજ્ઞાની અને ધર્મની આશાતના કરે છે. ભાવાર્થ એછે કે શ્રમણ હોય કે શ્રમણોપાસક, એમણે યથાસમયે પોતાના ધર્મસિદ્ધાંતોનું જ્ઞાન તેમજ એનો અર્થ, પરમાર્થ, હેતુ, પ્રશ્ન, ઉત્તર સહિત પ્રાપ્ત કરવા જોઈએ. પોતાને મળેલા સમયનો સદુપયોગ કરી શાસ્ત્રાભ્યાસમાં અવશ્ય સમય આપવો જોઈએ. શાસ્ત્રાભ્યાસ નહીં વધારનારા પોતાના ધર્મની સ્થિરતાના પૂર્ણ રક્ષક પણ થઈ શકતા નથી અને સમય સમય પર સિદ્ધાંત વિપરીત પ્રરૂપણ ચિંતન કરનારા પણ બની શકે છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯મા અધ્યયનના ૧૯મા પ્રશ્નના ઉત્તરમાં પણ આ જ ભાવ બતાવ્યો છે અને પ્રસ્તુત પ્રકરણમાં ભગવાને મનુકની પ્રશંસા પછી આ ભાવ પ્રગટ કર્યો છે. મદ્રુક શ્રાવકનું ભવિષ્ય ઃ– ગૌતમ સ્વામીના પૂછવાથી ભગવાને કહ્યું કે આ મહુક શ્રાવક, શ્રાવકપર્યાયની આરાધના કરી પ્રથમ દેવલોકના અરુણાભ વિમાનમાં ઉત્પન્ન થશે. ત્યાંથી મહાવિદેહક્ષેત્રમાં એક ભવ કરી મુક્ત થશે. (૬) કોઈ વ્યક્તિ હજાર રૂપ બનાવી યુદ્ધ કરે છે તો પણ એ બધા રૂપોમાં એક જ જીવ હોય છે અને એની વચ્ચે આત્મ પ્રદેશ પણ સંબંધિત હોય છે. (૭) અસુરો અને દેવોના યુદ્ધ થાય તો વૈમાનિક દેવ જે પણ તણખલા, પાન, લાકડીને સ્પર્શ કરે તે બધા શસ્ત્ર રૂપમાં પરિણત થઈ જાય છે. પરંતુ અસુરકુમારોને તો શસ્ત્રોની વિક્ર્વણા કરવી પડે છે. (૮) મહર્દિક દેવ કોઈપણ દ્વીપ સમુદ્રની તરત જ પરિક્રમા લગાવીને આવી શકે છે. જંબુદ્રીપથી રુચકવરદ્વીપ સુધી એમ જાણવુ. આગળના દ્વીપ સમુદ્રોમાં જઈ શકે છે અને આવી શકે છે. પરંતુ પ્રયોજનાભાવ હોવાથી પરિક્રમા લગાવતા નથી. (૯) દેવ પુણ્ય ક્ષયનો અનુપાત ઃ— જેટલા પુણ્યાંશને વ્યંતર દેવ ૧૦૦ વર્ષમાં ક્ષય કરે છે, નવનિકાયના દેવ–૨૦૦ વર્ષમાં, અસુરકુમા૨–૩૦૦ વર્ષમાં ગ્રહ નક્ષત્ર તારા વિગેરે જ્યોતિષી-૪૦૦ વર્ષમાં, સૂર્ય ચંદ્ર ૫૦૦ વર્ષમાં, પહેલા બીજા દેવલોકનાદેવ–૧૦૦૦વર્ષમાં, ત્રીજાચોથા દેવલોકના દેવ૨૦૦૦વર્ષમાં, પાંચમા છઠ્ઠા દેવલોકના દેવ ૩૦૦૦ વર્ષમાં, સાતમા આઠમા દેવલોકના દેવ ૪૦૦૦ વર્ષમાં, નવથી બારમા દેવલોકમાં ૫૦૦૦ વર્ષમાં, પહેલા ત્રૈવેયકત્રિકના દેવ લાખ વર્ષમાં, બીજા ત્રૈવેયક ત્રિકના દેવ બે લાખ વર્ષમાં, ત્રીજા ત્રૈવેયક ત્રિકના દેવ ત્રણ લાખ વર્ષમાં, ચાર અનુતર વિમાનના દેવ ચાર લાખ વર્ષમાં અને સર્વાર્થ સિદ્ધના દેવ પાંચ લાખ વર્ષમાં એટલા પુણ્યાંશ ક્ષય કરે છે. ઉદ્દેશક ઃ ૮ (૧) અકષાયી છદ્મસ્થ શ્રમણ ઉપયોગપૂર્વક ચાલતા હોય તો પણ ક્યારેક કૂકડાના નાના બચ્ચા, બતકના નાના બચ્ચા, જેવા નાના બચ્ચા અચાનક ઉડીને, કૂદીને પગ નીચે આવી શકે છે. એમા એમની ભૂલ નથી હોતી. પરંતુ એ બચ્ચા જ પોતે અચાનક ૧૮૯ ભગવતી સૂત્રઃ શતક-૧૮ Page #190 -------------------------------------------------------------------------- ________________ આવી જાય છે. કેવળીના એવા અનાયાસ પ્રસંગ હોતા નથી. એ કષાય રહિત શ્રમણને ઈરિયાવહિ ક્રિયા જ લાગે છે. સાંપરાયિક ક્રિયા લાગતી નથી. (૨) જે પણ શ્રમણ જોઈને વિશેષ ધ્યાનપૂર્વક ગમનાગમન કરે છે તે સંયત, વિરત અને પંડિત છે અને જે કોઈ શ્રમણ અથવા અન્યતીર્થિક જોયા વગર કે બરાબર ધ્યાન રાખ્યા વગર ગમનાગમન વિગેરે ક્રિયા કરે છે તે અસંયત વિગેરે અને બાલ હોય છે. રાજગૃહી નગરીમાં શ્રમણોના રહેવાના બગીચાની પાસે જ અન્યતીર્થિકોનો આશ્રમ આવેલો હતો. એટલે તે અન્યતીર્થિક રસ્તે ચાલતા શ્રમણ, શ્રમણોપાસક સાથે પણ ચર્ચા કરી લેતા હતા અને ક્યારેક બગીચામાં આવીને પણ પ્રશ્નોત્તર અથવા આક્ષેપાત્મક ચર્ચા કરી લેતા હતા. પ્રસ્તુત વિષય નં.૨. બગીચામાં આવી ગૌતમ સ્વામીની સાથે આક્ષેપાત્મક ચર્ચા નો સાર છે. અહી પણ ભગવાને ગૌતમ સ્વામીની પ્રશંસા કરી. સાતમા ઉદ્દેશકમાં મદ્ભુક સાથેની ચર્ચા પણ આ નગરીની છે. (૩) પરમાણુવિગેરેને પરમાવધિજ્ઞાની,વલી જાણી જોઈશકેછે. સામાન્ય અવધિજ્ઞાની વિગેરે અનંત પ્રદેશીને જાણી જોઈ શકે છે. મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની પરમાણુ વિગેરે બધાને જાણી શકે છે પરંતુ જોઈ શક્તા નથી, બાદર સ્કંધોને જોઈ શકે છે. જાણવું અને જોવું એક સમયમાં થતું નથી. કેવળીના અનંતર સમયમાં થાય છે. બાકીના બધા જીવો અનંતર અંતર્મુહૂર્તથી જુએ છે. ઉદ્દેશક : ૯ (૧) જે જીવે જ્યાંનો આયુષ્ય બંધ કરી લીધો હોય ત્યારે તે એનો ભવી દ્રવ્ય કહેવાય છે. આ રીતે ભવી દ્રવ્ય નારકી પણ હોય છે. યાવત્ ભવી દ્રવ્ય વૈમાનિક પણ હોય છે. ભવી દ્રવ્ય નારકી વિગેરે કોણ હોય અને તેની ઉંમર કેટલી હોય છે તે ચાર્ટથી જાણો. નામ ભવી દ્રવ્ય સ્થિતિ ભવી દ્રવ્ય નારકી ભવી દ્રવ્ય દેવ ભવી દ્રવ્ય, પૃથ્વી પાણી વનસ્પતિ ભવી દ્રવ્ય, તેઉ વાયુ વિકલેન્દ્રિય ભવી દ્રવ્ય તિર્યંચ પંચે ભવી દ્રવ્ય મનુષ્ય ૧૯૦ સન્ની, અસન્ની તિર્યંચ અને સન્ની મનુષ્ય સન્ની, અસન્ની તિર્યંચ અને સન્ની મનુષ્ય ૨૩દંડક ૧૦દંડક ૨૪દંડક ૨૨દંડક જઘન્ય અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ કરોડ પૂર્વ ૩પલ્ય સાધિક બે સાગર કરોડ પૂર્વ ૩૩સાગર ૩૩ સાગર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત Page #191 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક : ૧૦ (૧) ભાવિતાત્મા અણગાર વૈક્રિય લબ્ધિના સામર્થ્યથી તલવારની ધાર પર ચાલે, અગ્નિમાંથી નીકળે; પુષ્કળ સંવર્તક મેઘમાંથી પસાર થાય તો ભીંજાય નહીં; ગંગા નદીના પુરમાં સામે ચાલે તો પણ કોઈ પ્રકારની બાધા ન આવે. (૨) નાની વસ્તુ મોટી વસ્તુથી વ્યાપ્ત (સ્પર્શિત) હોય છે. એટલે પરમાણુ વિગેરે વાયુકાયથી વ્યાપ્ત હોય છે. મશકની ચોતરફ વાયુ હોય છે. એટલે તે પણ વાયુથી વ્યાપ્ત હોય છે. (૩) નરક અને દેવલોકમાં તથા એની બહાર અર્થાત્ લોકમાં સર્વત્ર વર્ણાદિ ૨૦ બોલવાળા પુદ્ગલ ભરેલા છે. = (૪) સોમિલ બ્રાહ્મણ :– વાણિજ્યગ્રામ નામના નગરમાં સોમિલ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે ચાર વેદ વિગેરે બ્રાહ્મણ મતના સિદ્ધાંતોમાં નિષ્ણાત હતો. એના શિષ્યો પણ હતા. તે ધનિક હતો. સુખપૂર્વક કુટુંબનું સ્વામિત્વ નિર્વાહ કરી રહ્યો હતો. એકવાર એણે જાણ્યું કે ભગવાન મહાવીરસ્વામી નગરની બહાર ધૃતિપલાસ બગીચામાં પધાર્યા છે. ત્યારે એને મનમાં ને મનમાં એવો વિચાર આવ્યો કે હું પણ જાવું અને કેટલાક પ્રશ્ન પૂછું. જો તેઓ મારા પ્રશ્નના ઉત્તર આપી શકે તો હું એમને વંદના, નમસ્કાર કરીને પર્યુપાસના કરીશ. જો ઉત્તર નહીં આપી શકે તો હું એમને પ્રશ્નો દ્વારા નિરુત્તર કરીશ. એમ વિચારી તે બગીચામાં પહોંચ્યો અને પ્રશ્નોનો પ્રારંભ કર્યો. સોમિલ ઃ– હે ભંતે ! આપની યાત્રા, યાપનીય, અવ્યાબાધ (બાધારહિત) અને પ્રાસુક (કલ્પનીય) વિહાર છે ? ભગવાન— હે સોમિલ ! તપ, સંયમ, નિયમ, સ્વાધ્યાય, ધ્યાન વગેરે યોગ, યતના પ્રવૃત્તિ અમારી યાત્રા (સંયમયાત્રા) છે. પાંચ ઈન્દ્રિય અને કષાયને વિવેકપૂર્વક સ્વવશ નિયંત્રણમાં રાખવું એ અમારો યાપનીય છે.વાત, પિત, કફજન્યશારીરિક રોગઆતંકમારા ઉપશાંતછે.આ મારા અવ્યાબાધ (સુખ) છે. આરામ, ઉદ્યાન, સભા, પરબ, દેવસ્થાન વગેરે સ્ત્રી, પશુ, પંડક રહિત શય્યા સંસ્તારક ગ્રહણ કરી રહેવું આ અમારા પ્રાસુક વિહાર છે. -- સોમિલ :– ‘સરિસવ' ભક્ષ્ય છે કે અભક્ષ્ય ?ભગવાન– સોમિલ ! સરિસવ ભક્ષ્ય પણ છે, અભક્ષ્ય પણ છે. બ્રાહ્મણ મતમાં સરિસવ બે પ્રકારના કહ્યા છે– (૧) મિત્ર સરિસવ(સરખા) (૨) ધાન્ય સરિસવ (સરસવ). સાથે જન્મયા, સાથે રમ્યા અને સાથે મોટા થયા તે સરખા મિત્રરૂપ ‘સરિસવ’ અભક્ષ્ય હોય છે. ધાન્ય સરિસવ (સરસવ) અચિત હોય, એષણા નિયમોથી યુક્ત હોય, યાચિત હોય અને પ્રાપ્ત હોય તો શ્રમણ નિગ્રંથને ભક્ષ્ય =ખાવા યોગ્ય છે. પરંતુ જે સચિત હોય, અનેષણીય હોય, અયાચિત અથવા અપ્રાપ્ત હોય તે સરિસવ ધાન (સરસવ) અભક્ષ્ય = શ્રમણ નિગ્રન્થને ખાવા માટે અયોગ્ય છે. ભગવતી સૂત્રઃ : શતક ૧૮ ૧૯૧ Page #192 -------------------------------------------------------------------------- ________________ સોમિલ ઃ– ‘માસ’ ભક્ષ્ય છે યા અભક્ષ્ય ?ભગવાન– બ્રાહ્મણ મતમાં 'માસ' બે પ્રકારના કહ્યા છે. એમાથી શ્રાવણ વિગેરે અષાઢ સુધીના માસ અભક્ષ્ય છે. સોના ચાંદીના માપ કરવાનું માસ અભક્ષ્ય છે. ધાન્ય માસ(અડદ) અચિત્ત એષણીય, યાચિત, પ્રદત્ત હોય તો શ્રમણોને ભક્ષ્ય છે અને સચિત્ત, અનેષણીય, અયાચિત, અપ્રાપ્ત હોય તો અભક્ષ્ય છે. સોમિલ ઃ— ‘કુલત્થા’ અભક્ષ્ય છે યા ભક્ષ્ય ? ભગવાન— બ્રાહ્મણ મતે ‘કુલત્થા’ બે પ્રકારના કહ્યા છે. એમાંથી કુલવાન સ્ત્રી 'કુલત્થા' છે. તે અભક્ષ્ય છે. ધાન્ય કુલત્થા અગર અચિત્ત, એષણીય, યાચિત અને પ્રદત્ત, હોય તો શ્રમણોને ભક્ષ્ય છે અન્યથા અભક્ષ્ય હોય છે. વિવેક પૂર્ણ યથાર્થ ઉત્તર સાંભળી સોમિલ નમી પડ્યો. બોધ પ્રાપ્ત કરી એણે બાર શ્રાવક વ્રત સ્વીકાર કર્યા, અનેક વર્ષ વ્રતારાધન કરી, સદ્ગતિ પ્રાપ્ત કરી એક ભવાવતારી બન્યા. મહાવિદેહથી મોક્ષે જશે. નોંધ :- સોમિલના પ્રશ્ન જિજ્ઞાસા માટે નહીં પરંતુ પરીક્ષા મૂલક હતા. - || શતક ૧૮/૧૦ સંપૂર્ણ ॥ શતક-૧૯ : ઉદ્દેશક-૧-૩ (૧) લેશ્યા વર્ણન પ્રજ્ઞાપનાના સત્તરમાં અધ્યાયના ચોથા ઉદ્દેશક વિગેરેની સમાન જાણવા. ગર્ભગત જીવની લેશ્યા વર્ણન પણ એમાંથી જાણવું. (૨) કેટલીક વનસ્પતિના જીવ જ સાધારણ શરીર બનાવે છે. તે પણ અનંત જીવ મળીને જ બનાવે છે. અસંખ્ય અથવા ૪, ૫ મળીને બનતા નથી. બાકી ૨૩દંડકના જીવ અને પ્રત્યેક શરીર વનસ્પતિના જીવ પોતપોતાના વ્યક્તિગત શરીર બનાવેછે. એ જીવોની લેશ્યા, દૃષ્ટિ, જ્ઞાન, યોગ ઉપયોગ, આહાર, સમુદઘાત, ગતિ, આગતિ, સ્થિતિ વગેરેનું વર્ણન જીવાભિગમ સૂત્ર પ્રથમ પ્રતિપત્તિ અનુસાર છે. જુઓ સારાંશ ખંડ–૬. (૩) અવગાહના ૪૪ બોલની :– એકેન્દ્રિયના સંપૂર્ણ જીવના ભેદ ૨૨ કહેવાયા છે. (પ્રજ્ઞાપના સૂત્રના પહેલા પદમાં) એમની જઘન્ય અવગાહના અને ઉત્કૃષ્ટ અવગાહના એમ બે વિકલ્પ કરવાથી ૪૪ બોલ થાય છે. તે ૪૪ અવગાહનાઓનું અલ્પબહુત્વ આ પ્રમાણે છે. (૧) અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદની જઘન્ય અવગાહના બધાથી નાની. (૨) અપર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયની જઘન્ય અવગાહના = અસંખ્યગુણ છે. અપર્યાપ્ત સૂક્ષ્મ અગ્નિકાયની જઘન્ય અવગાહના= અસંખ્યગુણ છે. અપર્યાપ્ત સૂક્ષ્મ અકાયની જઘન્ય અવગાહના = - અસંખ્યગુણ છે. (૫) અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયની જઘન્ય અવગાહના = અસંખ્યગુણ છે. ૧૯૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત : Page #193 -------------------------------------------------------------------------- ________________ (૬) અપર્યાપ્ત બાદરવાયુકાયની જઘન્ય અવગાહના = અસંખ્યગુણ છે. (૭) અપર્યાપ્ત બાદર અગ્નિકાયની જઘન્ય અવગાહના = અસંખ્યગુણ છે. (૮) અપર્યાપ્ત બાદર અપૂકાયની જઘન્ય અવગાહના = અસંખ્ય ગુણ છે. (૯) અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયની જઘન્ય અવગાહના = અસંખ્યગુણ છે. (૧૦–૧૧) અપર્યાપ્ત પ્રત્યેક શરીરી વનસ્પતિની જઘન્ય અવગાહના અને અપર્યાપ્ત બાદર નિગોદની જઘન્ય અવગાહના= આપસમાં સરખી છે અને અસંખ્યગુણ છે. (૧૨) પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદની જઘન્ય અવગાહના = અસંખ્યગુણ છે. (૧૩) અપર્યાપ્ત સૂમ નિગોદની ઉત્કૃષ્ટ અવગાહના = વિશેષાધિક (૧૪) પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદની ઉત્કૃષ્ટ અવગાહના=વિશેષાધિક (૧૫) પર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાય જઘન્ય અવગાહના = અસંખ્યગુણ છે. (૧૬) અપર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાય ઉત્કૃષ્ટ અવગાહના= વિશેષાધિક (૧૭) પર્યાપ્ત સૂકમ વાયુકાયઉત્કૃષ્ટ અવગાહના =વિશેષાધિક (૧૮) પર્યાપ્તસૂમ અગ્નિકાય જઘન્ય અવગાહના= અસંખ્યગુણ છે. આ પ્રમાણે ૧૮, ૧૯, ૨૦સૂમઅગ્નિકાયના;૨૧,૨૨,૨૩સૂક્ષ્મ અપ્લાયના; ૨૪, ૨૫, ૨૬ સૂક્ષ્મ પૃથ્વીકાયના; ર૭, ૨૮, ૨૯ બાદર અપકાયના; ૩૦, ૩૧, ૩ર બાદર અગ્નિકાયના; ૩૩, ૩૪, ૩૫ બાદર અપકાયના; ૩૬, ૩૭, ૩૮ બાદર પૃથ્વીકાયના ૩૯, ૪૦, ૪૧ બાદર નિગોદના જીવોની અવગાહના છે. ૪૨, ૪૩, ૪૪ પ્રત્યેક શરીરી બાદરવનસ્પતિકાયના ત્રણ બોલ અસંખ્યગુણ કહેવા. બધાથી વધારે અવગાહના પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિના પર્યાપ્તની ઉત્કૃષ્ટ અવગાહના ૧000 યોજન સાધિક છે. બધાથી નાની સૂક્ષ્મ નિગોદના અપર્યાપ્તની જઘન્ય અવગાહના છે. બાકી બધા બોલોની ક્રમશઃ કિંઈક અધિક અવગાહના છે. પ્રત્યેક શરીરી વનસ્પતિ અને બાદરનિગોદનાઅપર્યાપ્તની જઘન્ય અવગાહના એકસરખી છે. સમુચ્ચય બોલમાં– પૃથ્વીથી પાણી સૂક્ષ્મ છે. પાણીથી અગ્નિ, અગ્નિથી વાયુ, વાયુથી વનસ્પતિ સૂક્ષમ છે. સમુચ્ચય બોલમાં – વાયુથી અગ્નિ મોટો છે. અગ્નિથી પાણી, પાણીથી પૃથ્વી અને પૃથ્વીથી વનસ્પતિ મોટી છે. ચારસ્થાવરની જઘન્ય, ઉત્કૃષ્ટબધી અવગાહનાઓ અંગુલના અસંખ્યાતમાં ભાગની છે. અર્થાત્ ઉપરના ૪૩ બોલોમાં અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની જ છે. કેવળ ૪૪મા બોલમાં ઉત્કૃષ્ટ એક હજાર યોજન સાધિક છે. (૪) ઉપરના ૪૪ બોલોમાં બાદર પૃથ્વીકાયનો નવમો નંબર છે. અર્થાત્ આઠ વાર અસંખ્ય ગુણા કરે એટલી અવગાહના છે. તો પણ ચક્રવર્તીની યુવાન સ્વસ્થ દાસી વજય શિલા અને શિલાપત્રક(લોઢા)થી લાખના ગોળા જેટલી પૃથ્વીકાયને ૨૧ વખત પીસેતો કેટલાક જીવ મરે છે અને કેટલાકમરતા નથી, કેટલાક સંઘર્ષને પ્રાપ્ત ભગવતી સૂત્રઃ શતક-૧૯ ૧૯૩ Page #194 -------------------------------------------------------------------------- ________________ થાય છે, કેટલાકને સંઘર્ષ નથી થતો, કેટલાકને સ્પર્શ માત્ર પણ થતો નથી. એ પ્રમાણે કેટલાક પીસાઈ જાય છે, કેટલાક પીસાઈ જતા નથી. એવી નાની પૃથ્વીકાયની અવગાહના હોય છે. (૫) કોઈ યુવાન, સ્વસ્થ પુરુષ, વૃદ્ધ, અશક્ત પુરુષના માથા પર જોર જોરથી પ્રહાર કરે અને જેવી વેદના અને થાય એનાથી પણ ખરાબ વેદના પૃથ્વીકાય જીવોને સ્પર્શ માત્રથી થાય છે. એ પ્રમાણે બધા એકેન્દ્રિય જીવોને સ્પર્શ માત્રથી વેદના થાય એમ સમજી લેવું. ( ઉદેશક : ૪) (૧)આશ્રવ,ક્રિયા,વેદના નિર્જરા આચારેયનામહાઅને અલ્પવિશેષણલાગવાથી ૧૬ભંગ બને છે. પહેલો ભંગ મહાશ્રવ, મહાક્રિયા, મહાવેદના, મહાનિર્જરાથી બને છે. બીજો ભંગ- મહાશ્રવ, મહાક્રિયા, મહાવેદના, અલ્પ નિર્જરાથી બને છે. એમ ક્રમશઃભંગવિધિથી ૧૬મોભંગ–અલ્પાશ્રવ, અલ્પક્રિયા,અલ્પવેદના,અલ્પનિર્જરાથી બને છે. આ સોળ ભંગમાથી નારકીમાં કેવળ એક બીજો ભંગ જ હોય છે. બાકીના ભંગ ત્યાં મળતા નથી.દેવોમાં ચોથો ભંગ–અલ્પ વેદના, અલ્પનિર્જરાવાળો જ હોય છે. ઔદારિકના દશ દંડકોમાં ૧૬ભંગ મળી શકે છે. ઉદ્દેશક : ૫ (૧) ચરમનૈરયિક = અલ્પાયુવાળા,પરમઔરયિક= અધિકઆયુષ્યવાળા. નારકીમાં વધારે ઉંમરવાળા ભારે કર્મી હોય છે અને દેવતામાં વધારે ઉંમરવાળાહળુકર્મી હોય છે અને ઓછી ઉંમરવાળા ભારે કર્મી હોય છે. તે તરત મનુષ્યતિર્યંચમાં જનારા હોય છે, એટલે ભારે કર્મી કહેવાય છે. ઔદારિકના ૧૦ દંડકનરક સરખા જાણવા. (૨) વ્યક્ત વેદના. અવ્યક્ત વેદનાનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રથી જાણવુ. સન્નીની નિદા વેદના હોય છે. અસન્નીની અનિદા(અવ્યક્ત) વેદના હોય છે. (ઉદ્દેશકઃ ૬-૧) (૧) દ્વીપ સમુદ્રોનું વર્ણન જીવાભિગમ સૂત્રથી જાણવું. (૨) જ્યોતિષી દેવોનાવિમાન સર્વસ્ફટિક રત્નમય છે. બાકીના ત્રણ જાતિના દેવોના ભવન, વિમાન, નગર, સર્વરત્નમય છે. શાશ્વત છે. એમાં જીવ પુગલોનો પોતાની મેળ(સ્વતઃ) ચય અને ઉપચય થતો રહે છે. (૩) જીવનિવૃત્તિ = જીવ દ્વારા ઉત્પાદિત ભાવ અનેકવિધ છે. જે જીવના ભેદરૂપથી મૂળ એકેન્દ્રિય વગેરે પાંચ અને ઉત્કૃષ્ટ પ૩ ભેદ છે. કર્મરૂપથી નિવૃત્તિ મૂળ૮, ઉત્તર ૧૪૮યાવતુ અસંખ્ય પ્રકારની હોય છે. ૨૪ દંડકમાં યથાયોગ્ય જાણવું શરીર ૫, ઈન્દ્રિયપ, ભાષા ૪, મન ૪, કષાય, વર્ણાદિ ૨૦, સંસ્થાન, સંજ્ઞા૪, વેશ્યા,દષ્ટિ૩, જ્ઞાન અજ્ઞાન૮, યોગસ, ઉપયોગર, આ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત ૧૯૪ Page #195 -------------------------------------------------------------------------- ________________ બધા જીવ નિવૃત્તિ ૨૪ દંડકમાં યથાયોગ્ય જાણવું. (૪) કરણઃ- દ્રવ્યાદિની અપેક્ષાએ કરણના ૫ પ્રકાર છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવકરણ. કરણ ક્રિયાનો પ્રારંભ. નિવૃત્તિ = નિષ્પત્તિ. - શરીર ૫, ઈન્દ્રિય ૫, ભાષા ૪, મન ૪, કષાય ૪, સમુદ્ધાત ૭, સંજ્ઞા ૪, લેશ્યા ૬, દષ્ટિ ૩, વેદ ૩, હિંસા પ(એકેન્દ્રિય વિગેરેની), રપ વર્ણાદિ. આ કરણ કહેવાય છે. આકરણોમાં પૌલિકસંયોગનીનિયમો અને નિવૃત્તિમાં જીવસંયોગની નિયમા હોય છે. પુગલ સંયોગની ભજના થાય છે. અર્થાત્ કેટલાકમાં હોય છે, કેટલાકમાં હોતી નથી. ચોવીસ દંડકમાં કરણ યથાયોગ્ય કહેવા જોઈએ. જીવ અને કર્મના ભેદસિવાયનિવૃતિ ૭૪ કહી છે. કરણ ૭૭ કહ્યા છે. (૫) વ્યંતર દેવોના સરખા આહાર વિગેરે વર્ણન ૧૬મા શતકના લીપ કુમારના સરખા જાણવા. તે શતક ૧૯/૧૦ સંપૂર્ણ છે | શતક-ર૦: ઉદ્દેશક-૧-૪|| (૧) એકેન્દ્રિયાદિ આહાર કરતી વખતે રસ, સ્પર્શવિગેરે પ્રતિસંવેદન કરે છે. પરંતુ એમને એ જ્ઞાન હોતું નથી કે અમે આહાર કરી રહ્યા છીએ કે સારા નરસા રસ વિગેરેનું સેવન કરી રહ્યા છીએ. પંચેન્દ્રિયમાં કેટલાકને આ સંજ્ઞા, પ્રજ્ઞાન, વચન હોય છે અને કેટલાકને હોતું નથી. (ર) જેમની હિંસા કરવામાં આવે છે, એ જીવો મરી જતા હોવા છતાં એ જ્ઞાન હોતુ નથી કે અમે મરી જઈએ છીએ. સન્ની પંચેન્દ્રિયમાં કેટલાકને હોય છે અને કેટલાકને હોતું નથી. (૩) ધર્માસ્તિકાયના પર્યાયનામઃધર્મ, ધર્માસ્તિકાય, પ્રાણાતિપાતાદિવિરમણ, ક્રોધાદિ વિરમણ યાવતું મિથ્યાદર્શન વિરમણ, ઈર્યાસમિતિ આદિ, ગુપ્તિ આદિ, બીજા પણ આ પ્રકારના નામ છે. (૪) અધર્માસ્તિકાયના પર્યાય નામ:- અધર્મ વગેરે ધર્મના પ્રતિપક્ષી. (૫) આકાશાસ્તિકાય પર્યાય નામ – આકાશ, ગગન, નભ, સમ,વિષમ, ખહ, વિહાયસ, વીચિ,વિવર, અંબર, અંબરસ છિદ્ર, શુષિર, માર્ગ,વિમુખ, અર્દ, આધાર, વ્યોમ, ભાજન, અંતરિક્ષ, શ્યામ, અવકાશાંતર, અગમ, સ્ફટિક (સ્વચ્છ) અનંત. () જીવાસ્તિકાયના પર્યાય નામ:- જીવ, પ્રાણ, ભૂત, સત્વ,વિજ્ઞ, ચેતા, જેતા, આત્મા, રંગણ (રાગયુક્ત), હિંડુક, પુદ્ગલ, માનવ, કર્તા, વિકર્તા, જગત, જંતુ, યોનિ, સ્વયંભૂ, શરીરી, નાયક, અંતરાત્મા. (૭) પુદ્ગલાસ્તિકાયના પર્યાય નામ:– પુદ્ગલ, પરમાણુ-પુદ્ગલ,દ્ધિપ્રદેશી ભગવતી સૂત્રઃ શતક-૨૦ |૧૯૫) - - - - - - - - - - - ૧૫ Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૬ થાવત્ અનંત પ્રદેશ, ઈત્યાદિ. આ બધા અભિવચન છે. પર્યાય નામ છે. (૮) પાપ, પાપત્યાગ, બુદ્ધિ, જ્ઞાન, દષ્ટિ, ઉપયોગ, સંજ્ઞા, શરીર, યોગવિગેરે. આ બધા આત્માના પરિણમન હોય છે. આત્મા સિવાય બીજે ક્યાંય એમનુ પરિણમન હોતુ નથી. (૯) ઈન્દ્રિય ઉપચય વિગેરે પ્રજ્ઞાપના પદ ૧૫ થી જાણવા. ઉદ્દેશક : ૫ (૧) પરમાણુમાં બે સ્પર્શ ચાર પ્રકારે હોય છે– (૧)શીત-રૂક્ષ. (ર) શીત-સ્નિગ્ધ (૩) ઉષ્ણ-રૂક્ષ (૪) ઉષ્ણ- સ્નિગ્ધ, ક્રિપ્રદેશમાં બે અથવા ત્રણ અથવા ચાર સ્પર્શ હોઈ શકે છે. સૂક્ષ્મ અનંત પ્રદેશી ઔધ સુધી ચાર સ્પર્શ આ પ્રકારના હોય છે. બાકી વર્ણાદિનુ વર્ણન શતક ૧૮, ઉદ્દેશકદમાં કર્યુ છે. ભંગ સંખ્યા આ પ્રકારે છે. વર્ણના | ગધના રસના | સ્પર્શના કુલ ભંગ | ભંગ ભંગ | ભંગ ભંગ પરમાણુ દ્વિ પ્રદેશી ત્રણ પ્રદેશી ચાર પ્રદેશી પાંચ પ્રદેશ છ પ્રદેશ સાત પ્રદેશી આઠ પ્રદેશી ૫૦૪ નવ પ્રદેશી પ૧૪ દશ પ્રદેશી સંખ્યાત પ્રદેશી પ૧૬ અસંખ્યાત પ્રદેશ ૫૧૬ સૂક્ષ્મ અનંત પ્રદેશી ૩૬ ૫૧૬ બાદર અનંત પ્રદેશી ૧૨૯૬ ૧૭૭૬ ૪૭૦ નોંધઃ- ભંગોનું સ્પષ્ટીકરણ પાછળ પરિશિષ્ટ-૩માં જુઓ. ૧પ ૪૨ ૪૫ ૪૫ ૧૨) co co ૧૪૧ ૧૪૧ ૩ર૪ ૧૮s ૧૮૬ ૪૧૪ ૨૧૬ ४७४ ૨૩૧ ૨૩૬ ર 9 ૨૩૭ ૫૧૬ ૨૩૭ ૨૩૭ ૨૩૭ ૨૩૭ ૨૩૭ ૨૩૭ ૨૩૭ ૧૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીતા Page #197 -------------------------------------------------------------------------- ________________ (ર) એક પરમાણુ દ્રવ્ય પરમાણું છે. એક આકાશ પ્રદેશ ક્ષેત્ર પરમાણુ છે. એક સમય કાળ પરમાણુ છે અને એક ગુણ કાળો વિગેરે “ભાવ પરમાણુ છે. પરમાણુના છેદન, ભેદન, દહન, ગ્રહણ હોતા નથી. સરખા અવયવ નહીં હોવાથી અર્ધા થતા નથી. વિષમ અવયવ નહીં હોવાથી મધ્ય નથી હોતા. અવયવ નહીં હોવાથી અપ્રદેશ કહેવાય છે. વિભાગ ન હોવાથી અવિભાગ કહેવાય છે. (ઉદ્દેશકઃ ૬-૮) (૧) આહાર તથા ઉત્પતિ સંબંધી વર્ણન શતક ૧૭, ઉદ્દેશો દમાં કર્યુ છે. (ર) જીવ પ્રયોગ બંધ, એના અનંતર બંધ, એના પરંપર બંધ એમ ત્રણ પ્રકારના બંધ બધા જીવોમાં, બધી સંભવિત અવસ્થામાં હોય છે. (૩) ભરત ઐરવતમાં જ ઉત્સર્પિણી અવસર્પિણી કાલ છે. અકર્મભૂમિમાં નથી. મહાવિદેહ ક્ષેત્રમાં અવસ્થિત કાળ છે. (૪) પરિત, પરવતમાં પહેલા અને અંતિમ તીર્થંકર પંચમહાવ્રત રૂપધર્મિતથા સપ્રતિક્રમણ ધર્મનું પ્રરુપણ કરે છે. બાકી રર તીર્થકર અને મહાવિદેહ ક્ષેત્રના તીર્થકર ચાતુર્યામ ધર્મનું પ્રરુપણ કરે છે. (૫) ભરત ઐરવતમાં ૨૪ તીર્થકર ક્રમશઃ હોય છે. એમાં ર૩ જિનાંતર હોય છે. વર્તમાન ચોવીસીના એકથી આઠ તથા સોળથી ત્રેવીસમાના શાસનમાં કાલિક શ્રુતનોવિચ્છેદ થયો નથી, વચલા નવથી પંદરમા તીર્થંકરના શાસનમાં અર્થાત્ સાત જિનાંતરમાં કાલિક શ્રુતનો વિચ્છેદ થયો છે. દષ્ટિવાદનોવિચ્છેદતોબલાતીર્થંકરના શાસનમાં થાય છે.ચોવીસમાં તીર્થકરના શાસનમાં દષ્ટિવાદના પૂર્વગત સૂત્ર ૧૦૦૦ વર્ષ સુધી ચાલશે. (રહ્યા હતા, બાકી ૨૩ તીર્થકરોના સંખ્યાત અથવા અસંખ્યાત કાળ સુધી પૂર્વશ્રુત ચાલ્યો હતો. (૬) ચોવીસમા તીર્થકરનું વર્તમાન શાસનકુલ ૨૧હજાર વર્ષ ચાલશે. ઉત્સર્પિણીના ચોવીસમાં તીર્થકરનુ શાસન એક લાખ પૂર્વમાં ૧૦૦૦ વર્ષ ઓછા સુધી ચાલશે. (૭) અરિહંત તીર્થકર છે. ચતુર્વિધ સંઘ તીર્થ છે. તીર્થંકર પ્રવચની છે. દ્વાદશાંગ (શાસ્ત્ર) પ્રવચન છે. આ ધર્મની અવગાહના કરનારા સંપૂર્ણ કર્મ નાશ કરી મુક્ત થાય છે. અથવા કર્મ થોડા રહે તો દેવલોકમાં જાય છે. ( ઉદ્દેશક : ૯) (૧)વિદ્યાચારણ મુનિ – પૂર્વગત શ્રતના અભ્યાસી તપોલિબ્ધિ સંપન્નઅણગારને છઠ છઠના નિરંતર તપ કરવાથી વિદ્યાચરણ નામની લબ્ધિ ઉત્પન્ન થાય છે. ત્રણ ચપટી વગાડે એટલા સમયમાં કોઈ દેવ જમ્બુદ્વીપની ત્રણ પરિક્રમા કરી લે એટલી તીવ્ર ગતિ વિદ્યાચરણની હોય છે. આ લબ્ધિવાળા અણગાર પહેલી ભગવતી સૂત્રઃ શતક-૨૦ | |૧૯૦ ૧લ Page #198 -------------------------------------------------------------------------- ________________ ઉડાનમાં માનુષોત્તર પર્વત પર જઈને રોકાય છે. બીજી ઉડાનમાં નંદીશ્વર દ્વીપમાં જાય છે. આવતી વખતે એક ઉડાનમાં આવી જાય છે. ઊંચે જવું હોય તો પહેલી ઉડાનમાં મેરુના નંદન વનમાં, બીજી ઉડાનમાં મેરુના પંડક વનમાં જાય છે. આવતી વખતે એક ઉડાનમાં આવી જાય છે. એટલી ઉત્કૃષ્ટગતિવિષય છે. પછી આગમનાગમનની આલોચના પ્રતિક્રમણ કરે તો આરાધક થાય છે, આલોચના પ્રતિક્રમણ કર્યા વગર કાળ કરી જાય તો આરાધક થતા નથી. (૨) જેઘાચારણ મુનિ - તપોલિબ્ધિ સંપન્ન પૂર્વધારીને અઠ્ઠમ અઠ્ઠમના નિરંતર તપ કરવાથી જંધાચરણ લબ્ધિ ઉત્પન્ન થાય છે. વિદ્યાચરણથી આની ગતિ સાત ગણી વધારે હોય છે. તેઓ પહેલી ઉડાનમાં રુચકવર દ્વીપમાં પહોંચી જાય છે. પાછા આવતી વખતે બીજી ઉડાનમાં નંદીશ્વર દ્વીપમાં રોકાય છે. ત્રીજી ઉડાનમાં પોતાના સ્થાને પહોંચી જાય છે. ઊંચે જવું હોય તો પહેલી ઉડાનમાં પંડગ વનમાં જાય છે. પાછા આવતી વખતે બીજી ઉડાનમાં નંદનવનમાં અને ત્રીજી ઉડાનમાં પોતાના સ્થાને આવી જાય છે. એટલી ઉત્કૃષ્ટગતિવિષય છે. લબ્ધિનો ઉપયોગ કરવાની આલોચના પ્રતિક્રમણ કરે તો જ આરાધક થાય છે. આ લબ્ધિધારી મુનિરાજ દ્વીપ સમુદ્ર પર્વત વિગેરેના આગમમાં આવેલ વર્ણન અનુસાર સ્થાનોને જોવાના હેતુથી આ લબ્ધિનો પ્રયોગ કરે છે. અથવા પોતાની જિજ્ઞાસાઓનું સમાધાન કરવા કે તીર્થકરોના દર્શન કરવાના હેતુથી પણ લબ્ધિવાળા મુનિરાજ આ લબ્ધિનો પ્રયોગ કરે છે. નોધઃ- લિપિકાળમાં મનઃકલ્પિત પ્રક્ષેપોની પરિપાટીની અંતર્ગત ભગવતી સૂત્રનો પાઠ પણ અંતરભવિત થાય છે. શ્રમણ, નિર્ગસ્થ અથવા શ્રાવકના વર્ણનવાળા આચાર શાસ્ત્રોમાં કયાંય પણ ચૈત્યવંદનનો ઉલ્લેખ નથી. તો પણ અહીં માનુષોત્તર વગેરે પર્વતો પરમુનિરાજની સાથેચૈત્યવંદનનો પાઠપ્રક્ષિપ્ત કરી દેવામા આવ્યો છે. જ્યારે જીવાભિગમ સૂત્રમાં માનુષોત્તર પર્વતનું પૂરું વર્ણન છે. ત્યાં કોઈ મૂર્તિ બતાવી નથી. તો પણ આ પાઠમાં પ્રક્ષેપ કરવાની મતિવાળાઓએમાનુષોતર પર્વતવિગેરે બધી જગ્યાએચૈત્યવંદનનો પાઠ રાખી દીધો છે. ચૈત્ય વંદનનો પાઠ અથવા ચૈત્ય શબ્દ અથવા નમોત્થણનો પાઠ વિગેરે પ્રક્ષેપ અન્ય આગમોમાં પણ કર્યો છે. જેમ કે રાજપ્રશ્રીય સૂત્ર, વ્યવહાર સૂત્ર, જ્ઞાતા સૂત્ર, ઉપાસક દશા વિગેરે. આ વિષયમાં વિશેષ જાણકારી તે સૂત્રોમાં તથા ગુજરાતી સારાંશ ખંડ–૮માં જુઓ. સાર એ છે કે શાશ્વતા સ્થાનોમાં કોઈપણ મરનારા અશાશ્વત વ્યક્તિની મૂર્તિ હોઈ શકે નહીં. માટે મૃત્યુ પામી મોક્ષ જનારા મહાપુરુષોની મૂર્તિ શાશ્વતા સ્થાનોમાં હોતી નથી, તો પછી બીજી કોઈપણ દર્શનીય તસ્વીરને વંદન કરવાનું મુનિઓને પ્રયોજન હોતું નથી. માટે આવા પાઠો મૌલિક ન સમજાય. (ઉદ્દેશક : ૧૦) (૧) જે જીવોના આયુષ્ય વ્યવહારથી અસમય(અકાળ)માં જ સમાપ્ત થઈ શકે છે. મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ૧૯૮ Page #199 -------------------------------------------------------------------------- ________________ તે સોપક્રમી આયુષ્ય કહેવાય છે અને જે પૂર્ણ સમય પર જ સમાપ્ત થાય છે તે નિરુપક્રમી આયુષ્ય કહેવાય છે. બીજા શબ્દોમાં સોપક્રમી આયુષ્ય વચ્ચમાં તૂટી શકે છે. નિરુપક્રમી આયુષ્ય વચ્ચમાં તૂટતુ નથી. નારકી, દેવતા યુગલિયા મનુષ્ય અને ૩ ઉત્તમ પુરુષ (તીર્થકર, ચક્રવતી વિગેરે) તથા ચરમ શરીરી જીવોનું નિરુપક્રમી આયુષ્ય હોય છે. બાકી બધાના સોપક્રમીનિરુપક્રમી બંને આયુષ્ય હોય છે. સોપકમી ઉંમર બાકી રહે પછી ક્યારે ય પણ તૂટી શકે છે. (૨) આયુષ્યને સ્વયંઘટાડવું આત્મઘાત કરવું “આત્મોપક્રમ’ છે. બીજા દ્વારા માર્યા જવું પરોપક્રમ છે. અને ત્રીજો ભેદ નિરુપક્રમ’ છે. દશ ઔદારિક દંડકોમાં ત્રણે ઉપક્રમ છે. નારકી દેવતામાં નિરુપક્રમ છે. ચોવીસ દંડકમાં ઉત્પન્ન થવાની અપેક્ષા(આગત ની અપેક્ષા) ત્રણે ઉપક્રમ છે. મરણની અપેક્ષા(ગતની અપેક્ષા) ૧૪ દંડકમા નિરુપક્રમ છે અને દશ દંડકમાં ત્રણે ય છે. (૩) જન્મ મરણ જીવોની આત્મઋદ્ધિ, આત્મકર્મ, આત્મપ્રયોગથી થાય છે. પર ઋદ્ધિ, પરકર્મ પરપ્રયોગથી નહીં. (૪) કતિસંચય = સંખ્યાતા, અકતિસંચય = અસંખ્યાતા. અવક્તવ્ય સંચય = એક, પાંચ સ્થાવરમાં ઉત્પન્ન થવાની અપેક્ષાએ એક અકતિસંચય છે. બાકી બધામાં ત્રણ પ્રકાર હોય છે. સિદ્ધોમાં બે પ્રકાર છે, અતિસંચય નથી. પાંચ સ્થાવર સિવાયનું અલ્પબદુત્વ હોય છે. બધાથી ઓછું અવક્તવ્ય, એનાથી કતિસંચયસંખ્યાત ગુણા, એનાથી અકતિસંચયઅસંખ્યાત ગુણા,સિદ્ધોમાં કતિ સંચય અલ્પ છે, એનાથી અવક્તવ્ય સંખ્યાત ગુણા. (૫) એક, બે, ત્રણ, ચાર, પાંચ સંખ્યા નો છક્કી છે. છ સંખ્યા છક્ક છે. સાતથી અગિયાર છક્ક અને નો છક્ક છે. ૧૨, ૧૮ વિગેરે સંખ્યા અનેક છક્ક છે ૧૩, ૧૪ વિગેરે તથા ૧૯, ૨૦વિગેરે અનેક છક્ક, તથા નો છક્ક છે. આ પાંચ ભંગ છે. પાંચ સ્થાવરમાં ચોથા, પાંચમા બન્ને ભંગોથી જીવ ઉત્પન્ન થાય છે. બાકી દંડકોમાં પાંચેય ભંગથી જીવ ઉત્પન્ન થાય છે. સિદ્ધોમાં પણ પાંચેય ભંગથી ઉત્પન્ન થાય છે. અલ્પબદુત્વ:– ભંગના ક્રમથી જ સર્વેય સંખ્યાત ગુણા થાય છે. સિદ્ધોમાં ઉલ્ટા ક્રમથી સંખ્યાત ગુણા કહેવા.છક્કની સમાન બારસના પાંચભંગ હોય છે. એમાં પણ ઉત્પત્તિ તથા અલ્પબહત્વતે જ પ્રમાણે હોય છે. કેવળ છકના સ્થાને "બારસ" કહેવુ. સંખ્યા ૧રના પહેલાની, પછીની અને ૧રથી બે ગણી, ત્રણગણી વિગેરે સમજવુ. ઉત્પન્ન થવાની અપેક્ષા છક્ક સમ્મજિત તથા બારસ સમ્મર્ષિત'. એવા શબ્દોનો પ્રયોગ મૂળ પાઠમાં કર્યો છે. એ પ્રમાણે “ચૌરાસી સમ્મર્જિત” પણ કહ્યા છે. એના ભંગ વિગેરેનું વર્ણન છક્કસમ્મર્જિતના સમાન છે. પરંતુ સિદ્ધમાંચૌરાસી સમ્મર્જિતના પાંચભંગોમાંથી આરંભના ત્રણ ભંગ હોય છે. ચોથો, પાંચમો ભંગ નથી હોતો. છે શતક ૨૦/૧૦ સંપૂર્ણ છે ભગવતી સૂત્ર: શતક-૨૦ _| | ૧૯૯| Page #200 -------------------------------------------------------------------------- ________________ શતક : ૨૧ = પહેલો વર્ગઃ– ચોખા, ઘઉં, જવ, જુવાર વિગેરે ધાન્યના દશ વિભાગ છે. (૧) મૂળ (૨) કંદ (૩) સ્કંધ (૪) ત્વચા(છાલ) (૫) શાખા (૬) પ્રવાલ (૭) પત્ર (૮) પુષ્પ (૯) ફળ (૧૦) બીજ. આ દશે વિભાગોમાં જીવ આવીને ઉત્પન્ન થાય છે. આ દશ વિભાગના જીવોના (૧) ઉત્પત્તિ સંખ્યા (૨) આગતિ (૩) અપહાર સમય (૪) અવગાહના (૫) બંધ (૬) વેદન (૭) ઉદીરણા (૮) લેશ્યા (૯) દૃષ્ટિ (૧૦) કાયસ્થિતિ (૧૧) ભવાદેશ, કાલાદેશ (૧૨) સર્વ જીવ ઉત્પન્ન વિગેરે દ્વારોનું વર્ણન અગિયારમા શતકના પહેલા ઉદ્દેશકના સમાન જાણવું. કેટલીક વિશેષતા નીચે મુજબ છે– (૧) અવગાહના— જઘન્ય અંગુલના અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ અનેક ધનુષ. (૨) સ્થિતિ—જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનેક વર્ષ (૩ વર્ષ). (૩) કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્ય કાળ (૪) આગતિ– મૂળ કંદ વિગેરે સાત વિભાગોમાં દેવ આવતા નથી. ફૂલ, ફળ બીજમાં દેવ આવે છે. એની અપેક્ષા લેશ્યા ૪ અને ભંગ ૮૦ હોય છે. (૫) ફૂલ, ફળ, બીજની અવગાહના–જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ અનેક અંગુલની હોય છે. આ પહેલા વર્ગના કંદ, મૂળ, સ્કંધ વિગેરેના ૧૦ ઉદ્દેશા હોય છે. સાત ઉદ્દેશાના વર્ણન સરખા છે. ફળ, ફૂલ, બીજના વર્ણનમાં આગતિ અને અવગાહનામાં ઉપર્યુક્ત અંતર છે. - બીજો વર્ગ :- ચણા, મસૂર, તલ, મગ, અડદ, કુલત્થ વિગેરેનું વર્ણન પહેલા વર્ગના સરખું છે. સ્થિતિ ઉત્કૃષ્ટ અનેક વર્ષની છે. એમા પાંચ વર્ષ જાણવા. ત્રીજો વર્ગ :— અળસી, કુસંભ, કોદ્રવ, કંગુ, સણ, સરસવ વિગેરેનું તથા બીજોની જાતિ, એનુ વર્ણન પણ પહેલા વર્ગના સરખુ છે. સ્થિતિ સાત વર્ષની છે. ચોથો વર્ગ :– વાંસ વેણુ, દંડ, કલ્કાવંશ, ચારુવંશ, વિગેરેનું વર્ણન પહેલા વર્ગ સરખુ છે. પરંતુ એમા દશે વિભાગમાં દેવ ઉત્પન્ન થતા નથી. આગતિમાં અંતર છે. તથા લેશ્યા પણ ત્રણ જ કહેવી. જેથી લેશ્યાના ભંગ ૨૬ જ થશે. પાંચમો વર્ગ :– ઈક્ષુ વીરણ, ઈક્કડ, ભમાસ, સૂંઠ, તિમિર સતપોરગ, અને નલ વિગેરેનું વર્ણન વાંસ વિગેરે ચોથા વર્ગ સરખુ છે. પરંતુ એના સ્કંધમાં દેવ આવીને ઉત્પન્ન થાય છે. બાકી ૯ વિભાગોમાં દેવ આવતા નથી. દેવોની અપેક્ષા જ લેશ્યા ૪ અને ૮૦ ભંગ પણ કહેવા. છઠ્ઠો વર્ગ :— દર્ભ, કોતિય, પર્વક, પૌદિના, અર્જુન, ભુસ, એરંડ, કુરુકુંદ, મધુરતૃણ વગેરેનું વર્ણન ત્રીજા વંશ વર્ગ સરખુ છે. મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ૨૦૦ Page #201 -------------------------------------------------------------------------- ________________ સાતમો વર્ગ – અધ્યારોહ(એક વૃક્ષમાં બીજુ વૃક્ષ)- વત્થલ, માર્ગારક, ચિલ્લી, પાલકશાક, મંડુકી, સર્ષપ, આંબિલ શાકવિગેરેનું વર્ણન વાંસના વર્ગ સરખુ જાણવું. આઠમો વર્ગ :- તુલસી, ચૂયણા, જીરા, દમણા, મયા ઈન્દીવર, શતપુષ્પી, વિગેરેનું વર્ણન વાંસના વર્ગ સરખુ છે. વિશેષ - ૧, ૨, ૩ વર્ગમાં છેલ્લા ત્રણ ઉદ્દેશોમાં દેવ ઉત્પન્ન થવાનું કથન છે. પાંચમા વર્ગમાં સ્કંધના ત્રીજા ઉદ્દેશામાં દેવ ઉત્પન્ન થવાનું કથન છે. બાકી વર્ગ તથા ઉદ્દેશામાં દેવ ઉત્પન્ન થવાનું કથન નથી. સ્થિતિ બધાની ૮૪૧૦ = ૮૦ઉદ્દેશામાં “અનેક વર્ષ છે. ચોખા વિગેરેની ત્રણ વર્ષ વિગેરે સ્થિતિ પહેલાં આ સૂત્રમાં કહેવાઈ છે. જે અહીં પર કહેવાયેલ અનેક વર્ષથી અબાધિત છે. છે શતક ર૧ સંપૂર્ણ છે. શતક : રર પહેલો વર્ગ – તાલ, તમાલ, કેળા, તેતલિ, તક્કલી, દેવદારુ, કેવડા, ગુંદ, હિંગ, લવિંગ, સુપારી, ખજૂર, નારિયેળ, વગેરેનું વર્ણન શાલિવર્ગસરખુ છે. પરંતુ નીચેની વિશેષતાઓ છે. (૧) મૂળ વગેરે પાંચ વિભાગમાં દેવ ઉત્પન્ન થતા નથી. એટલે વેશ્યા ત્રણ છે. (ર) પ્રવાલ વગેરે પાંચ વિભાગમાં દેવઉત્પન્ન થાય છે. એટલે લેશ્યા ચાર છે. (૩) સ્થિતિ–મૂળ વગેરે પાંચની જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૧૦૦૦૦વર્ષ છે. (૪) બાકી પાંચની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ અનેક વર્ષની છે. (૫) અવગાહના ઉત્કૃષ્ટ– મૂળ અને કંદની અનેક ધનુષ, ત્વચા શાખાના અનેક કોશછે. પ્રવાલ અને પત્રના અનેક ધનુષછે. ફૂલના અનેકહાથ, ફળ, બીજની અનેક અંગુલની છે. જઘન્ય અને મધ્યમવિવિધ પ્રકારની અવગાહના થઈશકેછે. બીજો વર્ગ – લીમડો, આંબો, જાંબુ, પીલુ, સેલ, સલ્લકી, પલાશ, કરંજ, પુત્રજીવક, અરીઠા, હરડા, બહેડા, ચારોલી, નાગકેશર, શ્રીપર્ણી, અશોક વિગેરેનું વર્ણન પણ પહેલા તાલ વર્ગ સરખું છે. ત્રીજો વર્ગ :- અસ્થિક, હિંદુક બોર, કપિત્થ, અમ્બાડગ, બિજોરા, આંબલા, ફણસ, દાડમ, પપલ, ઉંબર, વડ, ન્યગ્રોધ, નંદીવૃક્ષ, પીપર, સતર, સપ્તપર્ણ, લોદ્ર, ધવ, મંદન, કુટજ, કદંબ વગેરેનું વર્ણન પણ તાડવૃક્ષ સરખું છે. ચોથો વર્ગ – રીંગણા, પાંડગંજ, અંકોલવગેરેનુવર્ણન વાંસના વર્ગસરખુ છે. પાંચમોવર્ગ – શ્રિયક, સિરિયક, નવનાલિક, કોરંટક,બંધુજીવક, મણોજા, નલિની, કુંદ વગેરેનું વર્ણન શાલિ વર્ગ સરખું છે. છઠ્ઠો વર્ગ – પૂસફલિકા, તુમ્બી, ત્રપુષી(કાકડી) એલવાલુંકી વગેરે વલ્લિયોનું ભગવતી સૂત્રઃ શતક-ર૧/રરર૩ 1 ર૦૧ | ૨૦૧ Page #202 -------------------------------------------------------------------------- ________________ વર્ણન તાડવર્ગસરખુ છે. પરંતુ સ્થિતિ ઉત્કૃષ્ટ અનેક વર્ષ જ છે. ફળની અવગાહના ઉત્કૃષ્ટ અનેક ધનુષ્યની છે. છવર્ગના % ઉદ્દેશા આ શતકમાં છે. || શતક પર સંપૂર્ણ શતક : ર૩ પહેલો વર્ગ:- બટાકા, મૂળા, આદુ, હળદર ક્ષીર વિરાલી મધુશ્રુંગી, સર્પસુગંધા, છિન્નરુહા, બીજહા,વિગેરેનું વર્ણન વંશવર્ગસરખુ છે. વિશેષતા નીચે પ્રમાણે છે. (૧) પરિમાણ– એક સમયમાં એક, બે, ત્રણ ઉત્કૃષ્ટ અનંતા જીવ ઉત્પન્ન થાય છે. (ર) સ્થિતિ– અનંત જીવ ઉત્પન્ન થનારાની જઘન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે. શેષની વાંસ સરખી છે. બીજો વર્ગ – લોહી, ની, થી, અશ્વકર્ણ, સિંહકર્ણ, સિકંઢી, મુસુંઠી વિગેરે બટાકાના વર્ગ સરખુ છે. “અવગાહના તાડ વર્ગ” સરખી છે. ત્રીજો વર્ગ – આય, કાય, કુટુણા, સફા, સજ્જા, છત્રાવિગેરે બીજા વર્ગસરખા છે. ચોથો વર્ગ:-પાઠા, મૃગવાલંકી, મધુર રસા, રાજવલ્લી, પરા, મોઢરી, દંતી, ચંડી વિગેરેનું વર્ણન બટાકાના વર્ગ સરખુ છે. અવગાહના વલ્લી વર્ગ સરખી છે. પાંચમો વર્ગ –માષપર્ણ, મુગપર્ણી, જીવક, કાકોલી, ક્ષીર કાકોલી, કૃમિરાશિ, ભદ્રમુસ્તા વગેરેનું વર્ણન બટાકાના વર્ગ સરખુ છે. કુલ પાંચ વર્ગના ૫૦ ઉદ્દેશા આ શતકમાં છે. એમાં ક્યાંય પણ દેવ ઉત્પન્ન થતા નથી. એટલે ત્રણ વેશ્યા જ થાય છે. શતક ૨૩ સંપૂર્ણ શતકઃ ર૪ [ગમા વર્ણન]] ઘર – ચોવીસદંડકજીવો ઘરના રૂપમાં છે. એના ૪૪ સ્થાન છે. યથા-રર દંડકના ૨૨, ૭ નારકીના ૭, વૈમાનિકના ૧૫ = ૧રદેવલોકના ૧૨, નવગ્રેવેયક, ૪ અણુત્તર વિમાન અને સર્વાર્થ સિદ્ધના એક એક સ્થાન. આ રીતે બે દંડકના ૭ + ૧પ = રર સ્થાન છે. ૨૨દંડકનારર અને બેઠંડકનારર મેળવી રર+રર = ૪૪ સ્થાન ઘર થાય છે. ૨૪ દંડકના જ આ૪૪ ઘર કહેવાય છે. જીવઃ- ૪ર ઘરના ૪ર જીવ છે. મનુષ્ય અને તિર્યંચના ઘરમાં ૩, ૩જીવ છે. સન્ની, અસત્રી અને યુગલિયા એટલે કુલ ૪૨+ = ૪૮જીવ છે. આગતિ – પ્રત્યેક ઘરમાં ૪૮જીવોમાંથી જેટલા જીવોની આગતિ થાય છે. એનો યોગ કરવાથી ૩ર૧ થાય છે. આ ૩ર૧ નો ખુલાશો ચાર્ટમાં જુઓ. મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ૨૦૨ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧ , આગતના ૩૨૧ સ્થાન :ઘર | જીવ | આગત સંખ્યા વિવરણ પહેલી નરક ૩ x ૧ = ૩ સન્ની તિર્યચ,અસન્ની તિર્યંચ, સન્ની મનુષ્ય બાકી નરક ૨ x ૬=૧૨ સન્ની તિર્યંચ મનુષ્ય દશ ૫૪૧૦ = ૫૦ સન્ની અસન્ની તિર્યચ, સન્ની ભવનપતિ મનુષ્ય અને બે યુગલિયા વ્યંતર ૫ x = ૫ સન્ની અસન્ની તિર્યંચ, સન્ની મનુષ્ય અને બે યુગલિયા જ્યોતિષી ૪ x 1 = ૪ ઉપરના પાંચમાં અસન્ની તિર્યંચ ઓછા થયા ૨ | ૧-૨દેવલોક ૪ x ૨ = ૮ ઉપરના પાંચમાં અસન્ની તિર્યંચ ઓછા થયા ૬ | ૩–૮દેવલોક | ૨૪૬=૧૨ સન્ની તિર્યંચ મનુષ્ય શેષ દેવતા ૧ X ૭ = ૭ મનુષ્ય પૃથ્વી પાણી ૨૬૪ ૩= ૭૮ ભવનપતિ વિગેરે૧૪દેવતા,૧રદારિક વનસ્પતિ તેલ વાયુ ૧૨ x ૨=૨૪ ૧૨ઔદારિક વિકસેન્દ્રિય | ૧૨૪૩= ૩૬ ૧૨ઔદારિક તિર્યંચ ૩૯૪૧= ૩૯ દેવતા (ઉપરના) અને બેયુગલિયા ઓછા ૪૮ જીવમાં મનુષ્ય ૪૩૪૧= ૪૩ તેલ, વાયુ, સાતમી નરક, બેયુગલિયા આ પ ઓછા ૪૮ જીવમાં ૪૪ ઘર સ્થાનની આગત = ૩૨૧ ગમ્મા – પ્રત્યેક આગતિના બોલનાવિષયમાં પ્રકાર–ગમક-અપેક્ષાએ પૃચ્છા થાય છે. આ ૯ગમક(પ્રકાર) સ્થિતિની અપેક્ષાએ હોય છે. આવનારા જીવની સમુચ્ચય, જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ તથા ઉત્પન્ન થવાના સ્થાન = ઘરમાં પ્રાપ્ત થવાવાળી સમુચ્ચય, જઘન્ય, અને ઉત્કૃષ્ટ સ્થિતિની અપેક્ષાથી ૯ગમક બને છે. તે આ પ્રકારે છે.(૧) ઓધિક(સમુચ્ચય) ઔધિક (૪) જઘન્ય ઔધિક (૭) ઉત્કૃષ્ટ ઔધિક (૨) ઔધિક જઘન્ય (૫) જઘન્ય જઘન્ય ૮) ઉત્કૃષ્ટજઘન્ય (૩) ઔધિક ઉત્કૃષ્ટ (૬) જઘન્ય ઉત્કૃષ્ટ (૯) ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ. ૩ર૧ આગતિમાં પ્રત્યેક નાગમકહોવાથી ૩ર૧ ૪૯= ૨૮૮૯ગમકથાય ભગવતી સૂત્રઃ શતક-ર૪ | ર૦૩] ર૦૩ اه اه اه | Page #204 -------------------------------------------------------------------------- ________________ છે.આગમકને જગમ્મા કહે છે. જેનો અર્થ છે–વસ્તુ, તત્ત્વને પૂછવાની, સમજવાની પદ્ધતિ. એનું તાત્પર્ય એ છે કે એક એક આગતિના બોલમાંસ્થિતિની અપેક્ષા ૯-૯ પ્રશ્નો દ્વારા એના વિષયમાં ઋદ્ધિ જાણવી અને સમજવી. શૂન્ય ગમ્મા – સર્વત્ર જઘન્ય ઉત્કૃષ્ટસ્થિતિ હોયતો ૨૮૮૯ ગમ્મા બને છે. પરંતુ ક્યાંક તો એકજસ્થિતિ છે અને ક્યાંક એક સ્થિતિ જ પ્રાપ્ત થતી હોય છે તો ત્યાં એ આગતિના સ્થાનથી ગમ્મા બનતા નથી. તે આ પ્રમાણે છે(૧) અસન્ની મનુષ્યની સ્થિતિ કેવળ અંતર્મુહૂર્ત જ છે. એટલે ત્રણ ગમ્મા (સ્થિતિ સંબંધી ત્રણ પ્રશ્નો જ થાય છે. ઓછા થયા. ઔદારિકના દશ ઘરોમાં અસન્ની મનુષ્ય જાય છે. એ બધી જગ્યાએ – ઓછા થવાથી ૧૦x૬= ૬૦ગમ્મા શૂન્ય છે. અર્થાત્ આ પ્રશ્ન બનતા નથી. (૨) સર્વાર્થસિદ્ધમાં ૩૩ સાગરની એક જ સ્થિતિ છે. તે દેવ કેવળ મનુષ્યમાં જ જાય છે અને કેવળ મનુષ્ય જ એમા આવે છે. એટલે આ બે આગતા સ્થાનમાં- ગમ્મા ઓછા થવાથી ૧૨ ગમ્મા શૂન્ય છે. (૩) તિર્યંચ યુગલિયા અને મનુષ્ય યુગલિયા આ બે જીવ જ્યોતિષી અને પહેલા બીજા દેવલોકમાં જાય છે. ત્યારે જઘન્ય સ્થિતિના યુગલિયા ત્યાં એક જ સ્થિતિમાં ઉત્પન્ન થાય છે. જેનાથી એક ચોથો ગમો જ બને છે. પરંતુ પાંચમો છઠ્ઠો ગમ્યો બનતો નથી. એટલે યુગલિયાસ્થાન ×ગમ્મા = ૨૪૩૪૨=૧ર ગમ્માશૂન્ય છે. ઉપરના ત્રણે મળીને ૬૦ + ૧૨ + ૧ર = ૮૪ ગમ્મા શૂન્ય છે. એને તૂટેલા ગમ્મા પણ કહે છે. ૨૮૮૯-૮૪ =૨૮૦૫ વાસ્તવિક, સાચા ગમા = પ્રશ્નઉત્તર,વિકલ્પ થાય છે. જે ૪૪ ઘરમાં ૪૮જીવોના ૩ર૧ આગતિ સ્થાનોમાં ૯-૯ગમ્મા કરવાથી તથા ઉપરના ૮૪ ઓછા કરવાથી ૨૮૦પ થાય છે. ત્રદ્ધિ:- આ ર૮૦૫ ગમ્મા અથવા પ્રશ્ન વિવક્ષામાંથી પ્રત્યેક ઉપર ૨૦ દ્વારોનુ વર્ણન છે. આ ૨૦ દ્વારના સંપૂર્ણવર્ણનને ઋદ્ધિ કહેવાય છે. તે દ્વાર આ પ્રમાણે છે(૧) ઉપપાત (ર) પરિમાણ (૩) સંવનન (૪) અવગાહના (૫) સંસ્થાન (૬) લેશ્યા (૭) દષ્ટિ (૮) જ્ઞાન-અજ્ઞાન (૯) યોગ (૧૦) ઉપયોગ (૧૧) સંજ્ઞા (૧૨) કષાય (૧૩) ઈન્દ્રિય (૧૪) સમુદ્યાત (૧૫) વેદના (૧૬) વેદ (૧૭) આયુ (૧૮) અધ્યવસાય (૧૯) અનુબંધ (૨૦) કાયસંવેધ. સમદ્ધિ (સ્થિર અદ્ધિ) - આ વીસ દ્વારોમાં આઠ દ્વાર એવા છે જેનું વર્ણન સરખુ રહ્યુ છે. અર્થાત્ ૪૮ જીવ ૩ર૧ માંથી કોઈપણ આગતિ સ્થાનમાંથી જાય અથવા૯ગમ્મામાંથી કોઈપણ ગમ્મામાંથી જાય તો પણ આઠવારોનુ વર્ણન સ્થિર રહે છે. તે આ પ્રમાણે છે ૨૦૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત Page #205 -------------------------------------------------------------------------- ________________ જીવનામ સહનન સંસ્થાન સંશા કષાય ઈન્દ્રિયવેદના વેદ ઉપયોગ ૧૪ ૨,૩૪ می| می | می | می | به ૫. بها به નારકી નહીં | હંડક | ૪ | ૪ | ૫ | દેવતા નહીં સમચોરસ ૪ | ૪ ૨ | ૨ ૧૩ | દેવતા | નહીં સમચોરસ ૪ | ૪ | ૫ | ૨ | ૧ | ૨ પ | સ્થાવર | સેવા હુંડક | ૪ | ૪ | ૧ | ૨. ૩ | વિકસેન્દ્રિય | સેવા હુંડક | ૪ | ૧ |અસન્ની મનુષ્ય સેવાર્ત! હુંડક | ૪ | ૪ | ૫ | ૨ અસત્રી તિર્યંચ સેવા | હુંડક ૪ | ૪ | સન્ની તિર્યંચ | ૬ | ૧ | સન્ની મનુષ્ય | ૬ | ૬ | ૪ | ૪ | ૫ | ૨ | ૩ ૨ | બેયુગલિયા | ૧ | ૧ | ૪ | ૪ | ૫ | ૨ | ૨ | ૨ ૪૮ વિશેષ :- (૧) અહીં ભવનપતિથી બીજા દેવલોક સુધી ૧૪ દેવતા કહ્યા છે. બાકી ત્રીજા દેવલોકથી સર્વાર્થસિદ્ધ સુધી ૧૩દેવતા હોય છે. (૨) પહેલી બીજીનરકમાં જનારાતિર્યંચ મનુષ્યમાં સંહનન. એ પ્રમાણે ત્રીજીમાં = ૫,ચોથીમાં૪, પાંચમીમાં = ૩, છઠ્ઠીમાં ૨, સાતમીમાંક ૧, ચોથાદેવલોક સુધી જનારામાં = સહનન, પાંચમા, છઠ્ઠામાં= ૫, સાતમા આઠમામાં = ૪, નવથી બાર સુધી = ૩, રૈવેયકમાં = ૨, અનુત્તરમાં ૧, સંહનનવાળા જાય છે. ૨૮૦૫ ગમ્મામાં આઠ કારોની આ ઉપર કહેલી સ્થિર ઋદ્ધિ છે. વિભિન્ન પરિવર્તનીય બદ્ધિઃ બાકી ૧ર દ્વારોમાંથી કોઈ આગતના સ્થાનમાં અને કોઈ ગમ્મામાં, કેટલાક દ્વારોમાં સમાનતા રહે છે કેટલાકમાં અંતર પડે છે, ભિન્નતા રહે છે. અર્થાત્ ૧૨ કારોમાં સર્વત્ર ભિન્નતા જ રહે એવુ સમજવુનહીં. કોઈઆગત સ્થાન તથા ગમ્મામાં રકારો (બોલો)મા અંતર પડે છે. કોઈ આગત સ્થાન તથા ગમ્મામાં ૩,૪,૫,૬,૭, ૮, ૯ બોલોમાં અંતર પડે છે. એ બાર દ્વારા આ છે. (૧) ઉપપાત પ્રાપ્ત કરવાની સ્થિતિ (ર) પરિમાણ = ઉત્પન્ન થવા વાળાની સંખ્યા (૩) અવગાહના (૪) વેશ્યા (૫) દષ્ટિ (૬) જ્ઞાન-અજ્ઞાન (૭) યોગ (૮)સમુદ્દાત (૯) આયુ (૧૦)અધ્યવસાય (૧૧) અનુબંધ (૧૨) કાય સંવેધના બે પ્રકાર– ભવાદેશ અને કાલાદેશ. આ ૧૨ દ્વારોમાં થનારું અંતર = ફર્ક = વિશેષતાઓ = પરિવર્તન = (નાણતા) આ પ્રકારે છે. (૧) ઉપપાત :- ઉત્પતિ સ્થાનમાં પ્રાપ્ત કરવાવાળી સ્થિતિને અહીં ઉપપાત કહેવાય છે. પહેલા, ચોથા અને સાતમા ગમ્માથી જવાવાળા ઉત્પતિ સ્થાનની ભગવતી સૂત્ર: શતક-ર૪ ર૦૫ - Page #206 -------------------------------------------------------------------------- ________________ જઘન્યથી ઉત્કૃષ્ટ સુધીની બધી સ્થિતિઓ પ્રાપ્ત કરે છે. બીજા, પાંચમા અને આઠમા ગમ્માથી જવાવાળા ઉત્પતિ સ્થાનની યોગ્ય જઘન્ય સ્થિતિ પ્રાપ્ત કરે છે. ત્રીજા, છઠ્ઠા અને નવમા ગમ્માથી જવાવાળા ઉત્પતિ સ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત કરે છે. પરંતુ તિર્યંચ મનુષ્યના યુગલિયા, જ્યોતિષી અને પહેલા બીજા દેવલોકમાં ઉત્પન્ન થાય તો ચોથા, પાંચમા, છઠ્ઠા ત્રણે ગમ્મામાં ત્યાંની જઘન્ય સ્થિતિ જ પ્રાપ્ત કરે છે. પરંતુ ઉપરોક્ત કથન(નિયમ) અનુસાર ચોથા ગમ્મામાં બધી સ્થિતિઓ અને છઠ્ઠામાં ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત કરતા નથી. આ કારણથી આ૨૪૩×૨-૧૨ ગમ્મા થતા નથી. આ તૂટેલા ગમ્માની ગણત્રીમાં છે. (૨) પરિમાણ : :- (૧) સાતમી નારકીમાં ત્રીજા અને નવમા ગમ્મામાં આવનારા સન્ની તિર્યંય ઉત્કૃષ્ટ સંખ્યાતા હોય છે. (૨) સન્ની મનુષ્ય સર્વત્ર ઉત્કૃષ્ટ સંખ્યાતા જ ઉત્પન્ન થાય છે. (૩) યુગલિયા મનુષ્ય યુગલિયા તિર્યંચ પણ દેવોમાં જ જાય છે અને તે ઉત્કૃષ્ટ સંખ્યાતા જ ઉત્પન્ન થાય છે. (૪) સન્ની મનુષ્યમાં ઉત્પન્ન થનારા નારકી દેવતા ઉત્કૃષ્ટ સંખ્યાતા જ ઉત્પન્ન થાય છે. (૫) બાકી બધા બે ઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ મનુષ્ય નારકી દૈવતાં જ્યાં પણજેટલા ગમ્માથી ઉત્પન્ન થાય છે તે ઉત્કૃષ્ટ અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. ઉપરના બધામાં જઘન્ય ૧, ૨, ૩વિગેરે સંખ્યાથી ઉત્પન્ન થઈ શકે છે. (૬) પૃથ્વી વિગેરે ચાર સ્થાવરમા પાંચ સ્થાવર ઉત્પન્ન થાય તો પહેલા, બીજા, ચોથા, પાંચમા ગમ્માથી નિરંતર અસંખ્ય જ ઉત્પન્ન થાય છે. બાકી પાંચ ગમ્મામાં જઘન્ય ૧, ૨, ૩ ઉત્કૃષ્ટ અસંખ્ય ઉત્પન્ન થાય છે. (૭) વનસ્પતિમાં ચાર સ્થાવર ઉત્પન્ન થાય તો ઉક્ત ચાર ગમ્માથી પ્રતિ સમય અનંત ઉત્પન્ન થાય છે. બાકી પાંચ ગમ્મામા જઘન્ય૧, ૨, ૩ ઉત્કૃષ્ટ અસંખ્ય ઉત્પન્ન થાય છે. (૩) અવગાહનાઃ– (૧) નારકી દેવતા જ્યાં પણ જેટલા પણ ગમ્માથી ઉત્પન્ન થાય છે. એમની જઘન્ય ઉત્કૃષ્ટ અવગાહના સર્વત્ર એક સરખી હોય છે. એમની તે અવગાહના પ્રજ્ઞાપના સૂત્ર, જીવાભિગમ સૂત્રમાં કહેવાઈ ગઈ છે. (૨)પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, સન્ની અસન્ની તિર્યંચ તથા સન્ની અસન્ની મનુષ્ય, ઔદારિકના દશ સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. તો ચોથા પાંચમા, છઠ્ઠા ત્રણ જઘન્ય ગમ્મામાં અવગાહના જઘન્ય ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમાં ભાગની થાય છે. બાકી ગમ્મામાં એમની જીવાભિગમ સૂત્ર કથિત જઘન્ય ઉત્કૃષ્ટ બધી અવગાહના હોય છે. પરંતુ સન્ની મનુષ્યના સાતમા, આઠમા, નવમા ગમ્મામાં સર્વત્ર અવગાહના જઘન્ય ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ હોય છે. અને ત્રીજા ગમ્માથી મનુષ્ય તથા તિર્યંચમાં જાય તો અવગાહના જઘન્ય અનેક અંગુલ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ હોય છે. (૩) અસન્ની તિર્યંચ મરીને નારકી દેવતામાં જ્યાં પણ, જેટલા પણ ગમ્માથી ઉત્પન્ન થાય છેસર્વત્ર એમની અવગાહના જઘન્ય ઉત્કૃષ્ટજીવાભિગમ કથિતજહોયછે.કોઈફર્ક(અંતર) હોતો નથી. (૪) સન્ની તિર્યંચ મરીને નારકી દેવમાં ઉત્પન્ન થાય છે. તો એના ચોથા, પાંચમા, છઠ્ઠા ૨૦૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત Page #207 -------------------------------------------------------------------------- ________________ ગમ્મામાં અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ અનેક ધનુષની હોય છે. બાકી ૬ ગમ્મામાં એના આગમોક્ત જઘન્ય ઉત્કૃષ્ટબધી અવગાહનાઓ હોય છે. (૫) સન્ની, મનુષ્ય, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી પહેલા બીજા દેવલોક અને પહેલી નરકમાં ઉત્પન્ન થાય છે. તો ચોથા, પાંચમા, છઠ્ઠા ગમ્મામાં અવગાહના જઘન્ય ઉત્કૃષ્ટ અનેક અંગુલની હોય છે. બાકી નરક દેવોના ૧૯ સ્થાનોમાં જાય તો આ ત્રણ જઘન્યના ગમ્મામાં અવગાહના જઘન્ય ઉત્કૃષ્ટ અનેક હાથની હોય છે. સાતમા, આઠમા, નવમાં ગમ્માથી જાય તો અવગાહના જઘન્ય ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ હોય છે. બાકી ત્રણ (૧,૨,૩) ગમ્માથી જાય તો ઉક્ત બન્ને અવગાહનાઓના મધ્યની બધી અવગાહનાઓ થાય છે. એનાથી અતિરિક્ત ઓછી યા વધુ અવગાહના થતી નથી. (૬) યુગલિયા તિર્યંચ ચોથા, પાંચમા છઠ્ઠા ગમ્માથી ભવનપતિ, વ્યંતરમા જાય છે. તો અવગાહના જઘન્ય અનેકધનુષ ઉત્કૃષ્ટહજાર ધનુષ થાય છે. જ્યોતિષીમાં ચોથાગમાથી (પાંચમો છઠ્ઠો ગમ્યો શૂન્ય છે.) જાય તો અવગાહના જઘન્ય અનેક ધનુષ, ઉત્કૃષ્ટ ૧૮૦૦ ધનુષ હોય છે. પહેલા, બીજા દેવલોકમાં ચોથા ગમાથી (પાંચમો છઠ્ઠો ગમો શૂન્ય છે) જાય તો અવગાહના જઘન્ય અનેક ધનુષ, ઉત્કૃષ્ટ ક્રમશઃ૨ કોશ અનેરકોશ સાધિકહોય છે. (શેષ) બાકી ગમ્મામાં અવગાહના જઘન્ય અનેક ધનુષ ઉત્કૃષ્ટ કોશહોય છે. (૭) મનુષ્ય યુગલિયા ચોથા, પાંચમા, છઠ્ઠા ગમ્માથી ભવનપતિ વ્યંતરમાં જાય તો અવગાહના જઘન્ય ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ સાધિક હોય છે. જ્યોતિષીમાં ચોથા ગમ્માથી (પાંચમો છઠ્ઠો ગમો શૂન્ય છે.) જાય તો અવગાહના જઘન્ય ઉત્કૃષ્ટ૯૦૦ ધનુષ સાધિક હોય છે. પહેલા બીજા દેવલોકમાં ચોથા ગમ્માથી (પાંચમો છઠ્ઠો ગમો શૂન્ય છે) જાય તો અવગાહના જઘન્ય ઉત્કૃષ્ટ ક્રમશઃ એક કોશ અને એક કોશ સાધિક હોય છે. સાતમા, આઠમ, નવમા ગમ્માથી જાય તો અવગાહના સર્વત્ર જઘન્ય ઉત્કૃષ્ટ ૩ કોશની હોય છે. બાકીપહેલા બીજા બે ગમાથી જાય તો અવગાહના સર્વત્ર જઘન્ય પ00 ધનુષ સાધિક ઉત્કૃષ્ટ ૩ કોશની હોય છે. ત્રીજા ગમ્માથી ભવનપતિ અને પહેલા બીજા દેવલોકમાં જાય તો જઘન્ય ઉત્કૃષ્ટ ૩કોશ હોય છે. વ્યંતરમા જાય તો જઘન્ય એક કોશ ઉત્કૃષ્ટ ૩કોશહોય છે. જ્યોતિષીમાં જાય તો જઘન્ય એક કોશ સાધિક ઉત્કૃષ્ટ કોશહોય છે. (૪) વેશ્યા:- (૧) નારકી દેવતા જ્યાં પણ જેટલા પણ ગમ્માથી જાય, એમની સર્વત્ર જીવાભિગમ કથિત લેશ્યા જ થાય છે. કોઈ ભિન્નતા થતી નથી. (ર) પૃથ્વી, પાણી, વનસ્પતિ ઔદારિકના દશ સ્થાનમાં ચોથા, પાંચમા, છઠ્ઠા ગમ્માથી ઉત્પન્ન થાય તો લેશ્યા ત્રણ હોય છે. બાકી દગમ્માથી ઉત્પન્ન થાય તો લેશ્યા જ હોય છે. તેઉં, વાયુ ત્રણ વિકેલેન્દ્રિય અસત્રી તિર્યંચ મનુષ્ય જ્યાં પણ જેટલા પણ ગમ્માથી ઉત્પન્ન હોય તો લેશ્યા ત્રણ હોય છે. (૩) સન્ની તિર્યચચોથા, પાંચમા છઠ્ઠાગમાથી નારકીમાં જાયતોત્રણલેશ્યા, ભવનપતિથી બીજા દેવલોક સુધી જાય તો ૪ લેડ્યા તથા ત્રીજા, ચોથા, પાંચમા દેવલોકમાં જાય તો પ લેશ્યા હોય છે. બાકી ૬ ગમ્માથી જાય તો લેશ્યા હોય છે. છઠ્ઠા, સાતમા, આઠમા ભગવતી સૂત્રઃ શતક-ર૪ ૨૦ Page #208 -------------------------------------------------------------------------- ________________ દેવલોકમાં જાય તો બધા ગમ્મામાં ૬ લેશ્યા હોય છે. ઔદારિકના દશ દંડકોમા જાય તો ચોથા પાંચમા, છઠ્ઠા ગમ્મામાં સર્વત્ર ત્રણ લેશ્યા હોય છે. બાકી ¢ ગમ્મામાં ગ્લેશ્યા હોય છે. (૪) સન્ની મનુષ્ય નારકી, દેવતામાં જેટલા ગમ્માથી જાય તો સર્વત્ર લેશ્યા ≤ હોય છે. ઔદારિકના દશ સ્થાનોમાં જાય તો ચોથા, પાંચમા, છઠ્ઠા ગમ્મામાં ત્રણ લેશ્યા હોય છે. બાકી ૬ ગમ્મામાં ૬ લેશ્યા હોય છે. (૫) મનુષ્ય તિર્યંચ બન્ને યુગલિયા ભવનપતિ વ્યંતર, જ્યોતિષી પહેલા બીજા દેવલોકમાં જાય ત્યાં સર્વત્ર ૪ લેશ્યા હોય છે. (૫) દૃષ્ટિ :- (૧) બધી નરક તથા નવ ચૈવેયક સુધી દેવ જ્યાં પણ જેટલા પણ ગમ્માથી જાય છે એમા સર્વત્ર દષ્ટિ ત્રણ હોય છે. અણુત્તર વિમાનના દેવોમા ત્રણે ગમ્મામાં (છ ગમ્મા શૂન્ય છે) એક દૃષ્ટિ જ હોય છે. (૨) પાંચ સ્થાવર, અસન્ની મનુષ્ય જ્યાં, જેટલા ગમ્માથી જાય છે, એમાં એક દૃષ્ટિ જ હોય છે. ત્રણ વિકલેન્દ્રિય, અસન્ની તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિકના દશ સ્થાનમાં જાય તો ચોથા, પાંચમા, છઠ્ઠા ગમ્મામાં એક દષ્ટિ હોય છે, બાકી ૬ ગમ્મામાં બે દષ્ટિ હોય છે. અસન્ની તિર્યંચ નારકી, દેવમાં જાય છે. બધા ગમ્મામાં એક મિથ્યા દષ્ટિ જ હોય છે. (૩) સન્ની તિર્યંચ નારકી, દેવમાં (આઠમા દેવલોક સુધી) જાય છે. તો ચોથા પાંચમા છઠ્ઠા ગમ્માથી નારકી સહિત જ્યોતિષી સુધી જનારામાં એક દષ્ટિ હોય છે. એના આગળના દેવોમાં જનારામાં બે દષ્ટિ હોય છે. બાકી ૬ ગમ્મામાં સર્વત્ર ૩ દષ્ટિ હોય છે. ઔદારિકના દશ સ્થાનોમાં જાય તો ચોથા, પાંચમા, છઠ્ઠા ગમ્મામાં એક દષ્ટિ, બાકી ૬ ગમ્મામાં ત્રણ દૃષ્ટિ હોય છે. (૪) સન્ની મનુષ્ય નારકી દેવતામાં જ્યાં પણ જેટલા પણ ગમ્માથી જાય છે, સર્વત્ર ત્રણ દષ્ટિ હોય છે. ઔદારિકના દશ સ્થાનોમાં જાય તો ચોથા, પાંચમા, છઠ્ઠા ગમ્મામાં એક દૃષ્ટિ, બાકી ૬ ગમ્મામાં ૩ દૃષ્ટિ હોય છે. (૫) બન્નેપ્રકારના યુગલિયા ભવનપતિ વ્યંતર જ્યોતિષીમાં જાય છે. એમાં બધા ગમ્મામાં એક મિથ્યાદષ્ટિ હોય છે. પહેલા બીજા દેવલોકમાં જાય છે એમાં બે દષ્ટિ હોય છે. (૬) જ્ઞાનઃ– (૧) નારકી દેવતા જ્યાં પણ જેટલા પણ ગમ્માથી જાય છે, જ્ઞાન ૩અજ્ઞાન હોય છે. અણુત્તર વિમાનમા કેવળ ૩ જ્ઞાન હોય છે. (૨) પાંચ સ્થાવર અસન્ની મનુષ્ય જ્યાં પણ જેટલા પણ ગમ્માથી જાય છે ર અજ્ઞાન હોય છે. ત્રણ વિકલેન્દ્રિય, અસન્ની તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિકના દશ સ્થાનોમાં જાય તો ચોથા, પાંચમા, છઠ્ઠા ગમ્મામાં ૨ અજ્ઞાન હોય છે. બાકી ૬ ગમ્મામાં ર જ્ઞાન, ૨ અજ્ઞાન હોય છે. અસન્ની તિર્યંચ પંચેન્દ્રિય નારકી, દેવતામાં જાય છે. બધા ગમ્મામાં ૨ અજ્ઞાન હોય છે. (૩) સન્ની તિર્યંચ નરક દેવમાં જ્યોતિષી સુધી જાય છે. તો ચોથા, પાંચમા, છઠ્ઠા ગમ્મામા ૩ અજ્ઞાન હોય છે. બાકી ૬ ગમ્મામાં ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન હોય છે. પહેલા દેવલોકથી આઠમા દેવલોક સુધી જાય છે. તો બધા ગમ્મામાં ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન હોય છે. ઔદારિકના દશ ૨૦૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવી Page #209 -------------------------------------------------------------------------- ________________ ઘરોમાં જાય તો ચોથા, પાંચમા, છઠ્ઠા ગમ્મામાં ર અજ્ઞાન, બાકી ગમ્મામાં ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન હોય છે. (૪) સન્ની મનુષ્ય પહેલી નરક ભવનપતિથી બીજા દેવલોક સુધી જાય છે. તો ચોથા, પાંચમા, છઠ્ઠા ગમાથી ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન હોય છે. બાકી ગમ્માથી ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન હોય છે. આગળના દેવલોકમાં જાય તો બધા ગમ્મામાં ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન હોય છે. ઔદારિકના દશ ઘરોમાં જાય તો ચોથા, પાંચમા, છઠ્ઠા ગમ્મામાં અજ્ઞાન હોય છે. બાકી ગમ્મામાં ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન હોય છે. (પ) બન્ને પ્રકારના યુગલિયા દેવોમાં જ્યોતિષી સુધી જાય તો બધા ગમ્મામાં અજ્ઞાન હોય છે. પહેલા બીજા દેવલોકમાં જાય તો બધા ગમ્મામાં જ્ઞાન, અજ્ઞાન હોય છે. (૭) યોગ – (૧) નારકીદેવતા જ્યાં પણ જાય સર્વત્ર ૩યોગહોય છે. (૨) પાંચ સ્થાવર અસન્ની મનુષ્ય જ્યાં પણ જાય સર્વત્ર ૧ યોગ હોય છે. ત્રણ વિકસેન્દ્રિય, અસત્રીતિર્યંચ પંચેન્દ્રિય ઔદારિકના ૧૦સ્થાનમાં જાય તો ચોથા, પાંચમા,છઠ્ઠા ગમ્મામાં ૧યોગ, બાકી ગમ્મામા રયોગ હોય છે. અસન્ની તિર્યંચ, નરક, દેવમાં જાય તો સર્વત્ર ૨ યોગ હોય છે. (૩) સન્ની તિર્યચ, સન્ની મનુષ્ય ઔદારિકના દશ સ્થાનમાં જાય તો ચોથા પાંચમા છઠ્ઠા ગમ્મામાં ૧ યોગ, બાકી ગમ્મામાં ત્રણ યોગ હોય છે. સન્ની તિર્યંચ અને સન્ની મનુષ્ય, નરક, દેવમાં જ્યાં પણ જાય બધા ગમ્માથી ૩ યોગ હોય છે. બન્ને યુગલિયામાં સર્વત્ર ૩ યોગ હોય છે. (૮) સમુદઘાતઃ- (૧) નારકી દેવતા જ્યાં પણ જેટલા પણ ગમ્માથી જાય તો સમદઘાત નારકીમાં ૪, દેવતામાં હોય છે. નવરૈવેયક તથા અણુત્તર દેવોમાં ૩હોય છે. (૨) વાયુકાય જ્યાં જ્યાં જાય ચોથા પાંચમા છઠ્ઠા ગમ્મામાં સમુદ્યાત ૩હોય છે. બાકી ૬ ગમ્મામાં સમુદ્યાત ૪ હોય છે. ચાર સ્થાવર ત્રણ વિકસેન્દ્રિય અસન્ની તિર્યચ, અસત્રી મનુષ્ય, જ્યાં પણ જાય બધા ગમ્મામાં સમુદ્દાત હોય છે. (૩) સન્ની તિર્યંચ જ્યાં પણ જાયચોથા, પાંચમા છઠ્ઠા ગમ્મામાં સમુદ્યાત હોય છે. બાકી ગમ્મામાં સમુદ્યાત પહોય છે. (૪) સન્ની મનુષ્ય ઔદારિકના દશ સ્થાનોમાં જાય તો ચોથા પાંચમા છઠ્ઠા ગમ્મામાં સમુદ્યાત હોય છે. શેષગમ્મામાંથી જાયતો સમુદ્યાત ભવનપતિથી બીજાદેવલોક સુધી તથા પહેલી નરકમાં જાય તો ઉક્ત ત્રણ ગમ્મામાં પ સમુદ્યાત હોય છે. બાકી ૬ ગમ્મામાં સમુદ્યાત હોય છે. નરક અને બાકીનાં દેવલોકમાં જાય તો બધા ગમામાં સમુદ્યાત હોય છે. બન્ને યુગલિયા જ્યાં પણ જાય એમાં સમુદ્યાત ૩ જ હોય છે. (૯) આયુઃ- (૧) જે પણ જીવ જ્યાં પણ જાય છે તો ૧, ૨, ૩ ગમ્મામાં સૂત્રોક્ત પોતાનું જઘન્ય, ઉત્કૃષ્ટમધ્યમસર્વઆયુષ્ય હોય છે. ૪, ૫, ગમ્મામાં પોતાનું જઘન્ય આયુહોય છે. અર્થાત નરક, દેવમાં ૧૦૦૦૦ વર્ષ વગેરે અને તિર્યંચમાં અંતર્મુહૂર્ત હોય છે. પરંતુ મનુષ્યમાં ઔદારિકના દશ સ્થાનોમાં જાય તો અંતર્મુહૂર્ત હોય છે. વૈક્રિયના ૧૫ સ્થાનોમાં ભગવતી સૂત્ર: શતક-ર૪ ૨૦૯ Page #210 -------------------------------------------------------------------------- ________________ જાય તો અનેક મહિનાનું આયુહોય છે, બાકી નરક અને ઉપરના દેવતા(૧૯સ્થાનો)માં જાય તો આયુ અનેક વર્ષથાય છે. ૭,૮,૯ગમ્મામાં બધાનું પોતાનું સૂત્રોક્ત ઉત્કૃષ્ટ આયુ હોય છે. મનુષ્ય ત્રીજા ગમ્માથી મનુષ્ય તિર્યંચમાં જાય તો આયુ જઘન્ય અનેક માસ (મહિના), ઉત્કૃષ્ટ કરોડ પૂર્વ હોય છે. (૨) બન્ને પ્રકારના યુગલિયા ભવનપતિ વ્યંતરમાં જાય તો પહેલા બીજા બે ગમ્મામાં પોતાનું સૂત્રોક્ત બધું આયુ હોય છે. ત્રીજા ગમ્માથી ભવનપતિમાં જાય તો ૩પલ્યોપમ, વ્યંતરમાં જાય તો જઘન્ય ૧ પત્યોપમ, ઉત્કૃષ્ટ ૩ પલ્યોપમ આયુ હોય છે. ૪, ૫, ૬ ગમ્મામાં કરોડપૂર્વાધિક આયુહોય છે. (નવનિકાયમાં જાય તો ત્રીજા ગમ્મામાં જઘન્ય દેશોન બે પલ્યોપમ ઉત્કૃષ્ટ ૩પલ્યોપમ અને ૪-૫-ગમ્મામાં કરોડ પૂર્વાધિક આયુ હોય છે) ૭,૮,૯ગમ્મામાં સર્વેયનું ૩ પલ્યોપમનું આયુ હોય છે. (૩) બન્ને પ્રકારના યુગલિયા જ્યોતિષમાં જાય તો ૧, ૨ ગમ્મામાં જઘન્ય પલયોપમનો આઠમો ભાગઉત્કૃષ્ટ૩પલ્યોપમનું આયુ હોય છે. ત્રીજા ગમ્મામાં જઘન્ય એક પલ્યોપમ સાધિક ઉત્કૃષ્ટ ૩પલ્યોપમનું આયુ હોય છે. ચોથા ગમ્મમાં (પાંચમો, છઠ્ઠો ગમો શૂન્ય છે) પલ્યોપમનો આઠમો ભાગ આયુ હોય છે. ૭–૮–૯ ગમ્મામાં ૩ પલ્યોપમનું આયુ હોય છે. (૪) બન્ને પ્રકારના યુગલિયા પહેલા, બીજા દેવલોકમાં જાય તો ૧, ૨ ગમ્મામાં ક્રમશઃ જઘન્ય એક પલ્યોપમ અને એક પલ્યોપમ સાધિક આયુ હોય છે. ઉત્કૃષ્ટ ૩ પલ્યોપમ હોય છે. ત્રીજા ગમ્માથી જાય તો પલ્યોપમનું આયુ હોય છે. ચોથા ગપ્પા(પાંચમો છો ગમો શૂન્ય છે)થી જાય તો બન્નેમાં ક્રમશઃ એક પલ્યોપમ અને એક પલ્યોપમ સાધિક આયુ હોય છે. ૭, ૮, ૯ ગમ્માથી જાય તો ૩પલ્યોપમનું આયુ હોય છે. (૧૦) અનુબંધ – આયુષ્ય અનુસાર જ સર્વત્ર અનુબંધ હોય છે. અર્થાત્ (૧) ગતિ (૨) જાતિ (૩) અવગાહના (૪) સ્થિતિ (૫) અનુભાગ (૬) પ્રદેશ આ બોલના અનુબંધ આયુની સાથે તદનુરૂપ હોય છે. (૧૧) અધ્યવસાય:- (૧)નારકીદેવતા જ્યાં પણ જાય સર્વત્રશુભ અશુભબેઅધ્યવસાય હોય છે. (૨) પાંચ સ્થાવર ત્રણ વિકસેન્દ્રિય અસન્ની સન્નીતિર્યંચ અને સન્ની મનુષ્ય ઔદારિકનાદશ સ્થાનોમાં જાય ચોથા પાંચમા છઠ્ઠા ગમ્મામાં અધ્યવસાય એક અશુભ હોય છે. બાકી ૬ ગમ્મામાં બન્ને અધ્યવસાય હોય છે. (૩) સન્ની તિર્યચ૪, ૫, ગમ્માથી નારકમાં જાય તો અશુભ અને દેવતામાં જાય તો શુભ અધ્યવસાય હોય છે. બાકી ગમ્મામાં બને અધ્યવસાય હોય છે. (૪) અસત્રી મનુષ્ય ઔદારિકના દશ સ્થાનોમાં જાય તો ત્રણ ગમ્મા (બાકીના ૬ ગમ્મા શૂન્ય છે)માં અશુભ અધ્યવસાય હોય છે. સન્ની મનુષ્ય નારકી દેવતામાં જાય તો સર્વત્ર બે અધ્યવસાય હોય છે.. (૫) બન્ને યુગલિયા દેવોમાં જાય છે. સર્વત્ર અધ્યવસાય બન્ને હોય છે. ર૧૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત Page #211 -------------------------------------------------------------------------- ________________ (૧૨) કાય સંવેધ—ભવાદેશ ઃ- (૧) ૬ નારકી, ૨૦ દેવતા (આઠમા દેવલોક સુધી) આ ૨૬ જીવ મનુષ્ય તિર્યંચમાં જાય તો બધા ગમ્મામાં જઘન્ય ૨ ભવ, ઉત્કૃષ્ટ ૮ ભવ કરે. સાતમી નારકીના જીવતિર્યંચમાં જાય તો ૭, ૮, ૯ ગમ્માથી જઘન્ય ૨ ભવ, ઉત્કૃષ્ટ ૪ ભવ કરે. બાકી ૬ ગમ્મામાં જઘન્ય ૨ ભવ, ઉત્કૃષ્ટ દ્ર ભવ કરે. (૨) ૯ થી ૧૨ દેવલોક અને ત્રૈવેયકના દેવ મનુષ્યમાં જાય તો બધા ગમ્માથી જઘન્ય ૨, ઉત્કૃષ્ટ દ્ર ભવ કરે. ચાર અણુત્તર વિમાનના દેવ મનુષ્યમાં જાય તો બધા ગમ્માથી જઘન્ય૨, ઉત્કૃષ્ટ ૪ ભવ કરે. સર્વાર્થસિદ્ધના દેવ મનુષ્યમાં જાય તો પહેલા, બીજા, ત્રીજા ગમ્મા (બાકીના ૬ ગમ્મા શૂન્ય છે)થી ૨ ભવ કરે. ૧૪ દેવતા, પૃથ્વી, પાણી વનસ્પતિમાં જાય તો બધા ગમ્માથી જઘન્ય ઉત્કૃષ્ટ ૨ ભવ કરે. (૩) પૃથ્વી વિગેરે ચાર સ્થાવર, પાંચ સ્થાવરમાં જાય અને વનસ્પતિ ચાર સ્થાવરમાં જાય તો પહેલા, બીજા, ચોથા, પાંચમા ગમ્માથી જઘન્ય ૨ ભવ ઉત્કૃષ્ટ અસંખ્ય ભવ કરે. બાકી પાંચ ગમ્મામાં જઘન્ય ૨, ઉત્કૃષ્ટ ૮ ભવ કરે. વનસ્પતિ, વનસ્પતિમાં જાય તો ઉક્ત (ઉપરના) ચાર ગમ્માથી જઘન્ય ર, ઉત્કૃષ્ટ અનંત ભવ કરે. બાકી પાંચ ગમ્મામાં જઘન્ય ૨, ઉત્કૃષ્ટ ૮ ભવ કરે. (૪) પાંચ સ્થાવર, ત્રણવિકલેન્દ્રિયમાં જાય અને ત્રણ વિકલેન્દ્રિય ઔદારિકના આઠ સ્થાન (પાંચ સ્થાવર ત્રણવિકલેન્દ્રિય) માં જાય તો પહેલા બીજા, ચોથા, પાંચમા ગમ્મામાં જઘન્ય બે ભવ ઉત્કૃષ્ટ સંખ્યાતા ભવ કરે. બાકી પ ગમ્મામાં જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ ૮ ભવ કરે. (૫) પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, આઠ જીવ મનુષ્ય તિર્યંચના ઘરમાં જાય તો સન્ની મનુષ્ય, સન્ની તિર્યંચ અને અસન્ની તિર્યંચ આ ત્રણ જીવ, પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિયમાં જાય તો બધા ગમ્મામાં જઘન્ય ૨ ભવ, ઉત્કૃષ્ટ ૮ ભવ કરે. તેઉ, વાયુના જીવ મનુષ્યમાં આવતા નથી. (૬) અસન્ની મનુષ્ય ઔદારિકના દશ સ્થાનમાં જાય તો પહેલા, બીજા, ત્રીજા ગમ્મા (૬ ગમ્મા શૂન્ય છે)માં જઘન્ય ૨ ભવ, ઉત્કૃષ્ટ ૮ ભવ કરે. (૭) અસન્ની તિર્યંચ, સન્ની તિર્યંચ, સન્ની મનુષ્ય ઔદારિકના બે ઘર (મનુષ્ય તિર્યંચ)માં જાય તો ત્રીજા, નવમા ગમ્માથી જઘન્ય ઉત્કૃષ્ટ બે ભવ કરે. બાકી ૭ ગમ્મામાં જઘન્ય ૨ ભવ, ઉત્કૃષ્ટ ૮ ભવ કરે. (૮) અસન્ની તિર્યંચ ૧૧ દેવતા ૧ નરકમાં જાય. જઘન્ય ઉત્કૃષ્ટ બે ભવ કરે. (૯) સન્ની તિર્યંચ સન્ની મનુષ્ય ૬ નરક ૨૦દેવતામાં જાય તો જઘન્ય ૨, ઉત્કૃષ્ટ ૮ ભવ કરે. મનુષ્ય સાતમી નરકમાં જાય તો બધા ગમ્મામાં ૨ ભવ કરે. સન્ની તિર્યંચ સાતમી નરકમાં જાય તો ત્રીજા, છઠ્ઠા નવમા ગમ્માથી જઘન્ય ૩, ઉત્કૃષ્ટ ૫ ભવ કરે. બાકી છ (૬) ગમ્મામાં જઘન્ય ૩, ઉત્કૃષ્ટ ૭ ભવ કરે. સન્ની મનુષ્ય ચાર દેવલોક અને ત્રૈવેયકમાં જાય તો બધા ગમ્મામાં જઘન્ય ૩, ઉત્કૃષ્ટ ૭ ભવ કરે. ૪ અણુત્તર વિમાનમાં જાય તો બધા ગમ્મામાં ભગવતી સૂત્રઃ શતક-૨૪ ૨૧૧ Page #212 -------------------------------------------------------------------------- ________________ જઘન્ય ૩, ઉત્કૃષ્ટ પ ભવ કરે. સર્વાર્થસિદ્ધ વિમાનમાં જાય તો ૧, ૪, ૭ ત્રણ ગમાથી (બાકીના ગમ્યા નથી) જઘન્ય ઉત્કૃષ્ટ ૩ભવ કરે. (૧૦) બન્નેયુગલિયા ૧૪ દેવતામાં જેટલા ગમ્માથી જાય તો જઘન્ય ઉત્કૃષ્ટ ભવ જ કરે. નોંધઃ- કુલભવના સ્થાનદશ પ્રકારના હોય છેઃ૨ભવ, ૩,૪,૫, ૬, ૭, ૮ભવ, સંખ્યાત ભવ, અસંખ્યાત ભવ, અનંત ભવ અથવા બીજી રીતે ૧૦ પ્રકાર–૨ભવ, ૩ભવ, ૨-૪, ૨–૬, ૨-૮ભવ, ૩–૫, ૩–૭, ર–સંખ્યાત, ર–અસંખ્યાત, ર–અનંતભવ. (૧૨) કાયા સવેધ–કાલાદેશ – (૧) ૩ર૧ આગતિ સ્થાનોના બધા ગમ્માના કાલાદેશ અલગ અલગ હોય છે. પ્રત્યેક ગમ્માના જઘન્ય કાલાદેશ બે ભવની જઘન્યસ્થિતિ–આયુ જોડવાથી થાય છે. અને ઉત્કૃષ્ટ કાલાદેશ એ ગમ્માના જેટલા ઉત્કૃષ્ટ ભવ છે એમની ઉત્કૃષ્ટસ્થિતિ આયુ જોડવાથી થાય છે. (૨) બેભવ હોય તો એક આયુ આગતા સ્થાનનું અને એક આયુ ઉત્પતિ સ્થાનનું જોડવામાં આવે છે.૮ભવ હોય તો ૪-૪ ગુણ આયુ બન્નેના જોડવામાં આવે છે. જ્યારે ૩, ૫, ૭ભવ હોય તોર,૩,૪ ભવ આગતાસ્થાનનાઅને ૧, ૨, ૩ભવ ઉત્પતિ સ્થાનના જોડવામાં આવે છે. જ્યારે ૪ અથવા દભવ હોય તો બન્નેના ર–અથવા ૩-૩ ભવ જોડવામાં આવે છે. સંખ્યાત, અસંખ્યાત અને અનંત ભવ હોય ત્યાં બંનેના સંખ્યાત અસંખ્યાત અને અનંત ભવ જોડવામાં આવે છે. (૩) જઘન્યકાલાદેશમાં એ ગમ્માનું ઓછામાં ઓછુંઆયુકહેવામાં આવે છે. અને ઉત્કૃષ્ટ કાલાદેશમાં એ ગમ્માનું વધુમાં વધુ આયુ કહેવામાં આવે છે. પ્રત્યેક ગમ્મામાં બે શબ્દ હોય છે. પહેલા શબ્દ અનુસાર આગતા સ્થાનનું આયુ કહેવામા આવે છે. અને બીજા શબ્દ અનુસાર ઉત્પત્તિ સ્થાનનું આયુ કહેવામાં આવે છે. તે આ પ્રમાણે છે સ્થિતિવિવરણ ઔધિકઔધિકા આગત અને ઉત્પત્તિ સ્થાનની બધી જઘન્ય ઉત્કૃષ્ટ આયુ ૨| ઔધિક જઘન્ય આગતા સ્થાનની બધી ઉમ્ર અને ઉત્પત્તિ સ્થાનની જઘન્ય ઉમ્ર ! | ૩ | ઔધિક ઉત્કૃષ્ટ આગતા સ્થાનની બધી ઉમ્ર અને ઉત્પત્તિ સ્થાનની ઉત્કૃષ્ટ ઉમ્ર | જઘન્ય ઔધિક ) આગતા સ્થાનની જઘન્ય ઉમ્ર અને ઉત્પત્તિ સ્થાનની બધી ઉગ્ર જઘન્ય જઘન્ય આગતા સ્થાનની જઘન્ય ઉમ્ર અને ઉત્પત્તિ સ્થાનની જઘન્ય ઉમ્ર | જઘન્ય ઉત્કૃષ્ટ | આગતા સ્થાનની જઘન્ય ઉમ્ર અને ઉત્પત્તિ સ્થાનની ઉત્કૃષ્ટ ઉદ્મ | T૭ | ઉત્કૃષ્ટ ઔધિક આગતા સ્થાનની ઉત્કૃષ્ટ ઉમ્ર અને ઉત્પત્તિ સ્થાનની બધી ઉમ્ર | ૮ | ઉત્કૃષ્ટ જઘન્ય | આગતા સ્થાનની ઉત્કૃષ્ટ ઉમ્ર અને ઉત્પત્તિ સ્થાનની જઘન્ય ઉમ્ર | | ૯ | ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ | આગત સ્થાનની ઉત્કૃષ્ટ ઉમ્ર અને ઉત્પત્તિ સ્થાનની ઉત્કૃષ્ટ ઉગ્ર ગમાં ર૧ર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત Page #213 -------------------------------------------------------------------------- ________________ | | જ | | | કાલાદેશના ર૧ ઉદાહરણ (૧) અસન્ની તિર્યંચ પહેલી નારકીમાં– [ર ભવ. ક્રમાંક | ગમ્મા નામ | જઘન્ય કાલાદેશ | ઉત્કૃષ્ટ કાલાદેશ ઔધિક ઔધિક અંતર્મુહૂર્ત- ૧૦000 વર્ષ | કરોડ પૂર્વ + પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ. ઔધિક જઘન્ય | અંતર્મુહૂર્ત + ૧૦૦૦૦ વર્ષ | કરોડ પૂર્વ- ૧૦૦૦૦ વર્ષ. | | ઔધિક ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત-પલ્યનો | કરોડપૂર્વ–પલ્યનો અસં. ભાગ અસં. ભાગ. || જઘન્ય ઔધિક અંતર્મુહૂર્ત–૧૦000 વર્ષ | અંતર્મુહૂર્ત– પલ્યનો અસં. ભાગ. | ૫ | જઘન્ય જઘન્ય | અંતર્મુહૂર્ત–૧૦૦૦૦ વર્ષ | અંતર્મુહૂર્ત- ૧૦૦૦૦ વર્ષ.! ૬ | જઘન્ય ઉત્કૃષ્ટ | અંતર્મુહૂર્ત–પત્યનો | અંતર્મુહૂર્ત-પત્યનો અસં. ભાગ અસં. ભાગ. ૭ | ઉત્કૃષ્ટ ઔધિક | કરોડપૂર્વ-૧૦૦૦૦ વર્ષ. | કરોડ પૂર્વ-પલ્યનો અસં. ભાગ. ૮ | ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ | કરોડ પૂર્વ–પલ્યનો | કરોડ પૂર્વ-પલ્યનો અસં. અસં. ભાગ ભાગ (ર) સન્ની તિર્યંચ પહેલી નરકમાં – [ર ભવ.૮ ભવ) | ૧ | ઔધિક ઔધિક અંતર્મુહૂર્ત– ૧0000 વર્ષ | ૪ કરોડ પૂર્વ-૪ સાગર | ઔધિક જઘન્ય અંતર્મુહૂર્ત– ૧૦૦૦૦ વર્ષ | ૪ કરોડ પૂર્વ-૪૦૦૦૦ વર્ષ ૩ | ઔધિક ઉત્કૃષ્ટ | અંતર્મુહૂર્ત-સાગર | ૪ કરોડ પૂર્વ-૪ સાગર | ૪ | જઘન્ય ઔધિક | અંતર્મુહૂર્ત– ૧૦૦૦૦ વર્ષ | ૪ અંતર્મુહૂર્ત-૪ સાગર ૫ | જઘન્ય જઘન્ય અંતર્મુહૂર્ત ૧૦૦૦૦ વર્ષ | ૪ અંતર્મુહૂર્ત–૪૦૦૦૦ વર્ષ. જઘન્ય ઉત્કૃષ્ટ | અંતર્મુહૂર્ત-૧ સાગર | ૪ અંતર્મુહૂર્ત – ૪ સાગર ઉત્કૃષ્ટ ઔઘિક| કરોડ પૂર્વ-૧૦000 વર્ષ ૪ કરોડ પૂર્વ-૪ સાગર ૮ | ઉત્કૃષ્ટ જઘન્ય | કરોડ પૂર્વ-૧0000 વર્ષ | ૪ કરોડ પૂર્વ-૪૦૦૦૦ વર્ષ | ૯ | ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ | કરોડ પૂર્વ–૧ સાગર | ૪ કરોડ પૂર્વ-૪ સાગર ભગવતી સૂત્રઃ શતક-ર૪ | ર૧૩ | Page #214 -------------------------------------------------------------------------- ________________ (૩) સન્ની મનુષ્ય પહેલી નરકમાં – [ર ભવ ૮ ભવ T૧ | ઓધિક ઔધિકા અનેક માસ – ૧0000 વર્ષ | ૪ કરોડ પૂર્વ-૪ સાગર | ઔધિક જઘન્ય અનેક માસ – ૧૦૦૦૦ વર્ષ | ૪ કરોડ પૂર્વ-૪૦૦૦૦ વર્ષ ૩. ઔધિક ઉત્કૃષ્ટ | અનેક માસ – ૧ સાગર | ૪ કરોડ પૂર્વ-૪ સાગર જઘન્ય ઔધિક] અનેક માસ – ૧૦૦૦૦ વર્ષ | ૪ અનેક માસ – ૪ સાગર | ૫ | જઘન્ય જઘન્ય | અનેક માસ – ૧૦૦૦૦વર્ષ | ૪ અનેક માસ – ૪૦૦૦૦ વર્ષ જઘન્ય ઉત્કૃષ્ટ | અનેક માસ – ૧ સાગર | ૪ અનેક માસ – ૪ સાગર ૭ | ઉત્કૃષ્ટ ઔધિક | કરોડ પૂર્વ– ૧૦૦૦૦ વર્ષ | ૪ કરોડ પૂર્વ-૪ સાગર ૮] ઉત્કૃષ્ટ જઘન્ય | કરોડ પૂર્વ– ૧૦૦૦૦ વર્ષ | ૪ કરોડ પૂર્વ-૪૦૦૦૦ વર્ષ | ૯ | ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ | કરોડપૂર્વ-૧ સાગર | ૪ કરોડ પૂર્વ –૪ સાગર (૪) સન્ની તિર્યંચ સાતમી નરકમાં [૩ ભવ ૭ ભવ અને ૩ ભવ ૫ ભવ | ૧ | ઔદિક ઔઘિક| ૨ અંતર્મુહૂર્ત- રર સાગર | ૪ કરોડ પૂર્વ- ૬ સાગર ૨ | ઔધિક જઘન્ય | ૨ અંતર્મુહૂર્ત- રર સાગર | ૪ કરોડ પૂર્વ- ૬ સાગર ઔધિક ઉત્કૃષ્ટ | ર અંતર્મુહૂર્ત- ૩૩ સાગર | ૩ કરોડ પૂર્વ- ૬ સાગર | જઘન્ય ઔધિકા રઅંતર્મુહૂર્ત- રર સાગર ૪ અંતર્મુહૂર્ત- સાગર | ૫ | જઘન્ય જઘન્ય | ર અંતર્મુહૂર્ત- રર સાગર | ૪ અંતર્મુહૂર્ત – દસાગર | | | જઘન્ય ઉત્કૃષ્ટ | ૨ અંતર્મુહૂર્ત – ૩૩ સાગર | ૩ અંતર્મુહૂર્ત- ૬ સાગર | ૭ | ઉત્કૃષ્ટ ઔધિક | ૨કરોડ પૂર્વ- રર સાગર ૪ કરોડ પૂર્વ- ૬૬ સાગર | ૮ | ઉત્કૃષ્ટ જઘન્ય | ૨કરોડ પૂર્વ- રર સાગર | ૪ કરોડ પૂર્વ- ૬ સાગર | ૯ | ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ | ૨ કરોડ પૂર્વ- ૩૩ સાગર | ૩ કરોડ પૂર્વ- ૬ સાગર નોટઃ- ૩૩ સાગરની સ્થિતિના ઉત્કૃષ્ટ ૨ભવ જ થઈ શકે છે. ત્રણ ભવ રર સાગરથી થાય છે. (૫) મનુષ્ય સાતમી નરકમાં [ર ભવ | ૧ | ઔદિક ઔધિક | અનેક વર્ષ-રર સાગર | કરોડ પૂર્વ- ૩૩ સાગર | | ૨ | ઔધિક જઘન્ય અનેક વર્ષ-રર સાગર કરોડ પૂર્વ-રર સાગર ૩ | ઔધિક ઉત્કૃષ્ટ | અનેક વર્ષ – ૩૩ સાગર કરોડ પૂર્વ – ૩૩ સાગર જઘન્ય ઔધિક | અનેક વર્ષ – રર સાગર અનેક વર્ષ– ૩૩ સાગર | ૫ | જઘન્ય જઘન્ય ! અનેક વર્ષ-રર સાગર અનેક વર્ષ – રર સાગર I ! જઘન્ય ઉત્કૃષ્ટ | અનેક વર્ષ – ૩૩ સાગર | અનેક વર્ષ – ૩૩ સાગર | ૭ | ઉત્કૃષ્ટ ઔધિક | કરોડ પૂર્વ- ૨૨ સાગર કરોડ પૂર્વ- ૩૩ સાગર ર૧૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત For Private & Personal use only Page #215 -------------------------------------------------------------------------- ________________ [૮] ઉત્કૃષ્ટ જઘન્ય | કરોડ પૂર્વ- રર સાગર | કરોડ પૂર્વ- રર સાગર ૯| ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ | કરોડ પૂર્વ - ૩૩ સાગર કરોડ પૂર્વ- ૩૩ સાગર () ભવનપતિ દેવ પૃથ્વી પાની, વનસ્પતિમાં – [ર ભવ] ૧ | ઔઘિકઔઘિક ૧૦૦૦૦ વર્ષ – અંતર્મુહૂર્ત | સાગર સાધિક–૨૦૦૦ વર્ષ | ૨ | ઔધિક જઘન્ય | ૧૦૦૦૦ વર્ષ – અંતર્મુહૂર્ત | ૧ સાગર સાધિક– અંતર્મુહૂર્ત ૩ | ઔધિક ઉત્કૃષ્ટ |૧૦૦૦૦ વર્ષ – ૨૨૦૦૦ વર્ષ ૧ સાગર સાધિક રર૦૦૦ વર્ષ | ૪ | જઘન્ય ઔધિક | ૧૦૦૦૦ વર્ષ– અંતર્મુહૂર્ત | ૧૦૦૦૦ વર્ષ ૨૦૦૦૦ વર્ષ પ . જઘન્ય જઘન્ય | ૧૦૦૦૦ વર્ષ – અંતર્મુહૂર્ત | ૧૦૦૦૦ વર્ષ અંતર્મુહૂર્ત | જઘન્ય ઉત્કૃષ્ટ | ૧૦૦૦૦ વર્ષ ૨૦૦૦ વર્ષ | ૧૦૦૦૦ વર્ષ - રર૦૦૦ વર્ષ ૭ | ઉત્કૃષ્ટ ઓધિક | ૧ સાગર સાધિક –અંતર્મુહૂર્ત ૧ સાગર સાધિક– ૨૨000 વર્ષ ૮ | ઉત્કૃષ્ટ જઘન્ય | ૧ સાગર સાધિક– અતર્મુહૂર્ત | ૧ સાગર સાધિક– અંતર્મુહૂર્ત | ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ | સાગર સાધિક-૨૦૦૦ ૧ સાગર સાધિક વર્ષ ર૨૦૦૦ વર્ષ. (૭) બારમો દેવલોક મનુષ્યમાં – [૨ ભવ, ભવ] ૧ | ઔધિક ઔધિક ૨૧ સાગર – અનેક વર્ષ | સાગર – ૩ કરોડ પૂર્વ ઔધિક જઘન્ય | ૨૧ સાગર – અનેક વર્ષ | સાગર – ૩ અનેક વર્ષ ઔધિક ઉત્કૃષ્ટ ૨૧ સાગર – કરોડ પૂર્વ સાગર – ૩ કરોડ પૂર્વ જઘન્ય ઔધિક | ૨૧ સાગર – અનેક વર્ષ ૩ સાગર – ૩ કરોડ પૂર્વ જઘન્ય જઘન્ય | ૨૧ સાગર – અનેક વર્ષ ૩ સાગર – ૩ અનેક વર્ષ જઘન્ય ઉત્કૃષ્ટ | ૨૧ સાગર – કરોડ પૂર્વ ૩ સાગર – ૩ કરોડ પૂર્વ ૭ | ઉત્કૃષ્ટ ઔધિક | રર સાગર – અનેક વર્ષ દ સાગર – ૩ કરોડ પૂર્વ | ઉત્કૃષ્ટ જઘન્ય | રર સાગર – અનેક વર્ષ | દ સાગર – ૩ અનેક વર્ષ |૯| ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ રર સાગર – કરોડ પૂર્વ | ઇ સાગર – ૩ કરોડ પૂર્વ ભગવતી સૂત્રઃ શતક-ર૪ ૨૧૫ Page #216 -------------------------------------------------------------------------- ________________ જ | ઇ (૮) મનુષ્ય ચાર અણુત્તર વિમાનમાં – (૩ ભવ, ૫ ભવ) ઔધિક ઔધિક ૨ અનેક વર્ષ – ૩૧ સાગર ૩ કરોડ પૂર્વ– સાગર ઔધિક જઘન્ય ૨ અનેક વર્ષ – ૩૧ સાગર ૩ કરોડ પૂર્વ- દર સાગર ઔધિક ઉત્કૃષ્ટ ર અનેક વર્ષ–૩૩ સાગર ૩ કરોડ પૂર્વ- ૬ સાગર જઘન્ય ઔધિક. ૨ અનેક વર્ષ–૩૧ સાગર ૩ અનેક વર્ષ – દસાગર જઘન્ય જઘન્ય | ર અનેક વર્ષ – ૩૧ સાગર ૩ અનેક વર્ષ – ડર સાગર | જઘન્ય ઉત્કૃષ્ટ | ૨ અનેક વર્ષ – ૩૩ સાગર ૩ અનેક વર્ષ – સાગર | ઉત્કૃષ્ટ ઔધિક| ૨ કરોડ પૂર્વ- ૩૧ સાગર ૩ કરોડ પૂર્વ – દસાગર | ઉત્કૃષ્ટ જઘન્ય ૨ કરોડ પૂર્વ – ૩૧ સાગર | ૩ કરોડ પૂર્વ – ર સાગર | ૯ | ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ | ૨ કરોડ પૂર્વ – ૩૩ સાગર | ૩ કરોડ પૂર્વ – ધ્રુસાગર (૯) સ્વર્થ સિદ્ધ દેવ મનુષ્યમાં – [ર ભવ) ૧] ઔધિક ઔધિકા ૩૩ સાગર – અનેક વર્ષ ૩૩ સાગર - કરોડ પૂર્વ | ૨ | ઔધિક જઘન્ય ૩૩ સાગર – અનેક વર્ષ | ૩૩ સાગર – અનેક વર્ષ | ૩ | ઔધિક ઉત્કૃષ્ટ ૩૩ સાગર – કરોડ પૂર્વ | ૩૩ સાગર – કરોડ પૂર્વ (૧૦) મનુષ્ય સ્વર્થ સિદ્ધમાં – [૩ ભવ | ૧ | ઔધિક ઔધિક ર અનેક વર્ષ – ૩૩ સાગર | ૨કરોડ પૂર્વ – ૩૩ સાગર |૪| જઘન્ય ઔધિક | ર અનેક વર્ષ - ૩૩ સાગર ૨ અનેક વર્ષ – ૩૩ સાગર | ૭ | ઉત્કૃષ્ટ ઔધિક ૨ કરોડ પૂર્વ- ૩૩ સાગર | ૨ કરોડ પૂર્વ- ૩૩ સાગર | (૧૧) પૃથ્વીકાય, વનસ્પતિકાયમાં – [ર ભવ, અસંખ્યભવ તથા ૨ ભવ૮ભવ ૧ | ઔધિક ઔધિક અંતમુહુત-અંતર્મુહૂર્ત | અસંખ્યકાળ–અસંખ્યકાળ | ૨ | ઔધિક જઘન્ય અંતમુહૂત – અંતર્મુહૂર્ત | અસંખ્યકાળ–અસંખ્યકાળ ઔધિક ઉત્કૃષ્ટ અંતમુહૂત – ૧૦૦૦૦ વર્ષ ! ૮૮૦૦૦ વર્ષ-૪૦૦૦૦ વર્ષ જઘન્ય ઔધિક | અંતમુહૂત – અંતર્મુહૂર્ત | અસંખ્યકાળ–અસંખ્યકાળ જઘન્ય જઘન્ય અંતમુહૂત – અંતર્મુહૂર્ત | અસંખ્યકાળ–અસંખ્યકાળ | | જઘન્ય ઉત્કૃષ્ટ | અંતમુહૂત-૧૦૦૦૦ વર્ષ | ૪ અંતર્મુહૂર્ત-૪૦૦૦૦ વર્ષ | | ઉત્કૃષ્ટ ઔધિક) રર૦૦૦ વર્ષ – અંતર્મુહૂર્ત | ૮૮૦૦૦ વર્ષ-૪૦૦૦૦ વર્ષ ! |૮| ઉત્કૃષ્ટ જઘન્ય ૨૨૦૦૦ વર્ષ – અંતર્મુહૂર્ત | ૮૮૦૦૦ વર્ષ-૪ અંતર્મુહૂર્ત | | | ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ રર૦૦૦ વર્ષ – ૧૦૦૦૦ વર્ષ ૮૮000 વર્ષ-૪0000 વર્ષ | ર૧૬ ૧૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત Page #217 -------------------------------------------------------------------------- ________________ (૧૨)વનસ્પતિ વનસ્પતિમાં – (ર ભવ અનંત ભવ તથા ૨ ભવ ૮ ભવ) ૧ | ઔદિક ઔઘિક) અંતમુહૂત – અંતર્મુહૂર્ત | અનંતકાળ – અનંતકાળ | ઔધિક જઘન્ય | | અંતમુહૂત – અંતર્મુહૂર્ત અનંતકાળ – અનંતકાળ | ૩ | ઓધિકઉન્ટ | અંતમ–૧0000 વર્ષ | 80000વર્ષ80000વર્ષ ૪. જઘન્ય ઔધિક અંતમુહૂત – અંતર્મુહૂર્ત અનંતકાળ – અનંતકાળ ૫ | જઘન્ય જઘન્ય | અંતમુહૂત – અંતર્મુહૂર્ત | અનંતકાળ – અનંતકાળ દ| જઘન્ય ઉત્કૃષ્ટ | અંતમુહૂત – ૧૦000 વર્ષ | ૪ અંતર્મુહૂર્ત–૪0000 વર્ષ ૭ ઉત્કૃષ્ટ ઔધિક | ૧૦૦૦૦ વર્ષ – અંતર્મુહૂર્ત | ૪૦૦૦૦ વર્ષ – ૪૦૦૦૦ વર્ષ) ૮| ઉત્કૃષ્ટ જઘન્ય | ૧૦૦૦૦ વર્ષ – અંતર્મુહૂર્ત | ૪૦૦૦૦ વર્ષ-૪ અંતર્મુહૂર્ત |૯| ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ ૧૦૦૦૦ વર્ષ– ૧૦૦૦૦ વર્ષ ૪૦૦૦૦ વર્ષ– ૪૦૦૦૦ વર્ષ (૧૩) બેઈન્દ્રિય તેઉકાયમાં – [ર ભવ સખ્યાતા ભવ તથા ૨ ભવભવ ૧| ઔદિક ઔધિક | અંતર્મુહૂર્ત – અંતર્મુહૂર્ત | સંખ્યાતાકાળ – સંખ્યાતાકાળ | ૨ | ઔધિક જઘન્ય | અંતર્મુહૂર્ત – અંતર્મુહૂર્ત | સંખ્યાતાકાળ – સંખ્યાનાકાળ ઔધિક ઉત્કૃષ્ટ | અંતર્મુહૂર્ત- ત્રણ અહોરાત્ર ૪૮ વર્ષ – ૧૨ અહોરાત્ર ૪ | જઘન્ય ઔધિક અંતર્મુહૂર્ત – અંતર્મુહૂર્ત સંખ્યાતાકાળ – સંખ્યાનાકાળ ૫ | જઘન્ય જઘન્ય | અંતર્મુહૂર્ત – અંતર્મુહૂર્ત | સંખ્યાનાકાળ - સંખ્યાતાકાળ ૬ | જઘન્ય ઉત્કૃષ્ટ | અંતર્મુહૂર્ત – ૩ અહોરાત્ર | ૪ અંતર્મુહૂર્ત – ૧૨ અહોરાત્ર ૭ | ઉત્કૃષ્ટ ઔધિક | ૧૨ વર્ષ–અંતર્મુહૂર્ત | ૪૮ વર્ષ – ૧૨ અહોરાત્ર ૮| ઉત્કૃષ્ટ જઘન્ય | ૧૨ વર્ષ - અંતર્મુહૂર્ત | ૪૮ વર્ષ૪ અંતર્મુહૂર્ત ૯| ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ | ૧૨ વર્ષ – ૩ અહોરાત્ર | ૪૮ વર્ષ ૧૨ અહોરાત્ર (૧૪) તિર્યંચ પંચેન્દ્રિય અપકાયમી – (૨ ભવ ૮ ભવ) | ૧ | ઔધિક ઔધિક | અંતર્મુહૂર્ત – અંતર્મુહૂર્ત | ૪ કરોડ પૂર્વ – ૨૮૦૦૦ વર્ષ. | ૨| ઔધિક જઘન્ય | અંતર્મુહૂર્ત – અંતર્મુહૂર્ત | ૪ કરોડ પૂર્વ-૪ અંતર્મુહૂર્ત ૩| ઔધિક ઉત્કૃષ્ટ | અંતર્મુહૂર્ત – ૭000 વર્ષ | ૪ કરોડ પૂર્વ–૨૮000 વર્ષ ૪ | જઘન્ય ઔધિક | અંતર્મુહૂર્ત – અંતર્મુહૂર્ત | ૪ અંતર્મુહૂર્ત – ૨૮૦૦૦ વર્ષ ૫ | જઘન્ય જઘન્ય | અંતર્મુહૂર્ત – અંતર્મુહૂર્ત | ૪ અંતર્મુહૂર્ત –૪ અંતર્મુહૂર્ત ૬ ! જઘન્ય ઉત્કૃષ્ટ | અંતર્મુહૂર્ત – ૭૦૦૦ વર્ષ | ૪ અંતર્મુહૂર્ત – ૨૮૦૦૦ વર્ષ ૭ | ઉત્કૃષ્ટ ઔધિક | કરોડ પૂર્વ – અંતર્મુહૂર્ત | ૪ કરોડ પૂર્વ – ૨૮૦૦૦ વર્ષ ભગવતી સૂત્રઃ શતક-૨૪ o Page #218 -------------------------------------------------------------------------- ________________ U | ૮] ઉત્કૃષ્ટ જઘન્ય કરોડ પૂર્વ – અંતર્મુહૂર્ત | ૪ કરોડ પૂર્વ-૪ અંતર્મુહૂર્ત ૯| ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ | કરોડ પૂર્વ – ૭૦૦૦ વર્ષ | ૪ કરોડ પૂર્વ- ૨૮૦૦૦ વર્ષ (૧૫) મનુષ્ય વાયુકાયમાં – [ર ભવ | ૧ | ઔધિક-ઔઘિકી અંતર્મુહૂર્ત – અંતર્મુહૂર્ત | કરોડ પૂર્વ – ૩૦૦૦ વર્ષ ૨ | ઔધિક–જઘન્ય અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્ત | કરોડ પૂર્વ-અંતર્મુહૂર્ત | ૩ | ઔધિક–ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત–3000 વર્ષ | કરોડ પૂર્વ–૩૦૦૦ વર્ષ ૪ | જઘન્ય–ઔધિક અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત–૩૦૦૦ વર્ષ પ| જઘન્ય–જઘન્ય અંતર્મુહૂર્તઅંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્ત ૬ | જઘન્ય–ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત–3000 વર્ષ અંતર્મુહૂર્ત–3000 વર્ષ | ૭ | ઉત્કૃષ્ટ–ઔધિક કરોડ પૂર્વ-અંતર્મુહૂર્ત કરોડ પૂર્વ-૩૦૦૦ વર્ષ [૮] ઉત્કૃષ્ટ-જઘન્ય કરોડ પૂર્વ-અંતર્મુહૂર્ત કરોડ પૂર્વઅંતર્મુહૂર્ત ૯ઉત્કૃષ્ટ–ઉત્કૃષ્ટ કરોડ પૂર્વ–૨૦૦૦ વર્ષ 1 કરોડ પૂર્વ-૩૦૦૦ વર્ષ (૧) અસન્ની મનુષ્ય ચૌરક્રિયામાં – [૨ભવ ૮ભવ ૧ | ઔધિક ઔધિક અંતર્મુહૂર્ત – અંતર્મુહૂર્ત | ૪ અંતર્મુહૂર્ત – ૨૪ મહિના | | ૨ | ઔધિક જઘન્ય અંતર્મુહૂર્ત – અંતર્મુહૂર્ત | ૪ અંતર્મુહૂર્ત –૪ અંતર્મુહૂર્ત | ૩ | ઔધિક ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત- ૬ મહિના | ૪ અંતર્મુહૂર્ત – ૨૪ મહિના ! નોટઃ- ત્રણ ગમ્મા જ હોય છે. છ ગમ્મા હોતા નથી. કારણ કે અસન્ની મનુષ્યની આયુ જઘન્ય ઉત્કૃષ્ટ એક જ હોય છે. (૧૭) સન્ની તિર્યંચ તિર્યંચના ઘરમાં – (રભવ૮ ભવ તથા ૨ ભવ) ૧ | ઔધિક ઔધિક અંતર્મુહૂર્ત – અંતર્મુહૂર્ત ૪ કરોડ પૂર્વ – ૩ કરોડ પૂર્વ ૩ પલ્ય | | ૨ | ઔધિક જઘન્ય | અંતર્મુહૂર્ત – અંતર્મુહૂર્ત ૪ કરોડ પૂર્વ-૪ અંતર્મુહૂર્ત ૩ | ઔધિક ઉત્કૃષ્ટ | અંતર્મુહૂર્ત – ૩ પલ્ય | કરોડ પૂર્વ-૩ પલ્ય ૪ | જઘન્ય ઔધિક | અંતર્મુહૂર્ત – અંતર્મુહૂર્તન ૪ અંતર્મુહૂર્ત – ૪ કરોડ પૂર્વ | ૫ | જઘન્ય જઘન્ય | અંતર્મુહૂર્ત – અંતર્મુહૂર્ત, ૪ અંતર્મુહૂર્ત–૪ અંતર્મુહૂર્ત જઘન્ય ઉત્કૃષ્ટ | અંતર્મુહૂર્ત – કરોડ પૂર્વ ૪ અંતર્મુહૂર્ત – કરોડ પૂર્વ ૭ | ઉત્કૃષ્ટ ઔધિક | કરોડ પૂર્વ – અંતર્મુહૂર્ત ૪ કરોડ પૂર્વ – ૩ કરોડ પૂર્વક પલ્ય | ૮ | ઉત્કૃષ્ટ જઘન્ય | કરોડ પૂર્વ – અંતર્મુહૂર્તી ૪ કરોડ પૂર્વ-૪ અંતર્મુહૂર્ત | | ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ | કરોડ પૂર્વ -૩ પલ | ૧ કરોડ પૂર્વ- ૩પલ્ય ૧૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત Page #219 -------------------------------------------------------------------------- ________________ (૧૮) સન્ની મનુષ્ય ઘરમાં – [૨ ભવ ૮ ભવ તથા ૨ ભવ] = અંતર્મુહૂર્ત – અંતર્મુહૂર્ત ૧ ઔઘિક ઔઘિક ૨ ઔઘિક જઘન્ય | અંતર્મુહૂર્ત – અંતર્મુહૂર્ત ૩ | ઔઘિક ઉત્કૃષ્ટ | અનેક માસ – ૩ પલ્ય ૪ જઘન્ય ઔધિક અંતર્મુહૂર્ત – અંતર્મુહૂર્ત જઘન્ય જઘન્ય | અંતર્મુહૂત – અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત – કરોડ પૂર્વ ૫ S જઘન્ય ઉત્કૃષ્ટ | ઉત્કૃષ્ટ ઔઘિક ૭ ८ ઉત્કૃષ્ટ જઘન્ય કરોડ પૂર્વ – અંતર્મુહૂર્ત કરોડ પૂર્વ – અંતર્મુહૂર્ત કરોડ પૂર્વ – ૩ પલ્ય જ્યોતિષીમાં – [૨ ભવ] ૯ | ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ (૧૯) યુગલિયા મનુષ્ય ૧/૮ પલ્ય – ૧/૮ પલ્ય ૧/૮ પલ્ય -૧/૮ પલ્ય ૧ પલ્ય ૧ લાખ વર્ષ ૧ પલ્ય ૧ લાખ વર્ષ ૧/૮ પલ્ય – ૧૮ પલ્ય ૩ પલ્ય – ૧૮ પલ્ય ૩ પલ્ય - ૧/૮ પલ્ય ૧ | ઔઘિક ઔઘિક | ૨ | ઔઘિક જઘન્ય ૩ ઔવિક ઉત્કૃષ્ટ ૪ ૭ | ઉત્કૃષ્ટ ઔઘિક ૮ | ઉત્કૃષ્ટ જઘન્ય ૯ | ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ જઘન્ય ઔઘિક | (૨૦) યુગલિયા તિર્યંચ વ્યંતરમાં – (૨ ભવ) ૧ ઔઘિક ઔઘિક કરોડ પૂર્વ સાધિક - ૧૦૦૦૦ વર્ષ ૨ | ઔઘિક જઘન્ય ૩ | ઔઘિક ઉત્કૃષ્ટ ૪ જઘન્ય ઔઘિક ૫ જઘન્ય જઘન્ય ૩પલ્ય – ૧ પલ્ય ૧ લાખ વર્ષ કરોડ પૂર્વ સાધિક - ૧૦૦૦૦ વર્ષ ૧ પલ્ય – ૧ પલ્ય કરોડ પૂર્વ સાધિક - ૧૦૦૦૦ વર્ષ કરોડ પૂર્વ સાધિક - ૧૦૦૦૦ વર્ષ ભગવતી સૂત્રઃ શતક-ર૪ ૪ કરોડ પૂર્વ – ૩ કરોડ પૂર્વ ૩ પલ્ય ૪ કરોડ પૂર્વ – ૪ અંતર્મુહૂર્ત ૧ કરોડ પૂર્વ – ૩ પલ્ય ૪ અંતર્મુહૂર્ત – ૪ કરોડ પૂર્વ ૪ અંતર્મુહૂર્ત – ૪ અંતર્મુહૂર્ત ૪ અંતર્મુહૂર્ત – ૪ કરોડ પૂર્વ ૪ કરોડ પૂર્વ – ૩ કરોડ પૂર્વ ૩ પલ્ય ૪ કરોડ પૂર્વ – ૪ અંતર્મુહૂર્ત ૧ કરોડ પૂર્વ – ૩ પલ્ય ૩ પલ્ય - ૧ પલ્ય ૧ લાખ વર્ષ ૩ પલ્ય – ૧/૮ પલ્ય ૩ પલ્ય - ૧ પલ્ય ૧ લાખ વર્ષ. ' ૧/૮ પલ્ય – ૧/૮ પલ્ય ૩ પલ્ય – ૧ પલ્ય ૧ લાખ વર્ષ ૩ પલ્ય - ૧/૮ પલ્ય ૩ પલ્ય ૧ પલ્ય ૧ લાખ વર્ષ ૩ પલ્ય - ૧ પલ્ય ૩ પલ્ય – ૧૦૦૦૦ વર્ષ ૩ પલ્ય – ૧ પલ્ય - કરોડ પૂર્વ સાધિક – કરોડ પૂર્વ સાધિક કરોડ પૂર્વક – = ૧૦૦૦૦ વર્ષ ૧૯ Page #220 -------------------------------------------------------------------------- ________________ ૩ પલ્ય – ૧ પલ્ય - - દ| જઘન્ય ઉત્કૃષ્ટ | કરોડ પૂર્વ સાધિક – કરોડ પૂર્વ સાધિક – કરોડ પૂર્વ સાધિક કરોડ પૂર્વ સાધિક | ૭ | ઉત્કૃષ્ટ ઔધિક |૩ પલ્ય – ૧૦૦૦૦ વર્ષ ૩ પલ્ય – ૧ પલ્ય | ૮ | ઉત્કૃષ્ટ જઘન્ય ૩િ પલ્ય – ૧૦૦૦૦ વર્ષ ૩ પલ્ય – ૧0000 વર્ષ |૯| ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ | ૩પલ્ય – ૧ પલ્ય | ૩ પલ્ય – ૧ પલ્ય (૨૧) યુગલિયા તિર્યંચ પહેલા દેવલોકમાં – (૨ ભવ) ઔધિક ઔવિક ૧ પલ્ય – ૧ પલ્ય ૩ પલ્ય – ૩ પલ્ય ઔધિક જઘન્ય | ૧ પલ્ય – ૧ પલ્ય ૩ પલ્ય – ૧ પલ્ય ઔધિક ઉત્કૃષ્ટ ૩ પલ્ય - ૩પ૦ ૩ પલ્ય – ૩ પલ્ય જઘન્ય ઔધિક ૧ પલ્ય – ૧ પલ્ય ૧ પલ્ય – ૧ પલ્ય ઉત્કૃષ્ટ ઔધિક ૩પલ્ય – ૧ પલ્ય ૩ પલ્ય – ૩ પલ્યા ઉત્કૃષ્ટ જઘન્ય ૩ ૫ – ૧ પલ્ય | ૯ | ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ | ૩ પલ્ય – ૩ પલ્ય ૩ પલ્ય – ૩ પલ્ય વિશેષ :(૧) આ કુલ ૨૧કાલાદેશના ઉદાહરણ આપ્યા છે. એવા કુલ ૩ર૧ (આગત સ્થાનો) ના કાલાદેશના ચાર્ટ બને છે. જે આ ઉપરોક્ત ૨૧ ના આધારથી તથા અનુભવથી બનાવી શકાય છે. કેટલાક આવશ્યક અને વિશેષ સ્થાનોને ચૂંટીને અહીં ઉદાહરણ રૂપે આપવામાં આવ્યા છે. જેને સમજવાથી અન્ય 800 ચાર્ટ બનાવવા બહુ જ સરળ થઈ શકે છે. ૩ર૧ આગતા સ્થાનના વિવરણનું ચાર્ટ પહેલા શરૂઆતમાં જ આપી દીધું છે. (૨) ઉપપાત, સ્થિતિ, ભવાદેશ અને ગમ્માનું સ્વરૂપ આ ચારેયને બરાબર ધ્યાનમાં રાખવાથી કાલાદેશ સમજમાં આવી જાય છે. (૩) સામાન્ય રીતે તો ઉપર બતાવેલ પ્રારંભિક ઘર, જીવ, ગમ્મા તથા ૧ર તારો પર બતાવેલી પરિવર્તનીય ઋદ્ધિને પહેલાં સમજી લેવી આવશ્યક છે. (૪) લેશ્યા અવગાહના વગેરેનું સમુચ્ચય વર્ણન સારાંશ ખંડ–ડજીવાભિગમ સૂત્ર સારાંશમાં જોવું. (૫) થોકડાની પ્રચલિત ભાષામાં પ્રત્યેક માસ, પ્રત્યેક વર્ષ, એમ પ્રત્યેક શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. જો કે એક અશુદ્ધ પ્રયોગ પરંપરા છે. અશુદ્ધ પરંપરાનું અનુસરણ અથવા પાલન ન કરતાં અહીં “અનેક શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો રર૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત Page #221 -------------------------------------------------------------------------- ________________ છે. આ વિષયની વિશેષ વિચારણા સારાંશ ખંડ–માં પરિશિષ્ટ રૂપે પ્રમાણ સહિત તથા તર્ક સહિત આપવામાં આવી છે. પ્રસ્તુત પ્રકરણમાં તથા અન્ય સારાંશ ખંડોમાં પણ 'પ્રત્યેક' શબ્દનો પ્રયોગ ન કરતાં ‘અનેક’ શબ્દનો પ્રયોગ કરવાનું જ (પૂરે પૂરું) બરાબર ધ્યાન રાખ્યું છે. (૯) પ્રસ્તુત પ્રકરણના થોકડા(સ્તોક–પ્રકરણોમાં)માં ‘ણાણત્તા’ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે અને એના નામથી આખો પ્રકરણ વિષયને સમજવાની સુવિધા માટે બનાવ્યો છે. પરંતુ અહીં સારાંશમાં પોતાની અપેક્ષા, સુવિધા તથા સરળતા માટે એવુ પણ અનુસરણ કર્યું નથી. તો પણ આવશ્યક વિષયને ભિન્ન રીતે અર્થાત્ સ્થિર ઋદ્ધિ અને પરિવર્તનીય(વિભિન્ન) ઋદ્ધિના માધયમથી સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જીવના ૧૪ ભેદમાં યોગનું અલ્પબહુત્વ :જીવના ભેદ ક્રમ યોગ ૧ ૨ ૩ ૪ ૫ $ ૭ ८ 2 * * * ૧૩ || શતક ર૪ સંપૂર્ણ ॥ શતક-૨૫ : ઉદ્દેશક-૧ સૂક્ષ્મ એકેન્દ્રિય અપર્યાપ્તના સૂક્ષ્મ એકેન્દ્રિય પર્યાપ્તના બાદર એકેન્દ્રિય અપર્યાપ્તના બાદર એકેન્દ્રિય પર્યાપ્તના ભગવતી બેઇન્દ્રિય અપર્યાપ્તના બેઇન્દ્રિય પર્યાપ્તના તેઇન્દ્રિય અપર્યાપ્તના તેઈન્દ્રિય પર્યાપ્તના ચૌરેન્દ્રિય અપર્યાપ્તના ચોરેન્દ્રિય પર્યાપ્તના અસન્ની પંચેન્દ્રિય અપર્યાપ્તના અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તના સન્ની પંચેન્દ્રિય અપર્યાપ્તના સૂત્રઃ : શતક રપ જઘન્ય યોગ જઘન્ય યોગ જઘન્ય યોગ જઘન્ય યોગ જઘન્ય યોગ જઘન્ય યોગ જઘન્ય યોગ જઘન્ય યોગ જઘન્ય યોગ જઘન્ય યોગ જઘન્ય યોગ જઘન્ય યોગ જઘન્ય યોગ અલ્પ બહુત્વ ૧ અલ્પ ૮ અસંખ્યા ગુણા ૨ અસંખ્યા ગુણા ૯ અસંખ્યા ગુણા ૩ અસંખ્યા ગુણા ૧૪ અસંખ્યા ગુણા ૪ અસંખ્યા ગુણા ૧૫ અસંખ્યા ગુણા ૫ અસંખ્યા ગુણા ૧૬ અસંખ્યા ગુણા ૬ અસંખ્યા ગુણા ૧૭ અસંખ્યા ગુણા ૭ અસંખ્યા ગુણા ૨૨૧ Page #222 -------------------------------------------------------------------------- ________________ મ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૧ ૨૨ ૨૩ ૨૪ પ છ જીવના ભેદ સન્ની પંચેન્દ્રિય પર્યાપ્તના સૂક્ષ્મ એકેન્દ્રિય અપર્યાપ્તના સૂક્ષ્મ એકેન્દ્રિય પર્યાપ્તના બાદર એકેન્દ્રિય અપર્યાપ્તના બાદર એકેન્દ્રિય પર્યાપ્તના અસન્ની પંચેન્દ્રિય અપર્યાપ્તના અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તના ૨૭ સન્ની પંચેન્દ્રિય અપર્યાપ્તના ૨૮ સન્ની પંચેન્દ્રિય પર્યાપ્તના પંદર યોગોની અલ્પબહુત્વ : ૧ સત્ય મનના ૨ ૩ ૪ ૫ ૭ ८ ૯ ૧૦ ૧૧ બેઇન્દ્રિય અપર્યાપ્તના બેઇન્દ્રિય પર્યાપ્તના તેઇન્દ્રિય અપર્યાપ્તના તેઇન્દ્રિય પર્યાપ્તના ચૌરેન્દ્રિય અપર્યાપ્તના ચૌરેન્દ્રિય પર્યાપ્તના અસત્યમનના મિશ્ર મનના વ્યવહાર મનના સત્ય વચનના અસત્ય વચનના મિશ્ર વચનના વ્યવહાર વચનના ઔદારિક કાય યોગના ઔદારિક મિશ્ર કાય યોગના વૈક્રિય કાય યોગના રરર યોગ જઘન્ય યોગ ઉત્કૃષ્ટ યોગ ઉત્કૃષ્ટ યોગ ઉત્કૃષ્ટ યોગ ઉત્કૃષ્ટ યોગ ઉત્કૃષ્ટ યોગ ઉત્કૃષ્ટ યોગ ઉત્કૃષ્ટ યોગ ઉત્કૃષ્ટ યોગ ઉત્કૃષ્ટ યોગ ઉત્કૃષ્ટ યોગ ઉત્કૃષ્ટ યોગ ઉત્કૃષ્ટ યોગ ઉત્કૃષ્ટ યોગ ઉત્કૃષ્ટ યોગ જઘન્ય યોગ જઘન્ય યોગ જઘન્ય યોગ જઘન્ય યોગ જઘન્ય યોગ જઘન્ય યોગ જઘન્ય યોગ જઘન્ય યોગ જઘન્ય યોગ જઘન્ય યોગ જઘન્ય યોગ અલ્પ બહુત્વ ૧૮ અસંખ્યા ગુણા ૧૦ અસંખ્ય ગુણા ૧૨ અસંખ્ય ગુણા ૧૧ અસંખ્ય ગુણા ૧૩ અસંખ્ય ગુણા ૧૯ અસંખ્ય ગુણા ૨૪ અસંખ્ય ગુણા ૨૦ અસંખ્ય ગુણા ૨૫ અસંખ્ય ગુણા ૨૧ અસંખ્ય ગુણા ૨૬ અસંખ્ય ગુણા ૨૨ અસંખ્ય ગુણા ૨૭ અસંખ્ય ગુણા ૨૩ અસંખ્ય ગુણા ૨૮ અસંખ્ય ગુણા ૧૨અસંખ્યા ગુણા ૧૨ અસંખ્યા ગુણા ૧૨ અસંખ્યા ગુણા ૧૦ અસંખ્યા ગુણા ૧૨ અસંખ્યા ગુણા ૧૨ અસંખ્યા ગુણા ૧૨ અસંખ્યા ગુણા ૧૨ અસંખ્યા ગુણા ૪ અસંખ્યા ગુણા ૨ અસંખ્યા ગુણા ૫ અસંખ્યા ગુણા મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત :: Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૧૩ 21212 વૈક્રિય મિશ્ર કાય યોગના આહારક કાય યોગના ૧૪ આહારક મિશ્ર કાય યોગના કાર્મણ કાય યોગના ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૧ ર ૨૩ ૨૪ પ ર ૨૭ ૨૮ ૨૯ સત્ય મનના અસત્ય મનના મિશ્ર મનના વ્યવહાર મનનો સત્ય વચનના અસત્ય વચનના મિશ્ર વચનના વ્યવહાર વચનના ઔદારિક કાય યોગના ઔદારિક મિશ્ર કાય યોગના વૈક્રિય કાય યોગના જઘન્ય યોગ જઘન્ય યોગ જઘન્ય યોગ જઘન્ય યોગ ઉત્કૃષ્ટ યોગ ઉત્કૃષ્ટ યોગ ઉત્કૃષ્ટ યોગ ઉત્કૃષ્ટ યોગ ઉત્કૃષ્ટ યોગ ઉત્કૃષ્ટ યોગ ઉત્કૃષ્ટ યોગ ઉત્કૃષ્ટ યોગ ઉત્કૃષ્ટ યોગ ઉત્કૃષ્ટ યોગ ઉત્કૃષ્ટ યોગ ઉત્કૃષ્ટ યોગ ઉત્કૃષ્ટ યોગ ઉત્કૃષ્ટ યોગ ઉત્કૃષ્ટ યોગ વૈક્રિય મિશ્ર કાય યોગના આહા૨ક કાયના યોગ આહારક મિશ્ર કાયના યોગ ૩૦ કાર્પણ કાય યોગ ૬ અસંખ્યગુણા નોધ – એક સરખા નંબરવાળા (૯.૧૨.૧૪) પોત પોતાના નંબરવાળાથી પરસ્પર સરખા છે. વિશેષઃ– સામર્થ્ય વિશેષથી આ યોગ અલ્પાધિક થાય છે. જીવોમાં અપર્યાપ્તાના સામર્થ્ય ઓછા હોય છે. પર્યાપ્તાના વધારે હોય છે. યોગોમાં મન, વચનના યોગ સામર્થ્ય વિશાળ હોય છે. કાયાના યોગ સામર્થ્ય ઓછો હોય છે. મન વચન કાયાના વેપાર–પ્રવૃતિને યોગ કહે છે. એ યોગની હીનાધિક સામર્થ્ય શક્તિનું અહીં અલ્પ બહુત્વ કરવામાં આવ્યું છે. પહેલા સમયોત્પન્ન જીવોના પણ આહારક અનાહારકની અપેક્ષા તથા ઋજુ, વક્ર ગતિની અપેક્ષા યોગ ચૌઠાણ વડિયા અંતર થઈ શકે છે અને સરખા પણ થઈ શકે છે. દીર્ધ સ્થિતિવાળાના પણ યોગ સરખા અથવા ચૌઠાણ વડિયા થઈ શકેછે. ઉદ્દેશક : ર ૩ અસંખ્યા ગુણા ૧૧ અસંખ્યા ગુણા ૭ અસંખ્યા ગુણા ૧ સૌથી ઓછા ૧૪ અસંખ્યગુણા ૧૪ અસંખ્યગુણા ૧૪ અસંખ્યગુણા ૧૪ અસંખ્યગુણા ૧૪ અસંખ્યગુણા ૧૪ અસંખ્યગુણા ૧૪ અસંખ્યગુણા ૧૪ અસંખ્યગુણા ૧૪ અસંખ્યગુણા ૯ અસંખ્યગુણા ૧૪ અસંખ્યગુણા ૯ અસંખ્યગુણા ૧૩ અસંખ્યગુણા ૮ અસંખ્યગુણા (૧) અનંત જીવ દ્રવ્ય છે. અનંત અજીવ દ્રવ્ય છે. જીવને અજીવ કામ આવે છે. તથા રુપી પુદ્ગલ દ્રવ્યોને જીવ ગ્રહણ કરીને શરીર, ઇન્દ્રિય અને યોગ રૂપે પરિણત કરે છે. ભગવતી સૂત્રઃ શતક-૨૫ રર૩ Page #224 -------------------------------------------------------------------------- ________________ (૨) ઔદારિક, વૈક્રિય, આહારક શરીર હેતુ સ્થિત અને અસ્થિત બન્ને પ્રકારના પુદ્ગલ ગ્રહણ કરી શકાય છે. તૈજસ, કાર્મણ શરીર અને મન યોગ હેતુ સ્થિત પુદ્ગલ જ ગ્રહણ કરી શકાય છે. બાકી પાંચ ઇન્દ્રિય અને વચન કાયા યોગ હેતુ સ્થિત, અસ્થિત બન્ને પ્રકારના પુદ્ગલ ગ્રહણ કરી શકાય છે. (૩) ઔદારિક તૈજસ, કાર્મણ—શરીર, કાય—યોગ, સ્પર્શેન્દ્રિય આ પાંચ બોલ એકેન્દ્રિયને હોય છે. એટલે દિશાની અપેક્ષા રૂ. ૪. ૫. ૬. દિશાથી એના પુદ્ગલ ગ્રહણ નિઃસરણ હોય છે. બાકી આઠ બોલમાં નિયમા દિશાથી પુદ્ગલોનું ગ્રહણ હોય છે.શ્વાસોચ્છવાસ હેતુ પુદ્ગલ ગ્રહણ વિગેરે વર્ણન, ઔદારિક શરીરના સરખા છે. ઉદ્દેશક ઃ ૩ સંસ્થાન ૬ :– (૧) પરિમંડલ = બંગડીનો આકાર (૨) વૃત્ત = પૂર્ણ ચંદ્રનો આકાર (૩)ત્ર્યસ્ર-શીંગોડાનો આકાર (૪) ચતુરસ– બાજોઠનો આકાર (૫) આયત-લાકડાના પાટિયાનો આકાર (૬) અનિëસ્થ = મિશ્રિત આકાર = ૨, ૩ સંસ્થાનોના યોગ. પરિમંડળમાં વધુ પ્રદેશ લાગે છે. એટલે તે લોકમાં અલ્પ છે. વ્રત, ચતુરસ, વ્યસ, આયતમાં ક્રમશઃ ઓછા ઓછા પુદ્ગલ પ્રદેશ લાગે છે અને એની સંખ્યા લોકમાં ક્રમશઃ વધુને વધુ છે. અનિથંસ્થ-મિશ્ર હોવાથી બધાથી વધારે છે. અને એના પ્રદેશોના યોગ પણ બધાથી(અધિક)વધારે હોય છે. અનિથૅસ્થના દ્રવ્યથી પરિમંડલના પ્રદેશ અસંખ્યગુણા હોય છે. બાકી ક્રમ ઉક્ત પ્રકારથી જ દ્રવ્ય અને પ્રદેશોના હોયછે. બધા જ પરસ્પરમાં સંખ્યાતગુણા છે. પરંતુ અનિયંસ્થ અસંખ્યાતગુણા છે. આમ તો સ્વતંત્ર ગણત્રીમાં બધા અનંત અનંત હોય છે. પ્રત્યેક પૃથ્વી અથવા વિમાન વિગેરેમાં પણ આ બધા અનંત અનંત હોય છે. સંસ્થાન યુગ્મ ઃ-પરિમંડલ વિગેરે પ્રત્યેક સંસ્થાન સ્વયંની(પોતાની) અપેક્ષા અર્થાત્ વિધાનાદેશથી એક દ્રવ્ય હોવાથી કલ્યોજ યુગ્મ છે. બહુવચનમાં પણ બધા પોતાની વ્યક્તિગત અપેક્ષાથી અનેક કલ્યોજ યુગ્મ છે અને ઓઘાદેશથી એટલે સમુચ્ચયની અપેક્ષાથી અર્થાત્ બધાની સમ્મિલિત ગણત્રીની અપેક્ષાથી કયારેક કૃતયુગ્મ પણ હોઈ શકે છે. કયારેક તેઓગ યુગ્મ, કયારેક દાવર યુગ્મ અને કયારેક કલ્યોજ યુગ્મ પણ થઈ શકે છે. કારણ કે પુદ્ગલ ઓછા વધુ થતા રહે છે. એટલે એમની સંખ્યા પરિવર્તિત થતી રહે છે. જેથી કયારે પણ, કોઈ પણ યુગ્મ સંખ્યામાં તે થઈ શકે છે. આ સિદ્ધાંત પરિમંડલ વગેરે પાંચ સંસ્થાનમાં દ્રવ્યની અપેક્ષા એક સરખા છે. પ્રદેશની અપેક્ષામાં પ્રત્યેક સંસ્થાનના પ્રદેશોની ગણત્રીથી એના યુગ્મ કહી શકાય છે. પ્રત્યેક સંસ્થાનની પ્રદેશ સંખ્યા એના ભેદ કરીને બતાવી છે. તે આ પ્રમાણે છે. રર૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત Page #225 -------------------------------------------------------------------------- ________________ નું નામ 6. સંસ્થાનોની પ્રદેશ સંખ્યા:સંસ્થાની સંસ્થાનભેદ | પ્રદેશભેદ પ્રદેશ સંખ્યા | અવગાહના જ. | ઉ. | જ. | वृत्त પ્રતર વૃત્ત ઓજ પ્રદેશ | ૫ | અનંત | અસંખ્ય વૃત્ત પ્રતર વૃત્ત યુમ પ્રદેશ | નર | અનંત ૧૨ અસંખ્ય ઘન વૃત્ત ઓજ પ્રદેશ | ૭ અનંત અસંખ્ય | વૃત્ત | ઘન વૃત્ત | યુગ્મ પ્રદેશ | ૩ર | અનંત | ૩ર | અસંખ્ય ચંસ પ્રતર ચૅસ ઓજ પ્રદેશ | ૩ અનંત | ૩ અસંખ્ય | ચંસ | પ્રતર ચંસ | યુગ્મ પ્રદેશ | ૬ | અનંત | ૬ અસંખ્ય | ચંસ | ઘન ચંસ | ઓજ પ્રદેશ | ૩૫ | અનંત | ૩૫ | અસંખ્ય | ચંસ | ઘન યંસ | યુમ પ્રદેશ | ૪ | અનંત | ૪ | અસંખ્ય | ચતુરંસ | પ્રતર ચતુરંસ | ઓજ પ્રદેશ | ૯ | અનંત | ૯ | અસંખ્ય | ચતુરંસ | પ્રતર ચતુરંસ | યુગ્મ પ્રદેશ | ૪ | અનંત | ૪ | અસંખ્ય | ચતુરસ | ઘન ચતુરંસ | ઓજ પ્રદેશી | ૨૦ | અનંત | ર૭ | અસંખ્ય | ચતુરંસ | ઘન ચતુરંસ | યુગ્ય પ્રદેશ | ૮ | અનંત | ૮ | અસંખ્ય | આયત | શ્રેણી આયત | ઓજ પ્રદેશ | ૩ | અનંત | ૩ | અસંખ્ય | આયત | શ્રેણી આયત | યુગ્મ પ્રદેશી | ૨ | અનંત | ૨ | અસંખ્ય | આયત | પ્રતર આયત | ઓજ પ્રદેશી | ૧૫ | અનંત ૧૫ | અસંખ્ય | આયત | પ્રતર આયત | યુગ્મ પ્રદેશી | ૬ | અનંત | ૬ | અસંખ્ય | આયત | ઘન આયત | ઓજ પ્રદેશ | ૫ | અંનત | ૪પ | અસંખ્ય આયત | ઘન આયત | યુગ્મ પ્રદેશી | ૧૨ | અંનત | ૧૨ | અસંખ્ય ! પરિમંડલ પ્રતર પરિમંડલ યુગ્ય પ્રદેશ | ૨૦ | અંનત | ૨૦ | અસંખ્ય પરિમંડલ ઘન પરિમંડલ યુગ્મ પ્રદેશી | ૪૦ | અંનત | ૪૦ | અસંખ્ય વિશેષ – (૧) ઓજ = પ્રદેશોની એકી સંખ્યા (એકાવશેષ સંખ્યા) હોય એને જ પ્રદેશી કહેવાય છે. (૨) યુમ=પ્રદેશોની બેકી સંખ્યા હોય અર્થાત્ બેનો પૂરોભાગ નીકળી જાય એવી સંખ્યાને યુમ પ્રદેશી કહે છે. (૩) પરિમંડલ સંસ્થાનમાં જ પ્રદેશ(એકી સંખ્યાવાળા) હોતા નથી. કારણ કે બધા યુગ્મ પ્રદેશ બેકી સંખ્યાવાળા જ હોય છે. (૪) કયાંક ઓજ પ્રદેશી સંસ્થાનના પ્રદેશ વધારે છે. કયાંક યુગ્મ પ્રદેશના, એનું કારણ એ છે કે એ સંસ્થાનમાં ક્યાંક ઓજ સંખ્યાનો સંયોગ પછીથી મળે છે. કયાંક યુગ્મ સંખ્યાનો સંયોગ પછીથી મળે છે. અર્થાતુ એ સંખ્યાથી ઓછી સંખ્યામાં પણ એ સંસ્થાન તો બને છે, પણ ઓજ અથવા યુગ્મ સંખ્યા ત્યાં હોતી નથી. ભગવતી સૂત્રઃ શતક-રપ ર૦૫ Page #226 -------------------------------------------------------------------------- ________________ અવગાહના :- અવગાહના પ્રદેશોની સંખ્યા ચાર્ટમાં બતાવી છે. એ સંખ્યાથી જાણી શકાય છે કે અવગાહના પ્રદેશ કૃતયુગ્મ છે અથવા કયા યુમ છે. ૧૨, ૨૦, ૪૦, ૩ર, ૪, ૮ સંખ્યાવાળા કૃતયુગ્મ અવગાહનાવાળા છે. ૩, ૭, ૩૫, ૨૭, ૧૫ સંખ્યાવાળા તેગ યુમ અવગાહનાવાળા છે. ૬ રની સંખ્યાવાળા દાવર યુમ અવગાહનાવાળા છે. ૫, ૯, ૪પ સંખ્યાવાળા કલ્યોજ યુગ્મ અવગાહનાવાળા છે. ઓઘાદેશની અપેક્ષા બધા સંસ્થાનવાળા આખા લોકમાં વ્યાપ્ત છે અને લોકના આકાશ પ્રદેશ કૃત યુગ્મ છે. એટલે ઓઘાદેશ (સમુચ્ચયની અપેક્ષા) કૃત યુમ પ્રદેશાવગાઢ છે અને વિધાનાદેશ(વ્યક્તિગત અપેક્ષા)થી ઉપર કહેલા ચાર્ટમાં કહેલી સંખ્યાથી સમજવુ. સ્થિતિ વર્ણાદિ – બધા સંસ્થાનોમાં સ્થિતિ કોઈ પણ હોઈ શકે છે. વર્ણાદિ પણ એકગુણયાવતુઅનંત ગુણ પણ હોઈ શકે છે. એટલે વ્યક્તિગત અપેક્ષાચારેયમાંથી કોઈ પણ એક યુગ્મ હોઈ(થઈ શકે છે અને સમુચ્ચયની અપેક્ષા ચારેય પણ યુગ્મની સ્થિતિવાળા અને વર્ણાદિવાળા સંસ્થાન હોઈ શકે છે. શ્રેણિઓ – આકાશની શ્રેણિઓ અનંત છે. એ એક પ્રદેશી પહોળી તથા અનંત પ્રદેશી લાંબી લોકાલોક પ્રમાણે સંલગ્ન હોય છે. અપેક્ષાથી એના લોકાકાશની શ્રેણિઓ અને આલોકાકાશની શ્રેણિઓ એમ બે ભેદ માનવામાં આવે છે. લોકઅસંખ્યપ્રદેશલાંબો, પહોળો અને ઉંચો નીચો છે. એટલે આ અપેક્ષાથી તે શ્રેણિઓ અસંખ્ય પ્રદેશ છે અને લોકમાં તે શ્રેણિઓ પણ અસંખ્ય છે, અનંત નથી. લોકમાં ચારે દિશાઓમાં ત્રાંસા ખૂણા પણ છે. જેમાં પાંચમાં દેવલોકની પાસે. આ કારણ અને આ ભેદથી–અપેક્ષાથી લોકમાં કેટલીક સંખ્યાત પ્રદેશી શ્રેણીઓ હોય છે. બાકી બધી અસંખ્ય પ્રદેશી હોય છે. અલોકમાં પણ આ કારણે સંખ્યાત અસંખ્યાત પ્રદેશી કેટલીક શ્રેણિઓ લોકની બહાર નિકટમાં હોય છે. એના સિવાય બધી અનંતપ્રદેશી શ્રેણિઓ હોય છે. લોક ઉપર નીચે સમતલ છે. ચારેય દિશાઓમાં વૃદ્ધિ હોવાના કારણે વિષમ છે. એવિષમતાના કારણે જ અસંખ્ય પ્રદેશી લાંબા પહોળા લોકમાં સંખ્યાત પ્રદેશી શ્રેણિઓ બને છે અને એ જ કારણથી અનંત પ્રદેશ અલોકમાં અસંખ્યાત અને સંખ્યાત પ્રદેશી શ્રેણિઓ બને છે. તે ઉપરથી નીચેની તરફ બને છે. લોકની બધી શ્રેણિઓ સાદિ શાંત છે. અર્થાત્ બન્ને દિશાઓમાં એનો અંત છે. અલોકમાં લોકને કારણે સાદિ અનંત છે અને લોકસિવાયના સ્થાન વાળી અનાદિ અનંત છે. શ્રેણી યુગ્મ: - સમુચ્ચય શ્રેણિઓ, લોકની શ્રેણિઓ અને અલોકની શ્રેણિઓ કૃત યુગ્મ છે. એના પ્રદેશ સમ્મચયમાં કૃયુમ છે. લોકમાં પૂર્વ પશ્ચિમ– કૃતયુગ્મ અથવા દાવરયુગ્મ છે. ઉપર નીચે કૃતયુગ્મ છે. અલોકમાં પૂર્વ-પશ્ચિમની અપેક્ષા ચારેય યુગ્મ પ્રદેશ હોઈ શકે છે. ઉપર નીચેની અપેક્ષા ત્રણ યુગ્મ હોઈ શકે છે. કલ્યોજ યુગ્મ નથી. મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીતા ટક Page #227 -------------------------------------------------------------------------- ________________ શ્રેણીઓના પ્રકાર – શ્રેણિઓ સાત પ્રકારની હોય છે. (૧) સીધી (ર) એક વળાંકવાળી (૩) બે વળાંકવાળી (૪) એક તરફ ત્રસ નાડીની બહાર જનારી (૫) બન્ને તરફ ત્રસ નાડીની બહાર જનારી (૬) ચક્રવાલ (૭) અર્ધ ચક્રવાલ, આ જીવ અને પુદ્ગલની ગતિની અપેક્ષા કહેવાય છે. સ્વતઃ શ્રેણિઓ તો બધી સીધી જ છે. જીવ પ્રારંભની પાંચગતિ શ્રેણીમાંથી ગમન કરે છે અને પુદ્ગલ સાથે શ્રેણિ ગતિમાંથી ગમન કરે છે. આ પ્રકારે જીવ અને અજીવ અનુશ્રેણીમાંથી જ ગમન કરે છે. આ શ્રેણિઓ સિવાય વિશ્રેણિમાંથી ગતિ કરતા નથી. જેવી રીતે વાયુયાનના જવાનો માર્ગ આકાશમાં નિશ્ચિત હોય છે, એ જ માર્ગોથી તે જાય છે અને આવે છે. તેવી રીતે જીવ પુદ્ગલના ગમનના માર્ગ રૂપ આ શ્રેણી ગતિઓ હોય છે. અમાર્ગ રુપ વિશ્રેણિ ગતિઓ હોતી નથી.દ્વાદશાંગ ગણિપિટકનું વર્ણન નદી સૂત્રથી તથા અલ્પબદુત્વ પ્રજ્ઞાપના સૂત્રના ત્રીજા પદથી જાણવું. ઉદ્દેશકઃ ૪) ચોવીસદંડકસિદ્ધવિગેરેના કૃતયુગ્મસંબંધી વર્ણન શતક૧૮,ઉદ્દેશકની સમાન જાણવું. ષડદ્રવ્ય યુમ -ત્રણ અસ્તિકાયદ્રવ્ય એક એક હોવાથી કલ્યોજ યુગમ છે. બાકી ત્રણ દ્રવ્ય અનંત હોવાથી જીવ અને કાલ કૃતયુગ્મ છે. પુદ્ગલાસ્તિકાય અનિશ્ચિત સંખ્યા હોવાથી ચારેયયુગ્મસંખ્યા થઈ શકે છે. પ્રદેશની અપેક્ષા છદ્રવ્ય કૃતયુગ્મ છે. અર્થાત્ પુદ્ગલના પણ કુલ પ્રદેશ નિશ્ચિત છે. છદ્રવ્યની અવગાહના પણ કૃતયુગ્મ આકાશ પ્રદેશ છે. જેમાં આકાશાસ્તિકાયના અવગાહન પ્રદેશ અનંત છે. બાકી બધાના અવગાહન પ્રદેશ અસંખ્ય છે. જીવ યુમ -એક જીવ એક કલ્યોજયુગ્મ છે. અનેક જીવ સ્વતંત્રઅપેક્ષાથી અનેક કલ્યોજયુમૂછે અને સંમિલિતઅપેક્ષાથી બધા જીવોના યોગની અપેક્ષાથી કૃતયુગ્મ સંખ્યા છે. આ સ્વતંત્ર અને સંમિલિત અપેક્ષા માટે શાસ્ત્રમાં ઓઘાદેશ અને વિધાનાદેશ શબ્દ પ્રયોજાયેલ છે. દ્રવ્યઃ- ચોવીસદંડકના એક જીવ પણ આ રીતે જાણવા. અનેક જીવમાંઘાદેશથી ચારેયમાંથી કોઈપણ એકયુમ થઈ શકે છે. વિધાનાદેશથી અનેક કલ્યોજયુગ્મ છે. પ્રદેશ – પ્રદેશની અપેક્ષા જીવતો નક્કી કૃતયુગ્મ પ્રદેશવાળા જ છે. એમના શરીર ચારેયમાંથી કોઈ પણ યુગ્મ પ્રદેશવાળા થઈ શકે છે. આ રીતે ર૪ દંડકમાં જાણવું. સિદ્ધ પ્રદેશથી કૃતયુગ્મ છે. અનેક જીવ પણ પ્રદેશની અપેક્ષા કૃતયુગ્મ જ છે. શરીરની અપેક્ષા ઓઘાદેશથી (સમ્મિલિત અપેક્ષાથી) ચારેયમાંથી કોઈ એક યુગ્મ હોય છે. વિધાનાદેશથી(પ્રત્યેકની અલગ અલગ અપેક્ષાથી) ચારેય હોય છે. આ રીતે ર૪ દંડકના જાણવા.અનેકસિદ્ધ પણ પ્રદેશની અપેક્ષા કૃતયુગ્ગજ છે. શરીર છે જ નહીં. ભગવતી સૂત્રઃ શતક-રપ | | રર૦ Page #228 -------------------------------------------------------------------------- ________________ અવગાહનઃ—જીવના આત્મપ્રદેશતો કૃતયુગ્મછે. પરંતુ શરીર અનુસાર અવગાહન કરે છે. એટલે એક જીવના અવગાહન પ્રદેશ કૃતયુગ્મ વિગેરે કોઈ પણ યુગ્મ થઈ શકે છે. બહુવચનમાં ઓઘાદેશથી કડજુમ્મ પ્રદેશ અવગાહન (લોક પ્રમાણ) છે અને વિભાગાદેશથી કોઈમાં કંઈ, કોઈમાં કંઈ એમ ચારેય યુગ્મ થઈ શકે છે. ૧૯ દંડકમાં બહુવચનના ઓઘાવેશમાં કયારેક કોઈ, કયારેક કોઈ એમ ચારેયમાંથી કોઈ એક હોય છે. પાંચ સ્થાવર અને સિદ્ધ જીવ(સમુચ્ચય) ના સરખા છે. કારણ કે સમસ્ત પાંચ સ્થાવરોના અવગાહન સંપૂર્ણ લોક પ્રમાણ હોવાથી કૃતયુગ્મ છે અને સિદ્ધ ક્ષેત્ર ૪૫ લાખ યોજન લાંબું, પહોળું, ગોળ અને ૩૩૩ ધનુષ્ય ૩ર અંશુલ જાડું છે. તે પણ કૃતયુગ્મ(કડજુમ્મા) આકાશ પ્રદેશવાળા છે. સ્થિતિ :– એક જીવ, અનેક જીવ, ઓઘાવેશ, વિધાનાદેશથી મૃતયુગ્મ સમયની સ્થિતિવાળા છે. નૈરયિક વિગેરે ૨૪ દંડકના એક જીવ ચારેયમાંથી એક યુગ્મની સ્થિતિવાળા હોય છે. અનેકની અપેક્ષા ઓઘાદેશથી કોઈ પણ એક સ્થિતિવાળા યુગ્મ હોય છે અને વિભાગાદેશથી ચારેય હોય છે. વર્ણાદિઃ—જીવતો અરુપી છે.શરીરની અપેક્ષા વર્ણાદિસમજવાં.એટલે ચારેયમાંથી કોઈ એક યુગ્મ કાળા વિગેરે વર્ણના હોય છે. એમ જ ૨૪ દંડકનું સમજવું. સિદ્ધમાં વર્ણાદિ હોતા નથી. અનેક જીવમાં ઓઘાદેશથી ચારેયમાંથી એક યુગ્મ કાળા ગુણ વર્ણાદિના હોય છે. વિભાગાદેશથી ચારેય યુગ્મ હોય છે. એવી રીતે જ ૨૪ દંડકમાં શરીરની અપેક્ષા સમજવું, જીવની અપેક્ષા વર્ણાદિ હોતા નથી. મતિ જ્ઞાનાદિ : મતિ જ્ઞાનવિગેરેના અનંત પર્યવ છે. એ પર્યવની અપેક્ષા યુગ્મનું કથન છે. એક જીવની અપેક્ષા ચારેય યુગ્મમાંથી એક યુગ્મ થાય છે અને અનેક જીવમાં ઓઘાદેશથી ચારેયમાંથી એક યુગ્મ થાય છે. વિભાગાદેશથી ચારેય જ થાય છે. એવી રીતે જેમાં જે જ્ઞાન છે તે સમજવા. જીવ, મનુષ્ય તથા સિધ્ધ ત્રણેમાં કેવળ જ્ઞાન, કેવળ દર્શનના પર્યવ કૃતયુગ્મ જ હોય છે. ત્રણ અજ્ઞાન તથા ત્રણ દર્શન મતિ જ્ઞાન સરખા સમજવા. સસ્ક્રેપ અકંપ જીવ : પ્રથમ સમયવર્તી સિદ્ધ બધા સકંપ હોય છે. સંસારી જીવ અશૈલેશી દેશ કંપ સર્વ કંપ, બન્ને હોય છે. અપ્રથમ સમયવર્તી સિદ્ઘ તથા શૈલેશી અણગાર અકંપ હોય છે. ૨૪ દંડકના જીવ વિગ્રહ ગતિમાં સર્વ સકંપ તથા અન્ય સમયમાં દેશ સકંપ હોય છે. પરમાણુ વગેરેનું અલ્પબહુત્વઃ– (૧) અનંત પ્રદેશી દ્રવ્ય થોડા હોય છે. પરમાણુ એનાથી અનંતગુણ હોય છે, એનાથી સંખ્યાત પ્રદેશી સંખ્યાતગુણા અને અસંખ્યાત પ્રદેશી અસંખ્યગુણા હોય છે. આ જ ક્રમ પ્રદેશોના અલ્પબહુત્વનો હોય છે. દશ પ્રદેશીથી નવ પ્રદેશી વધારે હોય છે. એનાથી ૮.૭.૬.૫.૪.૩.૨. પ્રદેશી ક્રમશઃ વધારે વધારે થાય છે. બે પ્રદેશીથી પરમાણુ વધારે હોય છે. આ ક્રમ દ્રવ્યોની ૨૨૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત Page #229 -------------------------------------------------------------------------- ________________ અપેક્ષા છે. પ્રદેશમાં એનાથી વિપરીત ક્રમ છે. પરમાણુ અલ્પ છે તથા દશ પ્રદેશી સ્કંધના પ્રદેશ સર્વાધિક છે. (ર) એક પ્રદેશાવગાઢ પુદ્ગલ ઓછા થાય છે. એનાથી સંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલ સંખ્યાત ગુણા અને એનાથી અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલ અસંખ્ય ગુણા હોય છે. આ જ ક્રમ પ્રદેશમાં જાણવો. દશ પ્રદેશાવગાઢ પુદ્ગલથી એક પ્રદેશાવગાઢ પુદ્ગલ સુધી ક્રમશઃ વિશેષાધિક હોય છે. પ્રદેશમાં એનાથી વિપરીત ક્રમ સમજવા. આ પ્રમાણેસ્થિતિનું સંપૂર્ણ અલ્પ બહુ જાણવું. (૩) વર્ણ, ગંધ રસના એક ગુણ વગેરેનું અલ્પ બહુત્વ પરમાણુથી અનંત પ્રદેશી સુધીનું અલ્પ બહુત્વ સરખુ જાણવું. (૪) કર્કશ સ્પર્શ ૧ થી ૧૦ ગુણ સુધી ૧૦ બોલ ક્રમશઃ વિશેષાધિક છે. આગળ અનંતગુણ સુધી ક્રમશઃ વધારે વધારે છે. અવગાહનાના બોલની જેમ છે પરંતુ અનંત ગુણના બોલ વધારે છે. તથા એક ગુણ કર્કશથી સંખ્યાત ગુણ કર્કશ પુદ્ગલ પ્રદેશથી અસંખ્યગુણા કહેવા. સંખ્યાતગુણ કર્કશ પુદ્ગલોથી એના પ્રદેશ સંખ્યાત ગુણ જ કહેવા. કર્કશની સમાન મૃદુ ગુરુ લધુ સ્પર્શ પણ જાણવા. બાકી ચાર સ્પર્શ વર્ણના સરખા હોય છે. પુગલ યુગ્મ – એક પરમાણુ વિગેરે એક કલ્યોજ યુગ્મ છે અને અનેક પરમાણુ વિગેરે વિભાગાદેશથી અનેક કલ્યોજ યુગ્મ છે. અનેક પરમાણુ વિગેરે ઘાદેશથી ચારેયમાંથી કોઈ એક યુગ્મ હોય છે. પ્રદેશની અપેક્ષા પરમાણ, પાંચ પ્રદેશ, નવપ્રદેશી કલ્યોજ યુગ્મ છે. ૨, ૬, ૧૦ પ્રદેશી (દ્વાપર) દાવરયુગ્મ છે. ૩, ૭, પ્રદેશી તેઓગ (ત્રયોજ) યુગ્મછે. ૪,૮, પ્રદેશ કૃતયુગ્મ છે. આગળ સંખ્યાત પ્રદેશી વિગેરેમાં ચારેય યુગ્મમાંથી કોઈ એક યુમહોય છે. પરમાણુવિગેરે દશ પ્રદેશ સુધી બહુવચનમાંવિભાગા-દેશથી આ પ્રમાણે જ જાણવું. ઓઘાદેશથી અનંત પ્રદેશ સુધી કોઈ પણ એક યુગ્મ થાય છે. વિભાગાદેશથી સંખ્યાત પ્રદેશ વિગેરેમાં ચારેય યુગ્મ હોય છે. અવગાહનાઃ–પોતાની પ્રદેશ સંખ્યાથી અવગાહન સંખ્યા ઓછી થઈ શકે છે. વધુ થઈ શકતી નથી. એટલે પરમાણુમાં કલ્યોજ,દ્ધિપ્રદેશમાંઢાપરવઢુ, ત્રણ પ્રદેશમાં ત્રયોજવઠુ, ચાર પ્રદેશમાં કૃત યુગ્મ વધ્યું, પછી અસંખ્ય પ્રદેશાવગાઢ સુધી ચારે યુગ્મ થાય છે. અર્થાત્ એકવચનની પૃચ્છામાં કોઈ એક હોય છે. બહુવચનની પૃચ્છામાં ઓઘાદેશથી કોઈ એક હોય છે. વિભાગાદેશથી ચારે ય હોય છે. ત્રણ પ્રદેશમાં ત્રણ કે ત્રણમાંથી એક, બે પ્રદેશમાં બને કે બન્નેમાંથી એક યુગ્મ હોય છે. સ્થિતિ –પરમાણુથી અનંત પ્રદેશ સુધી એકવચનમાં ચારે યુગ્મમાંથી કોઈ પણ યુગ્મની સ્થિતિ હોઈ શકે છે. બહુવચનમાં ઓઘાદેશમાં કોઈ એક યુગ્મની સ્થિતિ ભગવતી સૂત્રઃ શતક-રપ | રર૯| Page #230 -------------------------------------------------------------------------- ________________ હોય છે અને વિભાગાદેશથી ચારે યુગ્મની સ્થિતિવાળા પરમાણુ વગેરે હોય છે. વર્ણાદિ – સ્થિતિની સમાન જ વર્ણાદિના ૧૬ બોલ સમજવા. પરંતુ પરમાણુ વિગેરે જેમાં જે વર્ણાદિહોય એની અપેક્ષા જાણવી.કર્કશાદિસ્પર્શ અનંત પ્રદેશમાં જ હોય છે. કર્કશ સ્પર્શ પર્યવ પણ એક વચનમાં ચારેયમાંથી એક યુમવાળા હોય છે. બહુવચનમાં ઓઘાદેશથી ચારેય યુગ્મમાંથી એકયુમહોયછે.વિભાગાદેશથી ચારેય થાય છે. સાઃ - પરમાણુ ૩,૫,૭,૯ પ્રદેશી સાદ્ધ નથી. અનÁ છે. ૨,૪,૬૮,૧૦ પ્રદેશી સાદ્ધ છે. આગળ સંખ્યાત પ્રદેશી વગેરે બન્નેમાંથી એક છે, સાદ્ધ અથવા અનદ્ધ. સકપ–નિષ્કપ –પરમાણુથી અનંત પ્રદેશ સુધી બધા સકંપ,નિષ્કપ બનેહોય છે. બધાની સકંપની સ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યકાળની હોય છે. બહુવચનની અપેક્ષા પરમાણુ વિગેરે બધાના સકંપ નિષ્કપની સ્થિતિ સર્વદ્ધા કાળની હોય છે. સકપ નિષ્કપનું અંતર :- સ્વસ્થાન અને પરસ્થાન એમ બે પ્રકારના સકંપ નિષ્કપની અપેક્ષા અંતર હોય છે. સ્વસ્થાનનો અર્થ છે પરમાણુ પરમાણુમાં રહીને અને પરસ્થાનનો અર્થ છેઢિપ્રદેશીવિગેરેમાં રહીને સ્વસ્થાનની અપેક્ષા પરમાણુના સપની સ્થિતિ જ નિષ્કપનો અંતર કાળ છે અને નિષ્કપની સ્થિતિ જ સકંપનો અંતર કાળ છે. પરસ્થાનની અપેક્ષા સકંપ નિષ્કપ બન્નેના જઘન્ય અંતર એક સમય,ઉત્કૃષ્ટ અસંખ્યકાળનો છે. અર્થાત્ પરમાણુ ઉત્કૃષ્ટઅસંખ્યકાળ પછી પુનઃ પરમાણુ બને જ છે. ઢિપ્રદેશી વિગેરે બધાના સ્વસ્થાન, પરસ્થાનના અંતર કાળ ઉપરના પ્રમાણે જ સમજવા. એમાં પરસ્થાનના ઉત્કૃષ્ટ અંતર અનંત કાળ થાય છે. અર્થાત્ તે પુનઃ ઢિપ્રદેશી વિગેરે બને એની વચ્ચે અનંત કાળ વીતી શકે છે. બહુવચનની અપેક્ષા પરમાણુ વિગેરે કોઈના પણ સ્વ પર કોઈ પણ અંતર હોતુ નથી. બધા સ્કંધ હંમેશા સકપનિષ્કપ શાશ્વત મળે છે. અલ્પ બહત્વ – પરમાણુથી અસંખ્ય પ્રદેશ સુધી સકપ અલ્પ હોય છે. નિષ્કપ અસંખ્ય ગુણ હોય છે. અનંત પ્રદેશમાં નિષ્કપ અલ્પ હોય છે. સકંપ અનંતગુણા હોય છે. જેમ કે– (૧) અનંત પ્રદેશ સ્કંધ નિષ્કપ અલ્પ હોય છે. (૨) એનાથી તે જ સકંપ અનંત ગુણા (૩) પરમાણુ સકંપ અનંત ગુણા (૪) સંખ્યાત પ્રદેશ સકંપ અસંખ્ય ગુણા (૫) અસંખ્યાત પ્રદેશ સકંપ અસંખ્ય ગુણા (૬) પરમાણુ નિષ્કપ અસંખ્ય ગુણા. (૭) સંખ્યાત પ્રદેશી નિષ્કપ સંખ્યાત ગુણા (૮) અસંખ્યાત પ્રદેશી નિષ્કપ અસંખ્ય ગુણા. પ્રદેશની અપેક્ષા પણ આ ક્રમ છે. પરમાણુને અપ્રદેશ કહેવા તથા સંખ્યાત પ્રદેશના નિષ્કપ અસંખ્યાત ગુણા કહેવા. | ર૩૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના નાગમ નવનીત ૩૦ Page #231 -------------------------------------------------------------------------- ________________ અ૫૦ અલ્પ દ્રવ્ય–પ્રદેશનું સમ્મિલિત અલ્પબદુત્વ :- (૧) અનંત પ્રદેશી અંધ નિષ્કપ બધાથી અલ્પ(થોડા) છે. (૨) એના પ્રદેશ અનંત ગુણા (૩) તે જ સકંપ દ્રવ્ય અનંત ગુણા (૪) એના પ્રદેશ અનંત ગુણા (૫) પરમાણુ સકંપ અનંત ગુણા. (૬) સંખ્યાત પ્રદેશી સકપ અસંખ્ય ગુણા. (૭) તે જ પ્રદેશથી સંખ્યાત ગુણા. (૮) અસંખ્યાત પ્રદેશ દ્રવ્ય સકંપ અસંખ્ય ગુણા. (૯) એના પ્રદેશ અસંખ્ય ગુણા. (૧૦) પરમાણુ નિષ્કપ અસંખ્ય ગુણા (૧૧) સંખ્યાત પ્રદેશ દ્રવ્ય નિષ્કપ અસંખ્ય ગુણા. (૧૨) એના પ્રદેશ સંખ્યાત ગુણા. (૧૩) અસંખ્યાત પ્રદેશ દ્રવ્ય નિષ્કપ અસંખ્ય ગુણા. (૧૪) એના જ પ્રદેશ અસંખ્ય ગુણા. દેશ સર્વ સકપ – પરમાણુ બધા સકંપ હોય છે. ક્રિપ્રદેશી વિગેરે દેશ અને સર્વ બને સકંપ હોય છે. બહુવચનમાં પણ એમ જ સમજવું. દ્ધિપ્રદેશી વિગેરેના દેશ અને સર્વ કંપની કાયસ્થિતિ જઘન્ય એકસમયઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમાં ભાગની હોય છે. બાકી કાયસ્થિતિ પરમાણુ વિગેરેની સકંપ નિષ્કપની સરખી છે. બહુવચનમાંદેશ, સર્વેની કાર્યસ્થિતિ સર્વદ્ધા કાળની હોય છે.અંતર તથા અલ્પબદુત્વ સકપ નિષ્કપની સમાન છે. જેનું કોષ્ટક આ પ્રમાણે છેપુગલ | કાયસ્થિતિ | સ્વસ્થાન પરસ્થાન ઉત્કૃષ્ટ અંતર | અંતર સર્વ સકંપ આવલિકાના અસંખ્યાત કાળ અસંખ્યાત કાળ પરમાણુ સર્વ કપ ! આવલિકાના | અસંખ્યાત કાળી અનંત કાળ ૧ અલ્પ ઢિપ્રદેશાદિ દેશ સકંપ | આવલિકાના | અસંખ્યકાળ | અનંત કાળ [ અસંખ્ય ગુણા ક્રિપ્રદેશાદિ અસંખ્ય કાળ | આવલિકાના | અસંખ્ય કાળ અસખ્ય ગુણા પરમાણુ નિષ્કપ | અસંખ્ય કાળ | આવલિકાના અસંખ્ય કાળ | ૩ અસંખ્યગુણા | દ્વિપ્રદેશાદિ નોંધ:- (૧) ઢિપ્રદેશની જેમ જ અનંત પ્રદેશ સુધી છે. (ર) જઘન્ય બધાની કાયસ્થિતિ અને અંતર એક સમયના જ હોય છે. (૩) આવલિકાકે = એનો મતલબ (અર્થ) આવલિકાના અસંખ્યાતમો ભાગ સમજવો. (૪) અલ્પ બહુત્વમાં ઢિપ્રદેશથી અસંખ્ય પ્રદેશ સુધી સમાન છે. અનંત પ્રદેશમાં (૧) સર્વ સકંપ અલ્પ છે. (ર) નિષ્કપ અનંત ગુણા છે. (૩) દેશ સકંપ અનંત ગુણા છે. સમ્મિલિત ૨૦બોલ પુદ્ગલની અલ્પબદુત્વઃ–પરમાણુના સકંપ, અકંપ એમ ભગવતી સૂત્રઃ શતક-રપ ૩૧ Page #232 -------------------------------------------------------------------------- ________________ બે પ્રકાર છે. સંખ્યાત પ્રદેશીના સર્વ સકંપ, દેશ સકંપ અને નિષ્કપ એ ત્રણ અને એના પ્રદેશના ત્રણ, એમ છ પ્રકાર છે. આવી રીતે જ ૬-૬ ભેદ અસંખ્ય અને અનંત પ્રદેશીના છે. (૧ થી ૬) અનંત પ્રદેશીના છે. એના દ્રવ્યના બોલોની અનંતર જ તેના પ્રદેશ અનંત ગુણા છે. (૭) અસંખ્યાત પ્રદેશી સર્વ સકંપ અનંત ગુણા (૮) એમના પ્રદેશ અસંખ્યગુણા (૯) સંખ્યાત પ્રદેશી સર્વ સકંપ અનંત ગુણા (૧૦) એમના પ્રદેશ સંખ્યાત ગુણા (૧૧) પરમાણુ સર્વ સકંપ અસંખ્ય ગુણા (૧૨) સંખ્યાત પ્રદેશી દેશ સકંપ અસંખ્ય ગુણા (૧૩) એમના પ્રદેશ સંખ્યાત ગુણા (૧૪) અસંખ્યાત પ્રદેશી દેશ સકંપ અસંખ્યગુણા (૧૫) એમના પ્રદેશ અસંખ્ય ગુણા (૧૬) પરમાણુ નિષ્કપ અસંખ્ય ગુણા (૧૭) સંખ્યાત પ્રદેશી નિષ્કપ સંખ્યાત ગુણા (૧૮) એમના પ્રદેશ સંખ્યાત ગુણા (૧૯) અસંખ્યાત પ્રદેશી નિષ્કપ અસંખ્ય ગુણા. (૨૦) એમના પ્રદેશ અસંખ્ય ગુણા. રુચક પ્રદેશ ઃ- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય તથા જીવોના આઠ આઠ મધ્ય(રુચક) પ્રદેશ હોય છે, જે આઠ આકાશ પ્રદેશ અવગાહન કરે છે, પરંતુ જીવના સંકોચ, વિસ્તાર થતા રહે છે. આ કારણે કયારેક એક બેવિગેરે આકાશ પ્રદેશ પર પણ આઠ મધ્ય પ્રદેશ રહે છે અને કયારેક આઠ આકાશ પ્રદેશ પર પણ રહે છે. પરંતુ સ્વભાવ અનુસાર સાત પ્રદેશ પર રહેતા નથી. ઉદ્દેશક ઃ ૫ (૧) પર્યવ(પજ્જવા) સંબંધી વર્ણન પ્રજ્ઞાપના પદ ૫ ની સમાન છે. (૨) સમયથી લઈને પુદ્ગલ પરાવર્તન સુધીના કાળનું સ્વરૂપ અનુયોગદ્વારસૂત્રસારાંશખંડ–૭ની સમાન છે. અસંખ્ય સમયોની આવલિકા યાવત્ સાગરોપમ હોય છે. પુદ્ગલ પરાવર્તનમાં અનંત સમય હોય છે. સંખ્યાત વર્ષોમાં આવલિકા વિગેરે સંખ્યાત હોય છે. પલ્યોપમવિગેરે અસંખ્યાત વર્ષોમાં અસંખ્ય આવલિકા વિગેરે હોય છે. પુદ્ગલ પરાવર્તનમાં અનંત હોય છે. સમયથી માંડીને શીર્ષ પ્રહેલિકા સુધી ૪૬ ભેદ છે. ૧૯૪ અંક હોય છે. અહીં સુધી ગણના સંખ્યા છે, આગળ ઉપમા સંખ્યા છે. ભૂતકાળ, ભવિષ્યકાળ અનંત હોવાથી બરાબર હોય છે. પરંતુ, વર્તમાનનો એક સમય અલગ હોય છે. એને ભવિષ્ય કાળમાં ભેગા કરવાથી ભવિષ્યકાળ સમયાધિક કહેવાય છે. સર્વદ્રા કાળ ભૂતકાળથી બે ગણો(બમણો) સાધિક હોય છે. નિગોદ :–નિગોદ શરીર અનેનિગોદના જીવ એમ બે પ્રકાર છે. પુનઃ સૂક્ષ્મનિગોદ અને બાદર નિગોદ એમ બે ભેદ છે. સૂક્ષ્મ ચક્ષુ ગ્રાહ્ય હોતા નથી. અને બાદરના અસંખ્ય શરીર મળવાથી ચક્ષુ ગ્રાહ્ય થાય છે. એનુ વિશેષ વર્ણન સ્થિતિ વિગેરે જીવાભિગમ સૂત્ર સારાંશ ખંડ–૬ માં જોવું. મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ર૩ર Page #233 -------------------------------------------------------------------------- ________________ દ્ર ભાવનું વર્ણન શતક ૧૭, ઉદ્દેશક પ્રથમની સમાન છે તથા વિશેષ વિવરણ માટે અનુયોગ દ્વાર સૂત્ર સારાંશ ખંડ–૭ માં જોવું. ઉદ્દેશક-૬ : છ નિયઠા નિગ્રંથ વર્ણન :- પંચ મહાવ્રતધારી શ્રમણોને નિગ્રન્થ કહે છે. એમને ૬ પ્રકારના કહેવાયા છે. (૧) પુલાક (૨) બકુશ (૩) પ્રતિસેવના (૪) કષાય કુશીલ (૫) નિર્પ્રન્થ (૬) સ્નાતક. આ ના સ્વરૂપ ૩૬ દ્વારથી સ્પષ્ટ કર્યા છે. તે દ્વાર આ પ્રમાણે. છે. પહેલો પ્રજ્ઞાપના દ્વાર :- આ દ્વારમાં આ છ ની પરિભાષા તથા અવાંતર ભેદ સમજાવ્યા છે. મૂળ ભેદ નિર્પ્રન્થના પાંચ જ કહ્યા છે. પણ કુશીલના પ્રતિસેવના કુશીલ અને કષાયકુશીલ મુખ્ય બે ભેદ કરવામાં આવ્યા છે અને આગળ ૩૫ દ્વારોનું વર્ણન આ ૬ ભેદો પર કરવામાં આવ્યુ છે. એટલે નિર્પ્રન્થના ૬ ભેદ જ કહેવાય છે અને ૬ ભેદો પર સંપૂર્ણ વર્ણન કરવામાં આવે છે. આ છ નિર્પ્રન્થોની પરિભાષા વગેરેને વિસ્તારથી સમજવા માટે સારાંશ ખંડ–ર પરિશિષ્ટમાં જુઓ. બીજો વેદ દ્વાર :- સ્ત્રી, પુરુષ, નપુસંક એમ ત્રણ ભેદ છે. નપુસંકના સ્ત્રી નપુસંક અને પુરુષ, નપુસંક એમ બે ભેદ છે. આ ભેદ એમની યોનિ, લિંગ, સ્તન વગેરે અંગોપાંગની અપેક્ષા હોય છે. આ બન્ને ભેદ સ્વભાવિક જન્મથી હોય છે. કૃત નપુંસક અથવા વિકૃતિ પ્રાપ્ત નપુસંક વિગેરે તો મૌલિક રુપથી લગભગ પુરુષ જ હોય છે. આ નપુસંકોમાં કેવળ સ્ત્રી નપુસંકમાં એક પણ નિયંઠો હોતો નથી. પુરુષ નપુસંકમાં કોઈ કોઈ નિયંઠા હોય છે. તે ચાર્ટમાં જોવું. પુલાક નિર્પ્રન્થમાં સ્ત્રી વેદ હોતા નથી. કારણ કે એમને પૂર્વજ્ઞાન હોતું નથી અને પૂર્વ જ્ઞાન સિવાય તે લબ્ધિ પ્રાપ્ત થતી નથી. ત્રીજો રાગ દ્વાર ઃ- સરાગ, વીતરાગ એમ બે ભેદ છે. વીતરાગના ઉપશાંત અને ક્ષીણ એમ બે ભેદ છે. ચોથો કલ્પ દ્વાર ઃ કલ્પોના પાંચ પ્રકાર છે– (૧) સ્થિત કલ્પ ઃ– આ કલ્પમાં ૧૦ કલ્પોનું પૂર્ણ રૂપથી નિયમિત પાલન કરવામાં આવે છે. (૨) અસ્થિત કલ્પ ઃ– આ કલ્પમાં ૪ કલ્પોનું પૂર્ણરૂપથી પાલન કરવામાં આવે છે. ૬ કલ્પોનું વૈકલ્પિક પાલન થાય છે. અર્થાત્ કોઈ કલ્પની કંઈક અલગ વ્યવસ્થા હોય છે અને કોઈ કલ્પનું પાલન ઐચ્છિક નિર્ણય પર હોય છે. (૩) સ્થવિર કલ્પ :– આ કલ્પમાં સંયમના બધા નાના—મોટા નિયમ ઉપનિયમોનાઉત્સર્ગ રૂપથી(સામાન્યરીતે) પૂર્ણ પાલન કરવામાં આવે છે અને વિશેષ પરિસ્થિતિમાં ગીતાર્થ બહુશ્રુતની સ્વીકૃતિથી અપવાદ સેવન કરવામાં આવે છે. અર્થાત સકારણ સંયમ મર્યાદાથી બાહ્યઆચરણ કરીને એનું આગમમાં કહ્યા મુજબ ભગવતી સૂત્રઃ શતક-૨૫ ૨૩૩ Page #234 -------------------------------------------------------------------------- ________________ પ્રાયશ્ચિત્ત લેવામાં આવે છે. તથા પરિસ્થિતિ સમાપ્ત થવાથી ફરી શુદ્ધ સંયમનું પાલન કરવામાં આવે છે. એવા ઉત્સર્ગ અને અપવાદના વૈકલ્પિક આચરણ વાળા આ કલ્પ(અવસ્થા) સ્થવિર કલ્પ કહેવાય છે. આ કલ્પમાં ગીતાર્થ બહુશ્રતની આજ્ઞાથી શરીર તથા ઉપધિના પરિકર્મ પણ કરી શકાય છે. (૪) જિન કલ્પ:– જિનનો અર્થ થાય છે રાગ દ્વેષના વિજેતા વીતરાગ. તેથી જે કલ્પમાં શરીર તરફ પૂર્ણ વીતરાગતાની જેમ આચરણ હોય છે. તે જિન કલ્પ કહેવાય છે. આ કલ્પમાં સંયમના નિયમ ઉપનિયમોમાં કોઈ પ્રકારના અપવાદ સેવન કરવામાં આવતા નથી. એના સિવાય આ કલ્પમાં શરીર તથા ઉપકરણોનું કોઈ પણ પ્રકારનું પરિકર્મ પણ કરી ન શકાય. અર્થાત્ નિર્દોષ ઔષધ, ઉપચાર કપડા ધોવા, સીવવા, વિગેરે કરવામાં આવતા નથી. રોગ આવી જાય, પગમાં કાંટો લાગી જાય, શરીરના કોઈ ભાગમાં વાગી જાય, લોહી નીકળે, તો પણ કોઈ ઉપચાર કરવામાં આવતો નથી. આવી શારીરિકવીતરાગતા જેમાં ધારણ કરવામાં આવે છે તેને જિન કલ્પ કહેવાય છે. (૫) કલ્પાતીતઃ– જે શાસ્ત્રાજ્ઞાઓ, મર્યાદાઓ, પ્રતિબંધોથી અલગ થઈ જાય છે, મુક્ત થઈ જાય છે. પોતાના જ જ્ઞાન અને વિવેકથી આચરણ કરવું એ જેમનો ધર્મ થઈ જાય છે, એવા પૂર્ણ યોગ્યતા સંપન્ન સાધકોના આચાર “કલ્પાતીત' (અર્થાત્ ઉપર કહેલા ચારેય કલ્પોથી મુક્ત) કહેવાય છે. તીર્થકર ભગવાન તથા ઉપશાંત વિતરાગ; ક્ષીણ વીતરાગ (૧૧,૧૨,૧૩,૧૪માં ગુણ સ્થાનવાળા) વિગેરે કલ્પાતીત હોય છે. તીર્થકર ભગવાન સિવાય છામસ્થ મોહ કર્મ યુક્ત કોઈ પણ સાધક કલ્પાતીત હોતા નથી. સ્થિત કલ્પવાળાના દશ કલ્પ આ પ્રમાણે છે(૧) અચલ કલ્પ:- મર્યાદિત સીમિત તથા સફેદવસ્ત્ર રાખવા તથા પાત્ર વિગેરે અન્ય ઉપકરણ પણ મર્યાદિત રાખવા. અર્થાત્ જે ઉપકરણની ગણના અને માપ જે પણ સૂત્રોમાં બતાવ્યા છે એનું પાલન કરવું અને જેનું માપ સૂત્રોમાં સ્પષ્ટ નથી, એમનું બહુશ્રુતો દ્વારા નિર્દિષ્ટ મર્યાદાનુસાર પાલન કરવુંએ ‘અચલકલ્પ' છે. (૨) ઔદેશિક :- સમુચ્ચય સાધુ સમૂહ માટે બનાવેલ આહાર, મકાન વગેરે દેશિક હોય છે. વ્યક્તિગત નિમિત્તવાળી વસ્તુ અધાકર્મ હોય છે. જે કલ્પમાં દેશિકનો ત્યાગ કરવો પ્રત્યેક સાધક માટે આવશ્યક હોય છે. તે “ઔદેશિક કલ્પ છે. (૩) રાજપિંડઃ-મુગટબંધ અન્ય રાજાઓદ્વારા અભિષિક્ત હોય એવા રાજાઓના ઘરનો આહાર રાજપિંડ કહેવાય છે. તથા એમના બીજા પણ અનેક પ્રકારના રાજપિંડનિશીથ સૂત્રવિગેરેમાં બતાવ્યા છે. એને ગ્રહણ કરવા નહિ. આ રાજપિંડ નામનું ત્રીજુ કલ્પ છે. (૪) શય્યાતરપિંડ -જેના મકાનમાં સાધુ સાધ્વી રહે છે, તે શય્યાતર કહેવાય છે. એના ઘરના આહાર, વસ્ત્ર વિગેરે શય્યાતર પિંડ કહેવાય છે. એમને ગ્રહણ નહિ કરવા તે “શય્યાતર પિંડ કલ્પ છે. (૫) માસ કલ્પ – સાધુ એક ગામવિગેરેમાં ર૯દિવસથી વધુ ન રહે અને સાધ્વી મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ૩૪ Page #235 -------------------------------------------------------------------------- ________________ પ૮ દિવસથી વધુ ન રહે એને “માસ કલ્પ'કહે છે. () ચૌમાસ કલ્પઃ- અષાઢી પૂનમથી કારતક પૂનમ સુધી આગમોક્ત કારણ સિવાયવિહાર ન કરવો, એક જ જગ્યાએ સ્થિરતાપૂર્વક રહેવું એ “ચૌમાસ કલ્પ” છે. (૭) વ્રત કલ્પ :- પાંચ મહાવ્રત તથા છઠ્ઠા રાત્રિ ભોજન વ્રતનું પાલન કરવું અથવા ચાતુર્યામ ધર્મનુ પાલન કરવું, એ “વ્રત કલ્પ” છે. (૮) પ્રતિક્રમણ :– સવાર સાંજ બન્ને વખત નિયમિત પ્રતિક્રમણ કરવું, એ પ્રતિક્રમણ કલ્પ' છે. (૯) કૃતિ કર્મ :- દીક્ષા પર્યાયથી વડીલને પ્રતિક્રમણ વગેરે સમયસર વંદના વ્યવહાર કરવો, “કૃતિ કર્મ કલ્પ” છે. (૧૦) પુરુષ જ્યેષ્ઠ કલ્પ – કોઈ પણ સાધુ, કોઈ પણ સાધ્વી માટે મોટા હોય છે અર્થાત્ વંદનીય જ હોય છે. એટલે નાના મોટા બધા સાધુ મહારાજ સાધ્વીજીઓ માટે મોટા જ માનવામાં આવે છે અને તે અનુસાર જ યથાસમય વિનય વંદન વ્યવહાર કરવામાં આવે છે. તેમજ સાધુ કોઈ પણ હોય તે સાધ્વીને વ્યવહાર વંદન કરતા નથી. આ પુરુષ જ્યેષ્ઠ' નામનુ દશમું કલ્પ છે. આ ૧૦કલ્પ પહેલા અને છેલ્લા તીર્થકરના શાસનમાંપાલનકરવા આવશ્યક છે. અર્થાત્ તે શ્રમણોને આ કહેલા દશ નિયમ પૂર્ણ રૂપથી લાગુ પડે છે. બાકી રર મધ્યમ તીર્થકરોના શાસનમાં કલ્પ વૈકલ્પિક હોય છે. એની વ્યવસ્થા આ પ્રમાણે છે – (૧) અચલકલ્પ-સ્વમતિનિર્ણયઅનુસારવસ્ત્ર–પાત્રઓછાવધુ માત્રામાં ઓછા વધુ મૂલ્યવાળા, જેવા પણ સમય પર મળે અને લેવા ઈચ્છે તો લઈ શકે છે. રંગીનવસ્ત્ર કહેવાની પરંપરાબરાબર નથી. (૨) ઔદેશિક–અનેક સાધુસમુહના ઉદ્દેશ્યથી બનેલો આહાર વ્યક્તિગત કોઈ સાધુ લેવા ઈચ્છે તો તે લઈ શકે છે. અગર એના માટે જ વ્યક્તિગત કોઈએ બનાવ્યો હોય તો તે આધાકર્મી લઈ શકતા નથી. (૩) રાજપિંડ- ઈચ્છાનુસાર અમુક પ્રસંગે લઈ શકે છે. (૪) માસ કલ્પ– આવશ્યક લાગે તો ર૯ દિવસથી વધારે પણ ઈચ્છાનુસાર રહી શકે છે. (૫) ચૌમાસ કલ્પ– આવશ્યક લાગે તો ભાદરવા સુદ ૫ ના પહેલા વિહાર કરી શકે છે. પાંચમના દિવસથી કારતક સુદ ૧૫ સુધી વિહાર કરવાનો નહિ, એટલા નિયમનું પાલન કરે છે. (૬) પ્રતિક્રમણ– આવશ્યક લાગે તો સવાર સાંજ પ્રતિક્રમણ કરવું અને આવશ્યક ન લાગે તો ન કરવું. પરંતુ પાખી ચૌમાસી સંવત્સરીના દિવસે સાંજનું પ્રતિક્રમણ અવશ્ય કરવું. આ પ્રકારની વ્યવસ્થાવાળા આ ૬ વૈકલ્પિક કલ્પ છે. મધ્યમ તીર્થકરના સમયના સાધુઓના આ પ્રકારે વૈકલ્પિક “અસ્થિત કલ્પ' કહેવાય છે. પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુઓને આ દશેકલ્પોનું પાલન આવશ્યક હોવુતે સ્થિત કલ્પ કહેવાય છે. ભગવતી સૂત્રઃ શતક-૨૫ ૨૩૫ For Private & Personal use only Page #236 -------------------------------------------------------------------------- ________________ અસ્થિત કલ્પવાળાના ચાર આવશ્યક કરણીય કલ્પ આ પ્રમાણે છે (૧) શય્યાતરપિંડ- મકાન માલિકના આહાર વગેરે પદાર્થો લેવા નહિં, (૨) વ્રત–મહાવ્રત ચાતુર્યામતથા અન્યવ્રતનિયમસમિતિ, ગુપ્તિવિગેરેનું આવશ્યક રૂપથી પાલન કરવું. (૩) કૃતિ કર્મ-દીક્ષા પર્યાયના ક્રમથી વંદન વિનય વ્યવહાર કરવો આવશ્યક હોય છે. (૪) પુરુષ જયેષ્ઠ– સાધ્વીઓ માટે બધા સાધુઓને જ્યેષ્ઠ પૂજનીય માની વિનય, વંદન વ્યવહાર કરવો આવશ્યક કલ્પ હોય છે. સ્પષ્ટીકરણ –આઆર્ય સંસ્કૃતિનો અનાદિનિયમ છે. ભારતીય ધર્મસિદ્ધાંતોમાં કયાંય પણ સાધ્વીઓ સાધુઓ માટે વંદનીય કહેવાઈ નથી. એટલે આ ભારતીય સંસ્કૃતિનો લૌકિક વ્યવહાર છે. આ કારણે આ નિયમને મધ્યમ તીર્થકરોના શાસનમાં પણ વૈકલ્પિકન બતાવી આવશ્યકીય નિયમોમાં બતાવ્યું છે. એટલે પુરુષ જ્યેષ્ઠનો વ્યવહાર કરવાનો અનાદિ ધર્મ સિદ્ધાંત જ લૌકિક વ્યવહારને અનુરૂપ છે. એવુ જ સર્વજ્ઞોએ યોગ્ય જોયું છે. આ સિદ્ધાંતથી લોક વ્યવહાર તથા વ્યવસ્થા સુંદર ઢંગથી ચાલી આવે છે. આ આગમિક સિદ્ધાંતનો મતલબ એ નથી કે સાધ્વી સંઘનો આદર થતો નથી. સાધુનિર્ઝન્થ ગૃહસ્થોની કોઈ પણ પ્રકારની સેવા કરી શકતા નથી. પરંતુ સાધ્વીની આવશ્યકીય સ્થિતિમાં તેઓ દરેક સેવા માટે તત્પર રહે છે. તે સેવા–ગોચરી લાવવી, સંરક્ષણ કરવું, ઉઠાવીને અન્યત્ર પહોંચાડી દેવું, કયાંય પડતાં, ગબડતાં, ગભરાતી વખતે સહારો આપવો. અથવા પાણીમાં તણાતા હોય તો તરીને કાઢી લેવા, વિગેરે વિભિન્ન સૂત્રોમાં અનેક પ્રકારની સેવા કહેવાઈ છે. આ અનેક કાર્યોની શાસ્ત્રમાં આજ્ઞા છે. તથા ભાવ વંદન નમસ્કારમાં સાધુ પણ બધા સાધ્વીઓને વંદન નમસ્કાર કરે છે. પુરુષ જ્યેષ્ઠ કલ્પ માત્ર લૌકિક વ્યવહાર માટે જ તીર્થકરો દ્વારા બનાવાયો છે. એની અવહેલના, અવજ્ઞા કરવી શ્રદ્ધાળુ, બુદ્ધિમાનો માટે યોગ્ય નથી. વ્યવહારની જગ્યાએ વ્યવહાર છે અને નિશ્ચય(ભાવ) ની જગ્યાએ નિશ્ચય(ભાવ) છે. આ પુરુષ જ્યેષ્ઠ કલ્પને સમજવાનો સાર છે. આર્ય સંસ્કૃતિમાં લગ્ન થયા પછી પુરુષને ઘેર સ્ત્રી આવે છે. પરંતુ સ્ત્રીના ઘેર પુરુષ આવતો નથી. આ વ્યવહાર પણ પુરુષ જ્યેષ્ઠ કલ્પને પુષ્ટ કરવાવાળો નિવડે છે. આ દશે કલ્પને અહીં સ્થિત કલ્પમાં સમાવેશ કર્યા છે. પાંચમો ચારિત્રકારઃ- ચારિત્ર પાંચ છે, તેનું સ્વરૂપ આ પ્રમાણે છે(૧) સામાયિક ચારિત્ર – આ ચારિત્ર પહેલા અને છેલ્લા તીર્થકરના શાસનમાં અલ્પ કાલીન હોય છે. જઘન્ય સાત દિવસનું ઉત્કૃષ્ટ છ મહિનાનું હોય છે. અર્થાત્ એટલા સમયમાં આ ચારિત્રને પુનઃ મહાવ્રતારોપણ કરીને છેદોપસ્થાપનીય ચારિત્રમાં પરિવર્તિત કરી દેવામાં આવે છે. આ કારણે આબેતીર્થકરોના શાસનવર્તી સાધુઓનું સામાયિક ચારિત્ર ઇત્વરિક(થોડા સમયનું) કહેવાય છે. બાકી મધ્યમ તીર્થકરોના શાસનવર્તીિશ્રમણોના તેમજ તીર્થકરોના અને સ્વયંબુદ્ધવિગેરેના ગ્રહણ કરેલા સામાયિક ચારિત્ર આજીવન હોય છે. આ પ્રકારે સામાયિક ચારિત્રના બે ભેદ હોયછે. ઈવરિક સામાયિક ચારિત્ર અનેયાવસ્કથિત (આજીવન) સામાયિકચારિત્ર. ૨૩૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત Page #237 -------------------------------------------------------------------------- ________________ (૨) છેદોપસ્થાપનીય ચારિત્ર :~ પહેલા પ્રત્યાખ્યાન કૃત જે સામાયિક ચારિત્ર છે, એનું છેદન કરીને ફરી મહાવ્રતારોપણ(મહાવ્રતમાં સ્થાપિત) કરવામાં આવે છે. આ ઉપસ્થાપન કરવું કહેવાય છે. આ નવા ઉપસ્થાપિત કરાયેલા ચારિત્રને જ છેદોપસ્થાપનીય ચારિત્ર કહે છે. આ બે પ્રકારના હોય છે. (૧) નવદીક્ષિતને ૭ દિવસ પછી અથવા ૬ મહિના સુધીમાં સૈદ્ધાન્તિક વૈધાનિક રૂપથી આપવામાં આવેલા આ ચારિત્ર ‘નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર’ કહેવાય છે. (૨) કોઈ પ્રકારના ભારી દોષ લાગવાથી જ્યારે પૂર્વ ચારિત્રનુ પૂર્ણ છેદ રૂપ પ્રાયશ્ચિત્ત આવે છે, ત્યારે એ સાધકનો પહેલો દીક્ષા પર્યાય સંપૂર્ણ છેદન કરીને ફરી મહાવ્રતારોપણ કરવામાં આવે છે. તે સાતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવાય છે. પહેલો સૈદ્ધાન્તિક અર્થાત્ શાસનના નિયમથી હોય છે અને બીજો દોષ સેવનથી થાય છે. સામાયિક અને છંદોપસ્થાપનીય ચારિત્રમાં વિશિષ્ટ વ્યવહારિક મર્યાદાઓનું તથા કલ્પોનું અંતર હોય છે. છેદોપસ્થાપનીયમાં ૧૦ કલ્પ આવશ્યક હોય છે. એટલે તે સ્થિત કલ્પવાળા કહેવાય છે. સામાયિકમાં મેં કલ્પ વૈકલ્પિક હોય છે. એટલે તે અસ્થિત કલ્પવાળા કહેવાય છે. એના સિવાય બન્ને ચારિત્રોના સંયમ સ્થાન, પર્યવ, ગતિ, ગુણસ્થાન વિગેરે કેટલીક સમાનતાઓ હોય છે. એટલે આરાધના, ભાવ ચારિત્ર અને ગતિની અપેક્ષા બન્નેનું સ્થાન સમાન જ છે. (૩) પરિહાર વિશુદ્ધ ચારિત્ર :- આ એક પ્રકારની વિશિષ્ટ તપ સાધનાના કલ્પવાળા ચારિત્ર છે. મૂળમાં આ છેદોપસ્થાપનીય ચારિત્રવાળા જ હોય છે. આવી સાધના માટે પહેલા અને છેલ્લાતીર્થંકરોના શાસનમાં શ્રમણો માટેવિશિષ્ટ વ્યવસ્થા હોય છે. સામુહિક સંધમાં વિવિધ વક્ર જડ સાધુ પણ હોય છે. તેથી આ સાધનાની અલગ વ્યવસ્થા હોય છે. અન્ય તીર્થંકરોના શાસનમાં આવા તપ અને સાધનાઓ સમૂહમાં રહીને જ કરી શકાય છે. એટલે આ વિશિષ્ટ તપ સાધનાના પરિહાર વિશુદ્ધ ચારિત્ર પહેલા અને છેલ્લા તીર્થંકરોના શાસનમાં જ થાય છે. વિધિ :- આ સાધના માટે ૯(નવ) સાધક એક સાથે આજ્ઞા લઈઅલગ વિહાર કરે છે. એમાં સૌથી પહેલા ચાર સાધક તપ કરે છે, ચાર એમની આવશ્યક સેવા પરિચર્યા કરે છે અને એક સાધક ગણની પ્રમુખતાનો સ્વીકાર કરે છે. એના પછી સેવા કરનાર ચારેય સાધક તપ કરે છે. તપ કરવાવાળા સેવા કરે છે. એના પછી જ્યારે ગણ પ્રમુખ સાધક તપ કરે છે, ત્યારે સાત સાધક સેવા વિગેરે કરે છે અને એક સાધક પ્રમુખતા સ્વીકાર કરે છે. પ્રમુખ સાધક (વ્યક્તિ) જવાબદારી તથા વ્યવહાર અને ધર્મપ્રચારના કર્તવ્યોનું, આચરણોનું પાલન કરે છે. બાકી બધા પોતાની મૌન, ધ્યાન, સાધના, સ્વાધ્યાય, સેવા, તપ વગેરેમાં સંલગ્ન રહે છે. તપ કરવાવાળા નિયમિત સમય આગમ નિર્દિષ્ટ તપ અવશ્ય કરે છે. તેમાં કંઈ ઓછું કરતા નથી. પણ એમાં વધારે તપ કરી શકે છે. તપસ્વી ઉનાળામાં ઉપવાસ, છઠ, અમ કરે છે. શિયાળામાં છઠ, અઠ્ઠમ, ૨૩૦ ભગવતી સૂત્રઃ શતક-૨૫ Page #238 -------------------------------------------------------------------------- ________________ ચાર સાથે ઉપવાસ કરે છે. ચોમાસામાં અટ્ટમ, ચાર કે પાંચ સાથે ઉપવાસ કરે છે. પારણામાં આયંબિલ કરે છે. આ તપ નિરંતર ચાલે છે. અર્થાત્ એક આયંબિલ પછી ફરીથી તપસ્યા ચાલુ રહે છે. દરેક છ મહિના પછી સાધકોનો ક્રમ બદલાતો રહે છે. ૧૮ મહિનામાં બધાનો ક્રમ આવી જાય છે. ૧૮ મહિના પછી આ તપસ્વી સાધક પોતાની આ સાધનાને વિસર્જિત કરી ગુરુ સેવામાં આવી શકે છે અને આગળ વધારવા ઈચ્છે તો તે જ ક્રમમાં-૬મહિના બદલીને કરી શકે છે. આ પ્રમાણે આ ચારિત્ર ઓછામાં ઓછા ૧૮ મહિના માટે ધારણ કરી શકાય છે. ઉત્કૃષ્ટ આમાં જીવનભર પણ રહી શકાય છે. આમાંથી કોઈ સાધક વચ્ચમાં આયુષ્ય પૂરું કરી શકે છે અને વિશિષ્ટ પ્રસંગ વશ કોઈ સાધક વચ્ચમાં આવીને સમ્મિલિત પણ થઈ શકે છે. આ સાધના પૂર્વધારી શ્રમણ જ કરે છે. દશ પૂર્વથી ઓછા જ્ઞાનવાળા તથા ૯માં પૂર્વની ત્રીજી આચાર વસ્તુથી ઉપરી જ્ઞાનવાળા ધારણ કરે છે. એનાથી ઓછા જ્ઞાનવાળાને આજ્ઞા અપાતી નથી. તથા વધારે જ્ઞાનવાળાને એવી ગચ્છ મુક્તિની કોઈપણ પ્રકારની સાધનાઓની આવશ્યકતા જ રહેતી નથી. આ તપને ઓછામાં ઓછા ૨૦ વર્ષની દીક્ષા પર્યાયવાળા જ ધારણ કરી શકે છે. અન્ય અનેકવિષયોનું વર્ણન આગળસાતમાં ઉદ્દેશકમાં ૩૬ધારોથી કરવામાં આવશે. ત્યાં આ ચારિત્ર સંબંધી ઘણા તત્ત્વોની જાણકારી છે. (૪) સૂક્ષ્મ સંપરાય ચારિત્ર:- ઉપર કહ્યા મુજબ કોઈપણ ચારિત્રોનું પાલન કરતાં કરતાં જ્યારે મોહ કર્મની ૨૭ પ્રકૃતિનો ક્ષય અથવા ઉપશમ થઈ જાય છે, કેવળ સૂક્ષ્મ સંજવલન લોભનો ઉદય માત્ર બાકી રહે છે, એવી સાધકની અવસ્થાને સૂક્ષ્મ સંપરાય ચારિત્ર” કહેવાય છે. આ ચારિત્રમાં દશમું ગુણસ્થાન હોય છે. બીજું વર્ણન આગળ સાતમાં ઉદેશકમાં ૩૬ દ્વારોથી બતાવ્યું છે. (૫) યથાખ્યાત ચારિત્ર – સૂકમ સપરાય ચારિત્રથી આગળ નીકળી સાધક આ ચારિત્રમાં પ્રવેશ કરે છે. અર્થાત્ અવશેષ સંજ્વલન લોભ મોહ કર્મનો સંપૂર્ણ ઉપશમ અથવા ક્ષય કર્યા પછી યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ થાય છે. એના બે વિભાગ છે. (૧) ઉપશાંત મોહ યથાખ્યાત. (૨) ક્ષીણ મોહ યથાખ્યાત. ઉપશાંત મોહ યથાખ્યાત અસ્થાઈ હોય છે. અંતર્મુહૂર્ત પછી સમાપ્ત થઈ જાય છે. ત્યારે સાધક ફરી સૂક્ષ્મ સંપરાય ચારિત્રમાં પહોંચી જાય છે. ક્ષીણ મોહ યથાખ્યાતવાળા આગળવધી અંતર્મુહૂર્તમાં જબાકીના ત્રણ ઘાતી કર્મોનો ક્ષય કરી કેવલજ્ઞાન,કેવળ દર્શન પ્રાપ્ત કરે છે. ઉપશાંત મોહ યથાખ્યાતમાં એક અગિયારમું ગુણસ્થાન છે અને ક્ષીણ મોહ યથાખ્યાત ચારિત્રમાં ૧૨, ૧૩, ૧૪, ત્રણ ગુણસ્થાન છે અને આ પ્રમાણે કુલ ૪ ગુણસ્થાન છે. જેમાં બે છઘ0 ગુણ સ્થાન છે અને બે કેવળી ગુણસ્થાન છે. તેરમાં ચદમાં ગુણસ્થાનમાં ચાર અઘાતિ કર્મ રહે છે. (૧) વેદનીય (૨) આયુ (૩) નામ (૪) ગોત્ર.જ્ઞાનવરણીય, દર્શનાવરણીય અને આંતરાય આ ત્રણ ઘાતી કર્મ ૧ર માં ગુણસ્થાનના અંતિમ સમયમાં પૂર્ણ રૂપથી ક્ષય થાય છે અને અવશેષ ચાર ર૩૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત Page #239 -------------------------------------------------------------------------- ________________ અઘાતિકર્મ ચૌદમા ગુણસ્થાનના અંતિમ સમયે પૂર્ણ રૂપેણ ક્ષય થાય છે. ત્યારે યથાખ્યાત ચારિત્ર વાળા સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે. ત્યાં યથાખ્યાત ચારિત્ર પણ રહેતું નથી, કારણ કે ચારિત્ર મનુષ્ય ભવિક જ છે. છઠ્ઠું પ્રતિસેવના દ્વાર :- સંયમના મૂળ ગુણ-પાંચ મહાવ્રત તથા છઠા રાત્રિ ભોજન ત્યાગવ્રત છે. ઉત્તર ગુણમાં સ્વાધ્યાય તપ તથાનિયમોપનિયમછે. આ મૂળ ગુણ અને ઉત્તર ગુણમાં દોષ લગાડવો, એની મર્યાદાઓનો ભંગ કરવો, પ્રતિસેવના = વિપરીત આચરણ કહેવાય છે. આ પ્રમાણે પ્રતિસેવનાના બે પ્રકાર છે. (૧) મૂળ ગુણ પ્રતિસેવના, (૨) ઉત્તર ગુણ પ્રતિસેવના. કોઈપણ મર્યાદાનો ભંગ કરવો નહિ, દોષ લગાવવો નહિ, તે અપ્રતિસેવના કહેવાય છે. એવા સાધક અથવા એમના નિયંઠા કે ચારિત્ર ‘અપ્રતિસેવી’ કહેવાય છે. સાતમું જ્ઞાન દ્વાર :- ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન એમ આઠ પ્રકાર છે. તથા શ્રુત જ્ઞાનની અપેક્ષા પ્રવચન માતાનું જ્ઞાન શ્રમણને હોવું આવશ્યક હોય છે. ઉત્કૃષ્ટમાં ૧૧ અંગ, ૯ પૂર્વ, ૧૦ પૂર્વ અથવા ૧૪ પૂર્વનું જ્ઞાન હોય છે. આઠમું તીર્થ દ્વાર ઃ- કોઈ તીર્થંકરનું શાસન વિચ્છેદ થઈ જાય અથવા ઉત્સર્પિણી, અવસર્પિણીના પહેલા તીર્થંકરનું શાસન શરૂ ન થાય તે પહેલા જે કોઈ પોતે જ સંયમ અંગીકાર કરે તે અતીર્થમાં કહેવાય છે. તીર્થની સ્થાપના પછી તથા તીર્થ વિચ્છેદ થાય તે પહેલાતીર્થંકરના શાસનમાંજ જે દીક્ષિત થાય છે તે તીર્થમાં કહેવાય છે. આ પ્રમાણે આ દ્વારમાં બે પ્રકાર છે. (૧) તીર્થમાં (૨) અતીર્થમાં. કોઈનિર્પ્રન્થ અથવા સંયત તીર્થમાં હોય છે, કોઈ અતીર્થમાં હોય છે અને કોઈ બન્નેમાં હોય છે. નવમું લિંગ દ્વાર ઃ– એના ત્રણ પ્રકાર છે– (૧) સ્વલિંગ- જિનમતની વેશભૂષા (૨) અન્યલિંગ = અન્યમતની વેશભૂષા (૩) ગૃહસ્થલિંગ - ગૃહસ્થની વેશભૂષા. આ દ્રવ્યની અપેક્ષાએ ત્રણ ભેદ છે. એમનું નિગ્રન્થ અને સંયતમાં હોવાનું કે ન હોવાનું કથન આ દ્વારમાં કરવામાં આવ્યું છે. ભાવ લિંગના ત્રણ ભેદ થઈ શકે છે પરંતુ અહીં પ્રસ્તુત પ્રકરણમાં સર્વત્ર ભાવથી સ્વલિંગ જ હોય છે. એટલે ચાર્ટમાં ત્રણ દ્રવ્ય લિંગ અને એક ભાવ લિંગની અપેક્ષાએ કથન કર્યું છે. દશમું શરીર દ્વાર :– ઔદારિક વિગેરે પાંચ શરીર છે. = અગિયારમું ક્ષેત્ર દ્વાર ઃ– એના બે પ્રકાર છે. (૧) કર્મ ભૂમિ. (૨) અકર્મ ભૂમિ. આ ક્ષેત્ર વર્ણન જન્મની અપેક્ષા અને સંહરણની અપેક્ષા એમ બે પ્રકારથી કરાય છે. અર્થાત્ નિગ્રન્થ અથવા સંયત જન્મની અપેક્ષા કયા ક્ષેત્રમાં મળે છે અને સંહરણની અપેક્ષા કયા ક્ષેત્રમાં મળે છે, એ આ દ્વારમાં બતાવ્યું છે. બારમું કાળ દ્વાર ઃ– એના ત્રણ પ્રકાર છે. (૧) ઉત્સર્પિણી (૨) અવસર્પિણી (૩) નો ઉત્સર્પિણી નો અવસર્પિણી. એના ફરી ક્રમશઃ -દ્ર. અને ચાર ભેદ છે. અર્થાત્ ઉત્સર્પિણીના ૬ આરા છે. અવસર્પિણીના પણ ૬ આરા છે. નો ઉત્સર્પિણી નો ભગવતી સૂત્રઃ શતક-૨૫ ૨૩૯ Page #240 -------------------------------------------------------------------------- ________________ અવસર્પિણીના ૪ પ્રકાર છે– (૧) પહેલા આરાના પ્રારંભના સમાન કાળ. (ર) બીજા આરાના પ્રારંભના સમાન કાળ (૩) ત્રીજા આરાના પ્રારંભના સમાન કાળ (૪) ચોથા આરાના પ્રારંભના સમાન કાળ. તથા એવા જ ભાવ જયાં હોય તે ચાર પ્રકારના ક્ષેત્ર ક્રમશઃ આ છે– (૧) દેવ કુ-ઉત્તર કુરુ (૨) હરિવાસ-રમ્યગુવાસ. (૩) હેમવત હેરણ્યવત્ (૪) મહાવિદેહ ક્ષેત્ર. આ ક્ષેત્રમાં જન્મ, સદ્ભાવ(હોવું) અને સંહરણ એમ ત્રણ અપેક્ષાથી નિર્ગસ્થ અથવા સંયતનું વર્ણન કરવામાં આવે છે. તેરમે ગતિ દ્વાર :- આ દ્વારમાં ૩ વિભાગ છે– (૧) ક્યાં જાય? બધા નિયંઠા વૈમાનિકમાં જ જાય. (૨) કેટલી સ્થિતિ મેળવે?૨ પલ્ય (અથવા અનેક પલ્ય) થી લઈને ૩૩ સાગર સુધી યથાયોગ્ય સ્થિતિ પ્રાપ્ત થાય છે. (૩) કેટલી પદવી મેળવે? ઈન્દ્ર, સામાનિક, ત્રાયન્ટિંશક લોકપાલ અને અહમેન્દ્ર આ પાંચ પદવી છે. એમાંથી આરાધકને જયથાયોગ્ય પદવી પ્રાપ્ત થાય છે. વિરાધના કરનારને આ પદવી પ્રાપ્ત થતી નથી. નિર્ઝન્થની ગતિની પૃચ્છા હોવા છતાં પણ આરાધના વિરાધનાના વિકલ્પનિકટતમ ભૂત અથવા ભવિષ્ય કાળની અપેક્ષાથી સમજવું અર્થાત્ નિયમ પ્રમાણે પ્રતિસેવી કહેવાયેલા નિયંઠા અંતિમ સમયમાં શુદ્ધિ કરી લે તો એનિયંઠામાં આરાધનાનો વિકલ્પ સમજવો અને અપ્રતિસેવી નિર્ઝન્થ અંતિમ સમયે કોઈ પ્રતિસેવના અવસ્થામાં આવી જાય તો તે, એ અપ્રતિસેવી નિયંઠાના વિરાધનાનું વિકલ્પ ગણાશે. આ આરાધનાવિરાધનાનાવિકલ્પ પદવી પ્રાપ્તિના પ્રશ્નના ઉત્તરમાં છે. મૂળ પૃચ્છામાં નિર્ગસ્થ અને એની ગતિ જ છે. જે કેવળ વૈમાનિકની જ છે. એટલે આરાધના વિરાધનાના વિકલ્પવાળા પણ નિર્ચન્થ તો છે જ. એમને નિર્ઝન્થ અવસ્થાથી બહારવાળા સમજવા નહીં કારણ કે ત્રણ ગતિ અને ત્રણ દેવોના સ્પષ્ટ નિષેધ સુત્રમાં પહેલાંથી જ કરવામાં આવ્યા છે. એટલે વિરાધનાના વિકલ્પમાં પદવી વિનાની અવસ્થા પણ વૈમાનિક દેવોની જ સમજવી. ભવનપતિ વિગેરે આ ગતિ દ્વારના અવિષય ભૂત છે. એટલે એમને સમજવા નહીં. કારણ કે ગતિ દ્વારની પૃચ્છામાં મૂળભૂત ભવનપતિ વિગેરેનો સ્પષ્ટ નિષેધ કરી દેવામાં આવ્યો છે. ચૌદમું સંયમસ્થાન દ્વારઃ- સંયમની શુદ્ધિ તથા અધ્યવસાયોની ભિન્નતાઓથી સંયમ સ્થાનોની તારતમ્યતા થાય છે. એના અનેક સ્થાન બને છે. તે સંયમના વિભિન્ન સ્થાન જ “સંયમ સ્થાન” કહેવાય છે. કુલ સંયમ સ્થાન અસંખ્ય હોય છે. કષાય રહિત અવસ્થા થઈ ગયા પછી સંયમ સ્થાન સ્થિર થઈ જાય છે. અર્થાત અકષાયવાળાઓનું એક જ સંયમ સ્થાન હોય છે. એટલે નિર્ઝન્થ અને સ્નાતકના સંયમ સ્થાન એક જ હોય છે. બાકી ચારના અસંખ્ય સંયમ સ્થાન હોય છે. એ અસંખ્યમાં પણ હીનાધિકતા હોય છે. જેને ચૌઠણ વડિયા કહેવાય છે. પંદરમું સંનિકર્ષ(પર્યવ) દ્વારઃ- સંયમના પર્યવને નિકર્ષ કહેવાય છે. સંયમ પરિણામોના વિભાગો, સ્થાનોને સંયમ સ્થાન કહેવાય છે અને સંયમ ધનનું, સંયમ ગુણોનું, સંયમ ભાવોનું જે સંચય આત્મામાં થાય છે, તે સંયમના પર્યવ કહેવાય છે. | ર૪૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત Page #241 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ સંયમના ઉપલબ્ધ આત્મવિકાસને અર્થાત્ આત્મ ગુણોની ઉપલબ્ધિ અને એના સંચયને જ પર્યવ કહેવાય છે. એવા સંયમ પર્યવ અનંત હોય છે. એમાં પણ પ્રત્યેકનિયંઠાના જઘન્ય અને ઉત્કૃષ્ટ પર્યવ હોય છે. એ અનંતમાં પણ અનંત ગુણ અંતર હીનાધિકતા થઈ શકે છે. એને “છઠ્ઠાણ વડિયા” કહેવાય છે. છઠ્ઠાણ વડિયા વગેરેનો અર્થ પ્રજ્ઞાપના પદ-૫, સારાંશ ખંડ–દમાં બતાવ્યો છે. અલ્પબદુત્વ–કષાયકુશીલનાઅને પુલાકના જઘન્યપર્યવબધાથી અલ્પ હોય છે. (નવી દીક્ષાના સમયે) બંનેના જઘન્ય આપસમાં તુલ્ય હોય છે. એનાથી પુલાકના ઉત્કૃષ્ટ પર્યવ અનંત ગુણા, એનાથી બકુશ-પ્રતિસેવનાના જઘન્ય પર્યવ અનંત ગુણા. એનાથી બકુશના ઉત્કૃષ્ટ પર્યવ અનંત ગુણા. એનાથી પ્રતિસેવનાના ઉત્કૃષ્ટ પર્યવ અનંત ગુણા. એનાથી કષાય કુશીલના ઉત્કૃષ્ટ પર્યવ અનંત ગુણા. એનાથી નિર્ગસ્થ અને સ્નાતકના અજઘન્ય અનુત્કૃષ્ટ(એક સરખા) પર્યવ અનંત ગુણા છે. પહેલાનાચારનિયંઠાના પર્યવસ્વયંની અપેક્ષા અને પરસ્પરની અપેક્ષાએ છઠ્ઠાણ વડિયા હોય છે. છેલ્લા બે નિયંઠાના પર્યવ પરસ્પરમાં સરખા હોય છે અને ચારેયથી અનંત ગુણા હોય છે. સોળમું યોગદ્વાર:– એના બે પ્રકાર છે. (૧) સયોગી અને (૨) અયોગી સયોગીમાં ત્રણ યોગ હોય છે. અયોગમાં એક પણ યોગ હોતો નથી. સતરમું ઉપયોગ દ્વાર – સાકાર અને અનાકાર બે ઉપયોગ છે. અઢારમું કષાય દ્વાર – ચાર કષાય અને અકષાયી. ઓગણીસમું લેશ્યા દ્વાર:–સલેશી, ઇલેશ્યા અને અલેશી. વીસમું પરિણામ દ્વાર :- પરિણામના ત્રણ પ્રકાર છે- વર્ધમાન(વધતા), હાયમાન(હીન થતાં), અવસ્થિત(સ્થિર). આ ત્રણેની જઘન્ય ઉત્કૃષ્ટસ્થિતિ હોય છે. પાંચનિયંઠામાંજઘન્યસ્થિતિ ત્રણેની એકસમયની હોય છે. હાયમાનવર્ધમાનની ઉત્કૃષ્ટસ્થિતિ અંતમુહૂતની હોય છે અને અવસ્થિતની ચાર નિયંઠામાં ઉત્કૃષ્ટ સાત સમયની હોય છે. નિર્ઝન્થમાંઅંતર્મુહૂર્તની હોય છે. સ્નાતકમાં વર્ધમાન પરિણામની જઘન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની અને અવસ્થિત પરિણામની જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ દેશોન કોડ પૂર્વની સ્થિતિ હોય છે. ર૧.રર. ૨૩. માં દ્વાર – (૧) બંધ (ર) ઉદય (૩) ઉદીરણા આઠ કર્મોની અપેક્ષા હોય છે. ચોવીસમું ઉપસંપદાધાર – પ્રત્યેકનિગ્રંભ્ય પોતાની નિર્ઝન્થ અવસ્થાને છોડે તો કઈ કઈ અવસ્થાને પ્રાપ્ત કરે છે. તે પ્રાપ્ત કરવાના આઠ સ્થાન કહેવાયા છે. (૧) અસંયમ(ર) સંયમસંયમ(૩ થી ૭) પાંચ નિયંઠા (૮) સિદ્ધિ. છ નિયંઠામાંથી ભગવતી સૂત્ર: શતક-રપ | | ર૪૧ Page #242 -------------------------------------------------------------------------- ________________ પોતાનો એક નિયંઠો ગણ્યો નથી. કારણ કે એને તો છોડવાની પૃચ્છાનો જ જવાબ છે. આ પ્રકારે આ દ્વારમાં નિયંઠાની આપસમાં ગતિ બતાવી છે. આ નિયંઠાવાળા એક બીજામાં આવ જા કરે છે. સ્નાતક કેવળસિદ્ધગતિમાં જ જાય છે. બાકી પાંચેય નિયંઠા કાળધર્મ પામવાથી અસંયમમાં જ જાય છે. આપસમાં અનંતર ક્યાં જાય છે, તે આ પ્રમાણે છે-(૧) પુલાક-કષાયકુશીલમાં. (ર) બકુશ અને પ્રતિસેવના-કષાય કુશીલ, સંયમાં સંયમ, અસંયમમાં અને બકુશ પ્રતિસેવના બન્ને પરસ્પરમાં. (૩) કષાય કુશીલ–સ્નાતક અને સિદ્ધને છોડી બધામાં જાય. નિર્ગુન્ધ–કષાય કુશીલ અને સ્નાતકમાં જાય. સ્નાતક-સિદ્ધમાં જાય. પચીસમું સંજ્ઞા દ્વાર – ચાર સંજ્ઞા અને નો સંજ્ઞોપયુકત આ પાંચ પ્રકાર છે. છવ્વીસમું આહાર તાર – આહારક, અણાહારક એમ બે પ્રકાર છે. સત્તાવીસમું ભવ દ્વાર – ઉત્કૃષ્ટ કેટલા ભવોમાં આ નિયંઠા આવી શકે છે. ચાર્ટ જુઓ. અઠ્ઠાવીસમુંનું આકર્ષ દ્વાર :– એક ભવ અને અનેક ભવોમાં કેટલી વાર આ નિયંઠા પ્રાપ્ત થઈ શકે છે? ચાર્ટ જુઓ. ઓગણત્રીસમું કાલ દ્વાર :- નિર્ગસ્થની જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ. એક જીવની અપેક્ષા અને અનેક જીવની અપેક્ષા. ત્રીસમું અંતર દ્વાર – આ બે પ્રકારથી છે– એક જીવની અપેક્ષા અને અનેક જીવની અપેક્ષા. એકત્રીસમું સમુઘાત – સાત સમુદ્યાત છે. બત્રીસમું ક્ષેત્ર દ્વારઃ-લોકનો કયો ભાગ અવગાહન કરાય છે. પાંચનિર્ઝન્થોના શરીર લોકના અસંખ્યાતમાં ભાગમાં રહે છે. કેવલીનું શરીર સમુદ્યાત આશ્રયી સંપૂર્ણલોકમાંઅથવા લોકના અનેક અસંખ્યભાગમાંઅથવા અસંખ્યાતમા ભાગમાં હોય છે. તેત્રીસમું સ્પર્શના તાર – ક્ષેત્રની સમાન સ્પર્શના હોય છે. કંઈક વિશેષાધિક પ્રદેશ હોય છે. ચોત્રીસમું ભાવ દ્વાર – ઉપશમ, ક્ષયોપશમ, ક્ષયિક આ ત્રણ ભાવોમાંથી કોઈ એક ભાવથી નિયંઠા થાય છે. પાંત્રીસમું પરિણામ તાર:- જઘન્ય ઉત્કૃષ્ટ કેટલી સંખ્યામાં નિર્ઝન્થ થાય છે? એમાં પણ બે પ્રકાર છે. (૧) નવા કેટલા એક સાથે બને છે? અને (૨) જુના બનેલા તથા નવા કુલ મળીને કેટલા હોય છે? ર૪ર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત For Private & Personal use only www.jaimembrary.org Page #243 -------------------------------------------------------------------------- ________________ છત્રીસમું અલ્પબહુત્વ દ્વાર :- છ નિયંઠામાંથી કોનામાં નિગ્રંથ ઓછા અને કોનામાં વધારે છે ? છઃ નિયંઠાના ૩૬ દ્વારનો ચાર્ટ : સૂચના :ચાર્ટમાં કોઈ નિર્દેશ સમજમાં ન આવે તો ધારોનું વર્ણન જે ઉપર આપવામાં આવ્યુ છે એને ધ્યાનથી વાંચીને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. તથા ચાર્ટ પછીની ટિપ્પણી(નોંધ)વાંચીને સમજવાનો પ્રયત્ન કરવો. દ્વાર પુલાક બકુશ ૧ પ્રજ્ઞાપના ભેદ ૧ ૨ વેદ ૩રાગ ૪ કલ્પ ૭ જ્ઞાન ર ૫ ચારિત્ર > પ્રતિસેવના′′ ૭ શ્રુત ૫-૦ ૩ ૮ તીર્થ ૯લિંગ દ્રવ્યભાવ ૧૦ શરીર ૧૧ ક્ષેત્ર જન્મ ૧૧ સંહરણ ૧૨ કાળ ૧૨ અવ— સર્પિણી પ્રતિસેવના કાય નિર્ગુન્હ કુશીલ જ્ઞાનાદિ ૫ | આભોગાદિ જ્ઞાનાદિ ૫ જ્ઞાનાદિ પ ૫ ૩ ૧ (કર્મભૂમિ) નહીં ૩ -: ૨ ૩ ૩ સરાગી સરાગી સરાગી ૩ ૪ ૪ ૨ ૨ ૨ ૨ ૧ ૨ ૩ ૩ ૩ ૪ ૯ પૂર્વમાં ૧૦ પૂર્વ ૧૦ પૂર્વ ૧૪ પૂર્વ ન્યૂન/પૂર્ણ તીર્થમાં ૩૧ જન્મ/સદભાવ ૧૨ ઉત્સર્પિણી/ | ૨-૩૦૪/ જન્મ/સદભાવ ૩–૪ ભગવતી સૂત્રઃ શતક-૨૫ તીર્થમાં ૩૧ ૪ ૧ તીર્થમાં ૩૧ ૩+અવેદી સરાગી ૫ ૪ અપ્રતિસેવી ૪ ૧ ૨ ૨ ર ૩ ૩ ૩ ૩-૪ આરા ૩-૪-૫ ૩-૪-૫ ૩-૪-૫ ૩-૪-૫ બન્નેમાં ૩૧ ૫ ૧ = પઢમ વિગેરે પ અવેદી અવેદી વીતરાગી | વીતરાગી ૩ ૩ ૧ ૧ ૪ ૧૪ પૂર્વ બન્નેમાં ૩૧ ાતક ૩ ૧ ૫ ગુણ = ૧ શ્રુત વ્યતિરિકત બન્નેમાં ૩૧ ૩ ૧ ૨ ૨ ૩ ૩ ૩-૪ ૩-૪ ૩-૪-૫ | ૩-૪-૫ ર૪૩ Page #244 -------------------------------------------------------------------------- ________________ દ્વાર પુલાક નિર્ઝન્ય સ્નાતક | ૧૨ સંહરણ | ૪ | ૧ર નો ઉત્સવ | ૧(મહા જન્મ/સંહરણ || વિદેહ) / બકુથ પ્રતિસેવના કષાય કુશીલ સર્વત્ર | = | ૧/૪ પવિભાગ | - X ૧૩ ગતિ મોક્ષ ૧૩સ્થિતિ ૧ થી ૮ ૧ થી ૧૨ વૈમાનિક | પ અણુત્તર દેવલોક ! દેવલોક બધા ! દેવ ૨ પલ્ય ૨ પલ્ય | ૨પલ્ય | ર પલ્ય | ૩૩ સાગર) ૧૮ સાગર ) રર સાગર રર સાગર ૩૩ સાગર, ૪ અસંખ્ય સાદિ અનંત x ૧૩ પદવી ૧૪ સંયમ સ્થાન ૨ અસં. | ૩ = ૧ અલ્પ ૧ અલ્પ અનંત છઠ્ઠાણ૦] અનંતમો ૧૪ અલ્પ બહુત્વગુણા ૧૫ પર્યવ ૧૫ જુલાક પર્યાવવડિયા ૧૫ બકુશ પ્રતિસેવના પર્યવ અનંતમો છાણ ભાગ ભાગ વડિયા અનંત છાણ અનંતમો ભાગ ગુણ ૧૫ કષાય છઠ્ઠાણ અનંતમો | અનંતમો ભાગ. ફિશીલ ભાગ સરખા સરખા ૧૫ નિર્ઝન્ય સ્નાતક અનંત ગુણ $TI II ૧૫ ه અલ્પબહુત્વ| ૭ અનંત ગુણા ( ૩ ) ૩/અયોગી | | ه ه ૧૬ યોગ ૧૭ ઉપયોગ ૧૮ કષાય ૧૯ શ્યા ૨૦ પરિણામ و છે | |૪| ૪,૩,૨,૧ | અકષાયી ૧ | ૧/અલેશી به به ર૪૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત Page #245 -------------------------------------------------------------------------- ________________ - ના દ્વાર | પુલાક | બકુશ સ્નાતક પ્રતિસેવના કષાય નિર્ગન્ય T કુશીલ ૨૦ વર્ધમાન સ્થિતિ અંતમુહૂત ર0 હાયમાન સ્થિતિ ૧ સમય અંતમુહૂત ૧ સમય અંતમુહૂત ૧ સમય ૭ સમય ૨૦ અવસ્થિત સ્થિત ૧ સમય | અંતમુહૂત અંતમુહૂત જ. દેશોન કરોડ પૂર્વ –ઉ. ૧/અબંધ | ૭ | –૮ | ૭-૮ | ૭–૮– ૨૧ કર્મ બંધ રર ઉદય (વેદન) ૨૩ ઉદીરણા ૨૪ ઉવસંપદા (ગત) સંયમ વિગેરેમાં ૨૫ સંજ્ઞા ૭,૮,૬ ૭,૮,૬ | ૭,૮,૬,૫૧ ૫,૨ રાઅનુદીરણ મોક્ષ નો સંજ્ઞોપયુક્ત નો સંજ્ઞો પયુક્ત આહારક બને | V૮ ૧/૩ ૧/મોક્ષ ૨ આહાર ર૭ ભવ જ ઉ ૨૮ આકર્ષ ૧ભવમાં અનેક ર/૫ ભવમાં અંત, રસ્થિતિ ૧ જીવ ૧/૩ ૧૮ | ૧૩. ૧/અનેક વખત સૌ વખત ર/અનેક વખત હજાર અંતર્મુહૂર્ત | ૧ સમય, દેશોન કરોડ પૂર્વ ૧ સમય | શાસ્વત અંતર્મુહૂર્ત જ. અંતર્મુ ઉ. અર્ધ પુદ્ગલ અંતર્મુહૂર્ત ૧ સમય દેશોના કરોડ ૧ સમય અંતર્મુહૂર્ત અનેક જીવ શાસ્વત ૩૦ અંતર જીવ ભગવતી સૂત્રઃ શતક-ર૫ ર૪૫ Page #246 -------------------------------------------------------------------------- ________________ દ્વાર અનેક જીવ ૩૧ સમુદ્દાત ૩ર ક્ષેત્ર (અવગાહન) ૩૩ સ્પર્શના ૩૪ ભાવ ૩૫ પરિમાણ નવા ૩૫ નવા જુના પુલાક જ. એક સમય ઉ. સંખ્ય વર્ષ ૩ ક્રમશઃ અસંખ્યાશ લોક અસંખ્યશ લોક સાધિક ક્ષયોપશમ ભાવ o/૧/ અનેક સૌ ૦/અનેક હજાર ૧૩ ૨ સંખ્ય ગુણા બકુશ પ્રતિસેવના × ૫ = અનેક સૌ કરોડ X ૪ = ૫ - કપાય કુશીલ v= X S 이외 અનેક હજાર અનેક હજાર કરોડ S= નિર્ગુન્હ જ. ૧ સમય ઉ.દ્ર માસ X = ૨ ભાવ ૦/૧/ ૧૬૨ ૦/૧/ અનેક સૌ. ૧ અલ્પ સ્નાતક * ૧ સર્વ લોક |આદિ અસ લોક સર્વ લોક આદિ અસંખ્યાશ લોક યિક ભાવ ૦/૧/ ૧૦૮ ૩૬ અલ્પ બહુત્વ સૂચન : નોંધ :- (૧) પુલાક વિગેરેના ૫-૫. પ્રકાર માટે સારાંશ ખંડ–૨ જુઓ. (૨) પુલાકમાં સ્થિત, અસ્થિત અને સ્થવિર આ ત્રણ કલ્પ છે. નિર્પ્રન્થ સ્નાતકમાંસ્થિત, અસ્થિત અને કલ્પાતીત આ ત્રણ કલ્પ છે. જ્યાં ચાર છે, ત્યાં કલ્પાતીત નથી. (૩) જયાં બરાબર (-)નું ચિન્હ છે ત્યાં એનો અર્થ છે કે, એના પૂર્વવર્તી નિયંઠાની સમાન છે. જેમ કે પ્રતિસેવના દ્વારમાં નિર્પ્રન્થમાં બરાબરનું ચિન્હ છે તો તે કષાય કુશીલના સરખું અપ્રતિસેવી જાણવું. આ પ્રમાણે સર્વત્ર બધા ચાર્ટમાં એમ જ સમજવું. (૪) ચારિત્ર દ્વારમાં જે પણ સંખ્યા છે તે ચારિત્ર ક્રમશઃ જાણવુ. (પ) પુલાકનું જઘન્ય શ્રુતજ્ઞાન ૯ માં પૂર્વની ત્રીજી આચાર વસ્તુ(ત્રીજો અધ્યાય) ર૪૬ અનેક કરોડ ૩ સંખ્ય ગુણા મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત :: Page #247 -------------------------------------------------------------------------- ________________ છે. અર્થાત્ ૮ પૂર્વોનું જ્ઞાન સંપૂર્ણ અને ૯ માં પૂર્વનું અધ્યયન ચાલતું હોય એને પુલાક લબ્ધિ થઈ શકે છે. ઉત્કૃષ્ટ પૂર્ણ ૯ પૂર્વના જ્ઞાનવાળા પુલાક લબ્ધિ પ્રયોગ કરી શકે છે. નવપૂર્વથી વધુ જ્ઞાનવાળા પુલાક લબ્ધિપ્રયોગ કરતા નથી. જો કરે તો પૂર્વથી વધારેનું જ્ઞાન ઘટીને ૯પૂર્વમાં આવી જાય છે. (૬) બકુશ વિગેરેમાં જઘન્ય શ્રુત-અષ્ટ પ્રવચનમાતાનું છે. ચાર્ટમાં કેવળ ઉત્કૃષ્ટ જ આપ્યું છે. (૭) પુલાકનું સંહરણ થતું નથી. એનું તાત્પર્યએ છે કે અકર્મભૂમિ અથવા અન્ય અકર્મક આરાના સ્થાન પર પુલાક લબ્ધિ સંપન્ન સાધુનું સંહરણ કરી રાખી દે તો પણ ત્યાં લબ્ધિ પ્રયોગનો પ્રસંગ આવતો નથી. આ અપેક્ષાએ સંહરણનો નિષેધ સમજવો. પરંતુ કોઈપુલાક લબ્ધિ સંપન્ન અણગારને ભરતક્ષેત્રના એકક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં કોઈદેવસહરણ કરીને મૂકે તો ત્યાં આવશ્યક થવા પરતે અણગાર પુલાક લબ્ધિનો પ્રયોગ કરી શકે છે. નિષેધ કરવાનો આશય લબ્ધિ પ્રયોગ માટેના અયોગ્ય ભરત સિવાયના અન્ય ક્ષેત્ર તથા આરાઓ છે. તેની અપેક્ષાએ જ સંહરણ આશ્રી સમજવું જોઈએ. () સહરણની અપેક્ષા “સર્વત્ર” કહેવાનો આશય છે– છએ આરા અને ચારે પવિભાગમાં મળે. (૯)નો ઉત્સર્પિણીનો અર્થ, નોઉત્સર્પિણીનો અવસર્પિણી = મહાવિદેહક્ષેત્ર અને અકર્મ ભૂમિના ત્રણે પવિભાગ. (૧૦) છઠ્ઠાણ વડિયાનો અર્થ પ્રજ્ઞાપના પદ પ માં આપ્યો છે. પંદરમા પર્યવ દ્વારના ચાર્ટમાં નિયંઠાની, ૬ નિયંઠાથી પર્યાયની સરખામણી અલગ અલગ બતાવી છે. 'દ્વાર' ની કોલમમાં કહેલા પુલાકવિગેરે છ એ કોલમમાં કહેલા પુલાકવિગેરેથી – એવુસમજવુ (૧૧) પંદરમાં દ્વારમાં પર્યવનું અલ્પબદુત્વ કહ્યું છે. ત્યાં ૧/ર નો મતલબ જઘન્ય પર્યવ/ઉત્કૃષ્ટપર્યવ છે. અર્થાત્ પુલાકના જઘન્ય સૌથી અલ્પ છે અને ઉત્કૃષ્ટ બીજા નંબરમાં અનંતગુણા છે. ૧/૬ નો મતલબ છે કષાય કુશીલના જઘન્ય પર્યવ સૌથી અલ્પ છે તથા પુલાકના જઘન્ય સરખા છે અને ઉત્કૃષ્ટ પર્યવના અલ્પ બહુત્વમાં છઠ્ઠા નંબરે છે અને અનંત ગુણ તો જાતે સમજી લેવા. આ પ્રમાણે ૩૪ અને ૩/૫ નો મતલબ પણ સમજવો.જે૧–૧અથવા ૩–૩અથવા–બેવખત અંક આપવામાં આવ્યા છે, એનો મતલબ છે કે તે આપસમાં સરખા છે. એના અલ્પ બહુવનો નંબર એકસરખો છે. (૧૨) ઉદીરણામાંકર્મ આયુનથી. કર્મનવેદનીયનથી.પકર્મ =મોહનીય નથી.૨કર્મ= નામ અને ગૌત્રકર્મ, (૧૩) પરિણામકારમાં)/૧/અનેક સૌ = આમાં શૂન્યનો મતલબ છે કે કયારેક એનિયંઠામાં એકપણ હોતા નથી. એકનો મતલબજઘન્ય ૧-૨-૩, અનેક સૌનો મતલબઉત્કૃષ્ટ એટલા થઈ શકે છે. નવા નો મતલબ પ્રતિપદ્યમાન= એ નિયંઠામાં નવા પ્રવેશ કરવાવાળા. નવા જુનાનો ભગવતી સૂત્રઃ શતક-રપ _| | રઝo | રજ Page #248 -------------------------------------------------------------------------- ________________ મતલબ = પૂર્વ પ્રતિપન્ન અર્થાત્ કુલ કેટલા થાય છે. નવા જુનામાં જ્યાં શૂન્ય નથી તે એટલા જ હંમેશા શાસ્વત મળે છે. ઉદ્દેશક : પાંચ સંયતના ૩૬ દ્વારનો ચાર્ટ :– દ્વાર સામાયિક ૧ પ્રજ્ઞાપના ૨ વેદ ૩રાગ ૪ કલ્પ ૫ નિયંઠા ૬ પ્રતિસેવના ૭ શાન શ્રુતભણે ૮ તીર્થ ૯ લિંગ ૧૦ શરીર ૧૧ ક્ષેત્ર(જન્મ) સંહરણ ૧૨ કાળ અવસર્પિણી જન્મ/ સાવ ઉત્સર્પિણી જન્મ/સદ્ભાવ સંહરણ નો ઉત્સર્પિણી જન્મ/સંહરણ ર૪૮ ૨ પ્રકાર ૩/અવેદી સરાગી ૫ ૪ 3 ૪ ૧૪ પૂર્વ ૩-૪-૫ આરા છેદોપસ્થાપ નીય ૨પ્રકાર ૨-૩-૪/ ૩.૪ સર્વત્ર ૧/૪ ૩/અવેદી = ૩ ૪ 3 ૪ બન્નેમાં 3/1 ૫ ૧૫ ૧૦ કર્મભૂમિ કર્મભૂમિ સર્વત્ર સર્વત્ર ૩ ૨ ૩-૪-૫ == તીર્થમાં ૩૧ ૫ સર્વત્ર ×/૪ પરિહાર વિશુદ્ધ ૨ પ્રકાર ૨(સ્ત્રી નહીં) ૩ ૧ ૧ ૪ દેશોન દશ પૂર્વ તીર્થમાં ૧૧ ૩ ૧૦ કર્મભૂમિ × ર ૩-૪/ ૩-૪-૫ X × સૂક્ષ્મ સંપરાય ૨ પ્રકાર અવેદી ૩ ૧ ૧ ૪ ૧૪ પૂર્વ બન્નેમાં ૩૧ ૩ ૧૫ કર્મભૂમિ સર્વત્ર ૩ સર્વત્ર ૧/૪ યથાખ્યાત ૨૨૨ પ્રકાર અવેદી વીતરાગી ૩ ૨ ૧ ૫ ૧૪ પૂર્વ બન્નેમાં ૩૧ ૩ ૧૫ કર્મભૂમિ સર્વત્ર ૩ સર્વત્ર ૧/૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત Page #249 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૧૩ ગતિ | સામાયિક , છેદોપસ્થાપ- પરિહાર | સૂમ | યથાખ્યાત | નીય વિશુદ્ધ સંપરાય વિમાનિક ૮માં અણુત્તર અણુત્તર દેવલોક વિમાન વિમાન સુધી ૨ પલ્ય, ૨ પલ્ય ૩૩ સાગર ૩૩ સાગર ૩૩ સાગર ૧૮ સાગર બધા સ્થિતિ પદવી ૧ ૧ અલ્પ અનંતમોભાગ અનંતમોભાગ અનંતમો ભાગ ૧૪ સંયમ સ્થાન | અસંખ્ય અલ્પ બહુત્વ ૪ અસંખ્ય ગુણા ૧૫ પર્યાવ અનંત ૧૫ સામાયિક છઠ્ઠાણવડિયા છેદોપસ્થા- છઠ્ઠાણવડિયા પનીય પરિહાર- છઠ્ઠાણવડિયા વિશુદ્ધ સુક્ષ્મસંપરાય | અનંતગુણા યથાખ્યાત અનંતગુણા અલ્પબદુત્વ ૧/૪ ૧૬ યોગ ૧૭ ઉપયોગ ૧૮ કષાય ૪/૩/ર ૧૯ વેશ્યા છઠ્ઠાણવડિયાઅનંતમોભાગ સરખા | ૭ અનંતગુણા ૩અયોગી ૧/૪ પ/s ! અકષાયી ૧/અલેશી ૨૦ પરિણામ અંતમુહૂત વર્ધમાનસ્થિતિ હાયમાનસ્થિતિ અવસ્થિતસ્થિતિ ૧ સમય અંતમુત ૧ સમય અંતમુહૂત ૧ સમય ૭ સમય દેશોન કરોડ પૂર્વ.ઉ. અંતમુહૂત જ. ૧/અબંધ [૨૧ કર્મ બંધ | ૭-૮ | ૭-૮ | ૭-૮ |_ ભગવતી સૂત્રઃ શતક-રપા | | ર૪૯, ર૪૯ Page #250 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૨૨ ઉદય ૨૩ઉદીરણા ૨૪ ઉવસંપદાગત ૨૫ સંજ્ઞા ૨૬ આહાર ૨૭ ભવ જઉં. ૨૮ આકર્ષ ૧ ભવમાં ૨૮ અનેક ભવમાં ૨૯ સ્થિતિ એકની ૨૯ સ્થિતિ અનેકોની ૩૦ અંતર એક જીવ અનેક જીવ ૩૧ સમુદ્ધાત ૩૨ ક્ષેત્ર (અવ ગાયન ૩૩ ક્ષેત્ર સ્પર્શના ૩૪ ભાવ ૩૫ પરિમાણ નવા ૩૫ નવા જુના ૩૬ અલ્પબહુત્વ ૨૫૦ સામાયિક છેદોપસ્થાપ પરિહાર નીય વિશુદ્ધ ८ 9-6-9 ૨ ૫ ૧ ૧/૩ ૧/૩ ८ 9-6-9 ૪ ૫ ૧(આહા૨ક) ૧/૮ ૧/અનેક સો ૨/અનેક હજાર ૧ સમય/ દેશોન— કરોડપૂર્વ શાસ્વત જ.અંતર્મુ ઉ.અર્ધ પુદ્ /નહીં. ક્રમશઃ અસંખ્યાંશ લોક અસંખ્યાશ સાધિક ક્ષયોપશમ O/૧/ અનેક હજાર કરોડ ૫ ८ ૭-૮-૬ ૫ ૫ ૧ ૧૮ ૧/૧૨૦ ૨૨૯૬૦ ૨૫૦ વર્ષ ૧/૨ ક્રો. ક્રો. સાગર =/૬૩૦૦૦ વર્ષ સાધિક જ–૧૮ક્રો.ક્રો. સાગર—ઉ. ၄ = = = ૨૭ ૦/૧/અનેક સો કરોડ ૭ ૪ =(૨૯ વર્ષ ઓછા {૮૪૦૦૦ વર્ષ સાધિક ૧૮ ક્રોક્રો. સાગર ૩ ૦/૧/ અનેક હજાર અનેક સો. સૂક્ષ્મ સંપરાય ૦/૧/અનેક હજાર ૨ સંખ્યાત ગુણા ८ ૫ ૧/૩ ૧/૪ ૧ સમય/ ૧૪૨ વર્ષ ૫૮ વર્ષ ઓછા અંતર્મુહૂર્ત બે.ક્રો.પૂર્વ ૪ ૩ નોસંજ્ઞોપયુક્ત નોસંજ્ઞોપયુક્ત ૧ બન્ને ૧/૩ ૧/૨ ૨૨૯ ૧ સમય/ અંતર્મુહૂર્ત =/૪.૧ સમય ઉ-૬ માસ X ૦/૧/૧૬૨ યથાખ્યાત ૦/૧/ અનેક સો ૧ અલ્પ ૭૪ પ/ર/× ૨૫ ૧ સમર્યા દેશોન કરોડપૂર્વ શાસ્વત ={x ૧ સર્વ લોક આદિ સર્વ લોક વિગેરે ઉપશમ-યિક અનેક કરોડ ૩ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત Page #251 -------------------------------------------------------------------------- ________________ નોંધ :- (૧) તપ કરવા વાળા અને કરેલા એમ બે ભેદ પરિહાર વિશુદ્ધિના છે. સંકિલષ્યમાન અને વિશુદ્ધયમાન(પડતા–ચઢતા) એમ બે ભેદ સૂક્ષ્મ સંપરાયના છે. યથાખ્યાતના ત્રણ પ્રકારે બે—બે ભેદ છે—(૧) ઉપશાંત મોહ, ક્ષીણ મોહ (૨) છદ્મસ્થ, કેવળી (૩) સયોગી, અયોગી. (૨)છેદોપસ્થાપનીયઅને પરિહારવિશુદ્ધચારિત્રમાં અસ્થિતકલ્પ અને કલ્પાતીત બે નહીં હોવાથી ત્રણ કલ્પ છે. સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાતમાં સ્થિત, અસ્થિત અને કલ્પાતીત આ ત્રણ કલ્પ હોય છે. (૩) સામાયિક છેદોપસ્થાપનીયમાં – મૂળ ગુણ અને ઉત્તર ગુણ પ્રતિસેવના એ બે અને ત્રીજો અપ્રતિસેવના એ ત્રણ ભેદ છે. શેષ ત્રણ ચારિત્રમાં અપ્રતિસેવી એક જ વિકલ્પ છે. (૪) સામાયિક ચારિત્ર એક ભવમાં સેંકડો વાર આવી શકે છે. પરંતુ છેદોપસ્થાપનીયમાં એવું હોતું નથી. તે તો ઉત્કૃષ્ટ ૧૨૦ વાર જ આવી શકે છે. જેમાં પણ પરિહાર વિશુદ્ધથી અનેક વાર આવવુ, સામાયિકથી આવવુ અને અસંયમમાં જઈ આવવુ વિગેરે નો સમાવેશ છે. આઠ ભવની અપેક્ષા ઉત્કૃષ્ટ ૯૬૦ વાર આવે છે. (૫) ઓગણત્રીસ (૨૯) વર્ષની ઉંમર પહેલાં પરિહાર વિશુદ્ધ ચારિત્ર ગ્રહણ કરી શકાતુ નથી. તીર્થંકરના શાસનની અપેક્ષા છેદોપસ્થાપનીયના ૨૫૦ વર્ષ જઘન્ય કાળ છે અને ઉત્કૃષ્ટ શાસન ચાલવાની અપેક્ષા અર્ધા ક્રોડાક્રોડ સાગરોપમ છે. પરિહાર વિશુદ્ધ ચારિત્રના બે પાટ પરંપરાની અપેક્ષા જઘન્ય ૧૪૨ વર્ષ થાય છે. ઉત્કૃષ્ટ બે કરોડ પૂર્વ ૫૮ વર્ષ ઓછા થાય છે. (૬) એક જીવની અપેક્ષા અંતર (જઘન્ય અને ઉત્કૃષ્ટ) પાંચેય ચારિત્રના સરખા છે. અનેક જીવની અપેક્ષા બે ચારિત્ર શાશ્વત છે. સૂક્ષ્મ સંપરાયમાં ઉત્કૃષ્ટ ૬ મહિના સુધી કોઈ થતા નથી. છેદોપસ્થાપનીય–૨૧૦૦૦ ના ત્રણ આરા (છઠ્ઠો, પહેલો, બીજો) સુધી થશે નહિ. પરિહાર વિશુદ્ધ જઘન્ય ૨૧૦૦૦ વર્ષના ચાર આરાના ૮૪૦૦૦વર્ષ (૫,૬,૧,૨આરા) સુધી થતા નથી. ઉત્કૃષ્ટ યુગલિયા કાળના આરા સુધી થતા નથી. જેથી (૨+૩+૪+૪+૩+૨=) ૧૮ ક્રોડાક્રોડ સાગર કાળ થઈ જાય છે. (૭) છેદોપસ્થાપનીયમાં પૂર્વ પ્રતિપન્ન (નવા જુના) કયારેક થાય છે. કયારેક થતા નથી. ભરત, ઐરાવતમાં જ થાય છે. મહાવિદેહમાં હોતા નથી. ભરતમાં પણ કોઈ આરામાં થાય, કોઈ આરામાં થતા નથી. જ્યારે થાય છે ત્યારે જઘન્ય ૧.૨.૩. ઉત્કૃષ્ટ ભગવતી સૂત્રઃ શતક-૨૫ ર૫૧ Page #252 -------------------------------------------------------------------------- ________________ અનેક સો કરોડ થઈ શકે છે. અહીં મૂળ પાઠમાં લિપિ દોષથી અથવા કોઈ કારણથી જઘન્ય ઉત્કૃષ્ટ અનેકસો કરોડ હોવાનું કહ્યું છે. જો કે પાઠઅશુદ્ધ છે. કારણ કે જયારે પણ થતા નથી ત્યારે નવા એક સાથે ઉત્કૃષ્ટ અનેક સો જ ઉત્પન્ન થઈ શકે છે. ત્યારે પહેલા જ સમયમાં અનેક સોથી, અનેક સો કરોડ કેવી રીતે થઈ શકે? એટલે નક્કી જતે પાઠઅશુદ્ધ છે. આ સૂત્ર પ્રમાણથી જ સ્પષ્ટ છે. એટલે જઘન્ય ૧.ર.૩અનેક સો વિગેરે માનવું જ ઉપયુક્ત છે. (૮)પુલાકનિર્ગસ્થ સ્નાતકતથા પરિહારવિશુદ્ધસૂમસપરાયયથાખ્યાતચારિત્ર, આ અવસર્પિણીના પાંચમાં આરામાં જન્મ લેવાવાળાને પ્રાપ્ત થવાનો સ્પષ્ટ નિષેધ કર્યો છે. પરંતુ ઉત્સર્પિણીના બીજા આરામાં જન્મ લેનારાને આ પુલાક વિગેરે બધા થઈ શકે છે. આ બન્ને "દુખમી" આરાની વિશેષતા છે. (૯) બાકી ટિપ્પણ, (નોંધ) સૂચનાઓ પૂર્વનિયંઠાના ચાર્ટ અનુસાર સમજી લેવા. સંજયા નિચંઠા પ્રકરણ સમાપ્ત છે સૂચનાઃ- (૧) પ્રાયશ્ચિત્તના પ્રકાર, આલોચનાના પ્રકાર પ્રતિસેવનાના પ્રકાર, આલોચના પ્રાયશ્ચિત્ત કર્તા તથા પ્રાયશ્ચિત્તદાતાની યોગ્યતા વિગેરે વર્ણન નિશીથ સૂત્ર સારાંશ ખંડ-૪ના પરિશિષ્ટમાં જુઓ. (૨) તપના ભેદ પ્રભેદ અને સ્વરૂપ તથા ધ્યાન સંબંધી વિસ્તૃત વિચારણા ઔપપાતિક સૂત્ર સારાંશ ખંડ-૭માં જુઓ. (ઉદ્દેશકઃ ૮-૧૨) (૧) જીવ પોતાના અધ્યવસાય અને યોગની સમ્મિશ્રણ અવસ્થાથી પરભવનો આયુષ્યબંધ કરે છે. આયુ(આયુષ્ય કર્મના દલિક) ભવ(ભવ નિમિતક અવગાહનાદિ બોલ) અને સ્થિતિ(આયુષ્ય કર્મની સ્થિતિ) ના ક્ષય થવાથી જીવનું પરભવને માટે ગમન થાય છે. તે ગતિ શીધ્રગામી હોય છે. જીવ પોતાની ઋદ્ધિ કર્મ અને પ્રયોગથી જ પરભવમાં જાય છે. આ પ્રમાણે જીવની જેમ ર૪ દંડક, ભવી, અભવી, સમદષ્ટિનું કથન પણ સમજવું. ઉત્કૃષ્ટ વિગ્રહ ગતિ એકેન્દ્રિયની ચાર સમય, શેષ દંડકની ત્રણ સમયની થાય છે. આ ગતિ કૂદનાર પુરુષની ગતિના સરખીપ્લવકગતિ રૂપ હોય છે. અર્થાત્ એક સ્થાનથી ઉઠી અને સીધા તરત જ બીજા સ્થાન પર પહોંચે, આ પ્લવક ગતિ છે. છે શતક રપ/૧ર સંપૂર્ણ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત રાપર Page #253 -------------------------------------------------------------------------- ________________ ૪૦બોલની બંધી અધિકાર ઃ : આ શતકમાં અગિયાર ઉદ્દેશક છે અને અગિયાર જ દ્વાર છે. જેના ૪૭ બોલ હોય છે. કર્મ બંધ અને અબંધ સંબંધી ચાર ભંગ હોય છે. સમુચ્ચય કર્મ (પાપ કર્મ) અને આઠ કર્મ એમ ૯ ગમક છે. સમુચ્ચય જીવ અને ૨૪ દંડક એમ ૨૫ સ્થાનોની અપેક્ષા સંપૂર્ણ વર્ણન કર્યું છે. અગિયાર દ્વાર તથા ૪૭ બોલ :- જીવ–૧, લેશ્યા–૮, પક્ષ–ર, દૃષ્ટિ-૩, અજ્ઞાન–૪, જ્ઞાન–૬, સંજ્ઞા-૫, વેદ—પ, કષાય–૬, યોગ–૫, ઉપયોગ—૨ આ કુલ–૪૭ બોલ છે. ક્યાં કેટલા કયા બોલ :– નારકીમાં જીવ ભવનપતિ વ્યંતરમાં જયોતિષી અને બે દેવલોક ત્રીજાથી ત્રૈવેયક સુધી પાંચ અણુત્તર વિમાન પૃથ્વી, પાણી, વનસ્પતિ બંધી શતક-૨૬ તેઉ વાયુ ત્રણ વિકલેન્દ્રિય તિર્યંચ પંચેન્દ્રિય ભગવતી સૂત્રઃ શતક-ર૬ બોલ ૩૫ ૩૭ ૩૪ ૩૩ ૨૬ ૨૭ ક ૩૧ ४० વિવરણ ચાર લેશ્યા, ૨ જ્ઞાન, નો સંજ્ઞા, ૩ વેદ, અકષાય, અયોગ આ ૧૨ ઓછા થયા એક લેશ્યા અને એક વેદ વધ્યા ૩૭ માં ત્રણ લેશ્યા ઓછી ૩૪ માં એક વેદ ઓછું કૃષ્ણ પક્ષ, ૨ દૃષ્ટિ, ૪ અજ્ઞાન ઓછા ૩૩ માં જીવ, પ લેશ્યા, ૨ પક્ષ, ૧ દૃષ્ટિ ૩ અજ્ઞાન, ૪ સંજ્ઞા, ૨ વેદ, ૫ કષાય, ૨ યોગ, ૨ ઉપયોગ = ૨૭ ૨૭ માં તેજો લેશ્યા ઓછી મનુષ્ય ૪૭ બંધ, અબંધના ચાર ભંગ ઃ (૧) બાંધ્યુ હતું. બાંધે છે. બાંધશે. (બાંધ્યા, બાંધે, બાંધસી.) (૨) બાંધ્યુ હતું. બાંધે છે. બાંધશે નહીં. (બાંધ્યા, બાંધે, નહીં બાંધસી) (૩) બાંધ્યુ હતું, બાંધતા નથી, બાંધશે. (બાંધ્યા, નહીં બાંધે, બાંધસી) સમદષ્ટિ, ૩ જ્ઞાન, ૧ વચન યોગ ૨૬ માં વધ્યા. અલેશી. અવેદી, અકષાયી, અયોગી, નો સંજ્ઞા, ૨ જ્ઞાન, આ ૭ ઓછા બધા ૨૫૩ Page #254 -------------------------------------------------------------------------- ________________ (૪) બાંધ્યું હતું, બાંધતા નથી, બાંધશે નહીં. (બાંધ્યા, નહીં બાંધે, નહીં બાંધસી.) કર્મોમાં બંધીના ચાર ભંગોના અસ્તિત્વ: કર્મ | પહેલો ભંગ | બીજો ભંગ | ત્રીજો ભંગ | ચોથો ભંગ | | ૧ પાપ કર્મ મોહ | અભવી વિગેરે ક્ષેપક શ્રેણીના | ઉપશમ શ્રેણી | ૧૨–૧૩–૧૪ કર્મમાં ની અપેક્ષા | માં ગુણ સુધી | ગુણસ્થાનમાં ૨ જ્ઞાનવરણીય ૧૦મા ગુણ | ચરમ સમયમાં અગિયારમા ! ૧૨-૧૩-૧૪ વિગેરે પ માં ના દ્વિ ચરમ ગુણસ્થાનમાં | ગુણસ્થાનમાં. સમય સુધી ૩ વેદનીય કર્મ તેરમાં ગુણ છે. તેરમાં ગુણ ૧૪ માં ગુણ દ્વિ ચરમ ના ચરમ સ્થાનમાં સમય સુધી | સમયમાં ૪ આયુષ્ય કર્મ અભવી વિગેરેની આગલા | અચરમ શરીરી ચરમ શરીરી ની અપેક્ષા | ભવમાં ર૩ આયુષ્ય સુધી અથવા મોક્ષ ગામી | મનુષ્યાય બાંધેલા જીવમાં ૪૭ બોલો પર દંડકના માધ્યમથી બંધીના ભંગ - | કર્મ | જીવ | બોલ ભંગ | મોહ કર્મ | જીવ મનુષ્ય ૨૦ (જીવ, સલેશી, શુક્લકેશી, (પાપ કમ) શુક્લ પક્ષી, સમ્યગ્દષ્ટિ, ૫ જ્ઞાન, નો સંજ્ઞા, અવેદી, સકષાયી, લોભ, ૪ યોગ, ૨ ઉપયોગ= ૨૦) મોહ કર્મ ૩ (અલેશી, કેવલી, અયોગી) માં ૧ (ચોથો) (પાપ કમ) મોહ કર્મ ૧ (અકષાયી) માં ર(૩૪) (પાપ કમ) મોહ કર્મ ૨૩ (બાકી બોલ બધા) માં ૨.(૧.૨) (પાપ કમી | મોહ કર્મ | ર૩ દંડક | યથાયોગ્ય (જેમાં જેટલા બોલ હોય એમાં) | ૨.(૧.૨) (પાપ કર્મ) પાંચ કર્મ | જીવ મનુષ્ય ૧૮ (સકષાયી અને લોભ ઓછા ૨૦)માં | ૪ પાંચ કર્મ ૩ (અલેશી, કેવળી અયોગી) માં ૧(૪) રપ૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત Page #255 -------------------------------------------------------------------------- ________________ કર્મ પાંચ કર્મ ૧ (અકષાયી) માં પાંચ કર્મ ૨૫ (બાકી બધા) પાંચ કર્મ ૨૩દંડક યથા યોગ્ય બોલોમાં. વેદનીય કર્મ જીવ મનુષ્ય ૧૨ (જીવ, સલેશી, શુક્લલેશી, શુક્લપક્ષી, સમદષ્ટિ, સનાણી, કેવલજ્ઞાની, નો સંજ્ઞા, અવેદી, અકષાયી, બે ઉપયોગ, આ ૧૨)માં. ૨ (અલેશી, અયોગી) માં ૩૩ બોલ. (બાકી બધા) માં યથા યોગ્ય બોલોમાં આયુ કર્મ આયુ ભગવતી જીવ ૨૩દંડક જીવ ૧ કૃષ્ણપક્ષમાં ૩ મિશ્ર દૃષ્ટિ, અવેદી, અકષાયીમાં ૩ અલેશી, કેવલી, અયોગીમાં ૨ મનઃ પર્યવ, નો સંજ્ઞામાં ૩૮ (બાકી બધા) માં નરક દેવમાં ૨ (કૃષ્ણ લેશી, કૃષ્ણ પક્ષી) માં ૧ (મિશ્રદષ્ટિ) માં બાકી બોલોમાં યથા યોગ્ય બધામાં સર્વાર્થ સિદ્ધ પૃથ્વી, પાણી, ૧ તેજો લેશ્યામાં વન ૧ કૃષ્ણ પક્ષમાં ૨૫ (બાકી બધા) માં યથા યોગ્ય (બધા) માં તેઉ વાયુ વિકલેન્દ્રિય | ૪ (સમદષ્ટિ ૩ જ્ઞાન) માં ૨૭ (બાકી બધા) ૧ કૃષ્ણ પક્ષી ૧ મિશ્ર દષ્ટિ તિર્યંચ પંચેન્દ્રિય સૂત્રઃ બોલ : શતક-રફ ભગ ૨ (૩.૪) ૨ (૧.૨) ૨. (૧.૨) ૩.(૧.૨.૪) ૧(ચૌથો) ૨ (૧.૨) ૨ (૧.૨) ૨ (૧.૩) ૨ (૩.૪) ૧ (૪) ૩ (૧.૩.૪) ૪ ભંગ ૨ (૧.૩) ૨ (૩.૪) ૪ ભંગ. ૩ (૨.૩.૪) ૧ (૩) ૨ (૧.૩) ૪ ભંગ ૨ (૧.૩) ૧ (૩) ૨ (૧.૩) ૨ (૧.૩) ૨ (૩,૪) પ Page #256 -------------------------------------------------------------------------- ________________ , , , , , જીવ બોલ ભગ પ (સમદષ્ટિ ૪ જ્ઞાન) ૩ (૧.૩.૪) ૩૩ (બાકી બધા) માં ૪ ભંગ મનુષ્ય | ૩ (અલેશી કેવલી, અયોગી) માં ૧ (૪) ૩ (મિશ્રદષ્ટિ, અવેદી, અકષાયી) માં ૨ (૩.૪) ૭ (સમદષ્ટિ, ૫ જ્ઞાન, નો સંજ્ઞા) માં ૩ (૧.૩.૪) ૧ (કૃષ્ણ પક્ષ) માં ૨ (૧.૩) ૩૩ (બાકી બોલ) માં ૪ ભંગ અનંતરોત્પન્નક વિગેરે ચારમાં બોલઃ બોલ વિવરણ નારકીમાં | ૩ર | (મિશ્ર દષ્ટિ, ૨યોગ ઓછા- ૩૫ માં) ભવનપતિ અંતર ૩૪ ] ૩૭ માં ત્રણ ઓછા જયોતિષી ૨ દેવ ૩૧ | ૩૪ માં ત્રણ ઓછા ૩ થી રૈવયક ૩૦ ૩૩ માં ત્રણ ઓછા ૫ અણુત્તર દેવ. ર૬ માં બે યોગ ઓછા પાંચ સ્થાવર ર૭૨૬ પૂર્વવત્ ત્રણ વિકસેન્દ્રિય ૩૧ મા વચન યોગ ઓછા તિર્યંચ પંચેન્દ્રિય ૩૫ | ૪૦ માં મિશ્ર દષ્ટિ, વિભંગ, અવધિ, ર યોગ આ પંચ ઓછા મનુષ્ય ૩ (અલેશી, કેવલી, અયોગી) ૩ (મિશ્રદષ્ટિ, | અવેદી, અકષાયી) ૨ (મન:પર્યવ નો સંજ્ઞા) ૨ યોગ, ૧વિભંગ, આ ૧૧ ઓછા થયા ૪૭માં અનંતરોત્પન્નક વગેરેમાં બંધીના ભંગ: ૭ કર્મ | ૨૪ દંડક યથા યોગ્ય બધા બોલોમાં ૨ (૧.૨) આય કર્મ | ૨૩ દંડક યથા યોગ્ય બધા બોલોમાં મનુષ્ય ૧ કૃષ્ણ પક્ષમાં ૩૫ બાકી બધામાં ૨ (૩-૪) આ રીતે અનંતરોત્પન્નક, અનંતરાવગાઢ, અનંતરાહારક અને અનંતર T 5 , ૨૪ ૩૦ ૩૬ ૧ (૩) રપ૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત, Page #257 -------------------------------------------------------------------------- ________________ પર્યાપ્તના ચાર ઉદ્દેશક પૂર્ણ થાય છે. પરમ્પરોત્પન્નક વિગેરેના ચાર ઉદ્દેશક, પહેલા ઉદ્દેશક સરખા છે. દશમા ચરમ ઉદ્દેશકનું વર્ણન પણ એ જ પ્રમાણે છે. અગિયારમાં અચરમ ઉદ્દેશકમાં– અલેશી, કેવલી, અયોગી, આ ત્રણ બોલ નથી. ૪૪બોલ જ છે. બંધીના ભંગ ત્રણ જ છે. ચોથો ભંગ નથી, કારણ કે મોક્ષ ન જનાર જ હોય છે. એટલે સર્વાર્થ સિદ્ધની પૃચ્છા પણ નથી. ઉદ્દેશક ૨ થી ૧૧ સુધીમાં સમુચ્ચય જીવની પૃચ્છા નથી. અગિયાર ઉદ્દેશકનાં નામ: (૧) સમુચ્ચય- ઔધિક. (ર) અનંતર ઉત્પન્નક = પ્રથમ સમયોત્પન્ન, (૩) પરંપરા ઉત્પન્નક = બહુ સમયવર્તી (૪) અનંતરાવગાઢ = પ્રથમ સમયસ્થાન પ્રાપ્ત (૫) પરંપરાવગાઢ (૬) અનંતરાહારક = પહેલા સમયના આહારક (૭) પરંપરાહારક (૮) અનંતર પર્યાપ્તક= પ્રથમસમયના પર્યાત્મક (૯) પરંપરપર્યાપ્તક (૧૦) ચરમ-એજભાવમાંમોક્ષ જનારઅથવાએ અવસ્થા ભવમાંપુનઃન આવનાર (૧૧) અચરમ–અભવી, અચરમ શરીરી તથા આ ભવમાં પુનઃ આવનાર. ટિપ્પણ-૧(જન્મનપુંસકની મુક્તિ) –અનંતરોત્પન્નકવિગેરેચારેય જન્મના પ્રથમસમયવર્તીવિગેરે હોય છે. એટલે આયુકર્મનો બંધ કરતા નથી.અને કર્મના બંધ અવશ્ય કરે છે. મનુષ્યમાં કૃષ્ણપક્ષ સિવાય બધા જીવ એજ ભવમાં મોક્ષ જઈ શકે છે. કારણ કે એમાંઆયુબંધમાં ચોથો ભંગ કહ્યો છે. અનંતરોત્પન્નક મનુષ્યમાં વેદત્રણેય કહ્યા છે. એટલે જન્મ સમયના ત્રણ વેદવાળા એ આખા જભવમાં આયુ બાંધે નહીં. અને મોક્ષ જાય ત્યારે ચોથો ભંગ થાય છે. એટલે ત્રણે વેદ એજ ભવમાં મોક્ષ જઈ શકે છે. આનાથી જજન્મનપુંસકનુંમોક્ષ જવુંસિદ્ધ થાય છે. છે શતક ર૬ સંપૂર્ણ | શતક : ર૦ છવીસમાં શતકમાં કર્મ બંધ' સંબંધી જે વર્ણન ૧૧ ઉદ્દેશકોમાં કર્યું છે તે જ વર્ણન અહીંયા પણ કર્મ કરવાની અપેક્ષા સમજવુ. અહીં બંધ સિવાય સંક્રમણ વિગેરે કરણ સમજવા. અગિયાર ઉદ્દેશક પણ એ જ પ્રમાણે સમજવા. શતક ર૦ સંપૂર્ણ શતક : ૨૮ (૧) બધા જીવોએ પાપકર્મના સમાર્જન, સંકલન, ભૂતકાળમાંતિર્યંચગતિમાં ભગવતી સૂત્રઃ શતક-ર૬/ર૦ર૮/ર૯ રપ૦ Page #258 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - -- - કર્યા. (ર) અથવા તિર્યંચ મનુષ્યમાં (૩)તિર્યંચ નરકમાં (૪) તિર્યંચ દેવમાં કર્યા હતા. (૫) તિર્યંચ નરકમનુષ્ય (૬) તિર્યંચ નરકદેવમાં. (૭) તિર્યંચ મનુષ્યદેવમાં કર્યાહતા. અથવા (૮) તિર્યંચનરકદેવ મનુષ્યમાં કર્યા હતા.આ જુદા-જુદાજીવોમાં કુલ-૮ભંગ જ થઈ શકે છે. ઉપરોક્ત ર૬માં શતકમાં કહેલ ૧૧ દ્વારના ૪૭ બોલોમાંથી જયાં જે બોલ મળી શકે એમાં સમાર્જિનના આઠ ભંગ કહેવા, પછી જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોના સમાર્જનની અપેક્ષા પણ આઠ ભંગ કહેવા, પછી અનંતરોત્પન્નક વિગેરે અગિયાર ઉદ્દેશામાં પણ જે બોલ હોય એમાં આઠ આઠ ભંગ કહેવા. નોધઃ- અહીં પ્રથમ ભંગથી એવા જીવોની સિદ્ધિ થાય છે કે જેઓ ભૂતકાળમાં અનાદિથી આજ સુધી તિર્યંચ ગતિમાં જ છે. એનાથી અવ્યવહાર શશિનો સ્વીકાર થાય છે. છે શતક ૨૮ સંપૂર્ણ છે. શતક : ર૯ જીવ પાપ કર્મવેદનનો પ્રારંભ અને વેદનની સમાપ્તિ સાથે પણ કરે છે અને અલગ અલગ પણ એના ચાર ભંગ બને છે. અહીં કર્મ વેદનની પૃચ્છા ભવ સાપેક્ષ છે. એટલે જે (૧) સાથે જન્મે, સાથે મરે તે એ ભવના કર્મવેદન સાથે પ્રારંભ કરે છે અને સાથે જ સમાપ્ત કરે છે. (ર) જે સાથે જન્મે અને અલગ અલગ મરે તો તે પ્રારંભ સાથે કરે પરંતુ સમાપ્તિ અલગ અલગ સમયમાં કરે. (૩) જો અલગ સમયમાં જન્મે અને સાથે મરે તો તે એ ભવમાં કર્મ વેદના પ્રારંભ અલગ અલગ સમયમાં કરે અને સમાપ્તિ સાથે કરે. (૪) જો અલગ સમયમાં જન્મે અને અલગ સમયમાં મરે તો તે એ ભવ સંબંધી સર્વે(બધા) કર્મવેદન અલગ અલગ પ્રારંભ કરે અને અલગ અલગ જ સમાપ્ત કરે. આ પ્રમાણે ૧૧ દ્વાર, ૪૭ બોલ, ૮ કર્મ, ૨૪ દંડક સંબંધી ઉપર કહેલા વર્ણનમાં આ ચારેય ભંગ કહેવા. પછી અનંતરોત્પન્નક વિગેરે ચાર ઉદેશામાં બે ભંગ જ કહેવા. પરંપરાત્પન્નકવિગેરે બાકી બધા (૬) ઉદ્દેશકમાં ચાર ભંગ કહેવા. અનંતરોત્પન્નકવિગેરેમાં બધા જીવ સાથે જ જન્મે છે. અલગ સમયમાં જન્મવાનો વિકલ્પ ત્યાં હોતો નથી. એટલે ચાર ભંગ ન બનતા બે ભંગ જ બને છે. છે શતક ર૯ સંપૂર્ણ છે રપ૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત Page #259 -------------------------------------------------------------------------- ________________ સમવસરણ અધિકાર ઃ સમવસરણથી અહીં "વાદ" સિદ્ધાંત અને વાદી કહેવાય છે. આ વાદી ચાર પ્રકારના હોય છે. (૧) ક્રિયા વાદી, (૨) અક્રિયા વાદી (૩) અજ્ઞાનવાદી (૪)વિનય વાદી. એ ચારે ય અહીં સમવસરણ સંજ્ઞાથી વર્ણિત છે. કયાંક આ ચાર વાદિઓના ભેદ એકાંતવાદી રૂપમાં કહીને બધાને મિથ્યાદષ્ટિ ગણ્યા છે. ત્યાં આ ચારેને ૩૩ ભેદ (૧૮૦+૮૪+૬૭+૩૨) માને છે. પરંતુ પ્રસ્તુત પ્રકરણમાં ક્રિયા વાદીથી સમ્યગ્દષ્ટિ તથા જ્ઞાન ક્રિયાના સુમેળવાળા, સ્યાદ્વાદમય સમ્યગ્ સિદ્ધાંતનું ગ્રહણ કર્યુ છે. બાકી ત્રણે એકાંતવાદી મિથ્યાદષ્ટિરૂપમાં સ્વીકાર કર્યા છે. એમાં (૧) અક્રિયાવાદી જ્ઞાન માત્રથી કલ્યાણ થવું માને છે અને ક્રિયાનો નિષેધ કરે છે. (૨) અજ્ઞાનવાદી– જ્ઞાનનું ખંડન કરે છે અને અજ્ઞાન અને શૂન્યતાથી મુક્તિ માને છે. (૩) વિનય વાદી– કેવલ વિનયથી જ મુક્તિ માને છે. જ્ઞાન, ક્રિયા બંનેનો નિષેધ કરે છે. જે કોઈને પણ જુએ, જે કોઈ પણ મળે એને પ્રણામ કરે. એટલે કેવળ નમ્રતા, વિનયથી જ કલ્યાણ થઈ જશે. જ્ઞાન ક્રિયાની મહેનત કરવી તે વ્યર્થ માને છે. પૂર્વમાં કહેલા ૧૧દ્વારોના ૪૭બોલોમાં આ ચારેય સમવસરણોમાંથી કેટલા સમવસરણ મળે છે? કયા બોલમાં કયા સમવસરણમાં, કયા દંડકમાં કેટલી ગતિના આયુ બંધ થાય છે? કયો બોલ ભવી અથવા અભવી છે; વિગેરે વિષયોના વર્ણન આ પ્રકરણમાં કર્યા છે. સમુચ્ચય જીવના સમવસરણ વગેરે : : ૪૭ બોલ કૃષ્ણ પક્ષી, મિથ્યાદષ્ટિ, ચાર અજ્ઞાન મિશ્રર્દષ્ટિ સમ્યગ્દષ્ટ, ચાર જ્ઞાન ત્રણ અશુભ લેશ્યા ત્રણ શુભ લેશ્યા શતક ૩૦ ભગવતી : શતક-૩૦ સૂત્રઃ સમવસરણ ૩ ૨ અજ્ઞાન વિનય ૧ ક્રિયા ૪ ૪ ૪ ગતિના અબંધ આયુબંધ ૨ દેવ, મનુષ્યના ક્રિયાવાદી–મનુષ્ય/અબંધ ૩ સમવસરણ-૪ ગતિના ક્રિયા વાદી—દેવ, મનુષ્યના ૩, સમવસરણ–૩ ગતિના ૨૫૯ Page #260 -------------------------------------------------------------------------- ________________ નરક | મન: પર્યવ જ્ઞાન નો સંજ્ઞોપયુક્ત | ૧ | વૈમાનિક દેવના અવેદી, અકષાયી, અયોગી અબંધ અલેશી, કેવલી બાકી રર બોલ ક્રિયા વાદી – ૨ ગતિના ( ૩ સમવસરણ-૪ ગતિના ૨૪ દંડકમાં સમવસરણ વિગેરે : દંડક | ૪૭ બોલ સમવસરણ આયુબંધ નરક કષ્ણ પક્ષી વિ. બોલ | ૩ | ૨ (મનુષ્ય તિર્યંચના) નરક | મિશ્ર દષ્ટિ | ૨ અબંધ નરક સમ્યગ્દષ્ટિ ૪ જ્ઞાન | ૧ મનુષ્યના બાકી ૨૩ બોલ ક્રિયાવાદી–મનુષ્યના ૩ સમવસરણ–બનેના દેવરૈવેયક સુધી | કૃષ્ણ પક્ષી વિગેરે બોલ | મનુષ્ય તિર્યંચના મિશ્રદષ્ટિ અબંધ સમ્યગ્દષ્ટિ ૪ જ્ઞાન મનુષ્યના બાકી ર૩ બોલ ક્રિયાવાદી–મનુષ્યના ૩ સમવસરણ બંનેના નવમા દેવલોકથી આગળ કેવળ મનુષ્યાયુના અણુત્તર દેવ ૨૬ બોલ | મનુષ્યાયુ ત્રણ સ્થાવર તેજો વેશ્યા | ર અક્રિયા | અબંધ અજ્ઞાન ત્રણ સ્થાવર બાકી ૨૬ બોલ ૨ અક્રિયા | મનુષ્ય તિર્ય. અજ્ઞાન તેઉ વાયુ. રબોલ ૨ અક્રિયા | ૧ તિર્યચ્ચ આયુ અજ્ઞાન વિકલેન્દ્રિય સમ્યગુદૃષ્ટિ ૩ જ્ઞાન ૧ | અબંધ વિકસેન્દ્રિય | ૨૭ બોલ (બાકી) | ૨ ઉપરવત્ બને તિર્યંચ પંચેન્દ્રિય કૃષ્ણપક્ષી વિગેરે દ. ૩ | ૪ (ચારે આયુ) ૨૬૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત Page #261 -------------------------------------------------------------------------- ________________ ៩៦) [તિર્યંચ પંચેન્દ્રિય તિર્યંચ પંચેન્દ્રિય તિર્યંચ પંચેન્દ્રિય. ૪૭ બોલ સમવસરણ આયુબંધ મિશ્રદષ્ટિ ૨ અજ્ઞાન અબંધ | વિનય સમ્યગ્દષ્ટિ ૪ જ્ઞાન | ૧ વિમાનિક દેવોના ત્રણ લેશ્યા કૃષ્ણાદિ ક્રિયાવાદી – અબંધ ( ૩ સમવસરણ-૪ ગતિના ત્રણ શુભ લેશ્યા ક્રિયાવાદી–વૈમાનિકના ૩ સમવસરણ–૩ ગતિના (શેષ બોલ) રર ક્રિયાવાદી–વૈમાનિકના ૩ સમવસરણ-૪ ગતિના | ૧૮ બોલ તિર્યંચ પંચેન્દ્રિય સમાન.... | તિર્યંચ પંચેન્દ્રિય | | તિર્યંચ પંચેન્દ્રિય મનુષ્ય મનુષ્ય મનુષ્ય મનુષ્ય મન:પર્યવ જ્ઞાન, ૧ * વૈમાનિકના નો સંજ્ઞા અવેદી વિગેરે ૫ | અબંધ બાકી રર બોલ ક્રિયાવાદી વૈમાનિકના ૩ સમવસરણ-૪ ગતિના | નોટ – ક્રિયાવાદી સમવસરણ અને મિશ્રદષ્ટિ એકાંત ભવી હોય છે. બાકી બધા બોલ ભવી, અભવી બન્ને હોય છે. એવું સર્વત્ર પૂરાશતકમાં સમજવું. (૨) ત્રણ સમવસરણ જ્યા કહ્યા છે ત્યાં એક ક્રિયાવાદી સમવસરણ નથી. અનંતરોત્પનક વિગેરે ચાર ઉદ્દેશક - ર૬ માં શતકની સમાન ૪૭ બોલમાંથી મળ વાવાળા બોલ કહેવા એ બધા બોલોમાં સમવસરણ ઉપરોકત ચાર્ટ અનુસાર જાણવા, અર્થાતુ ચાર્ટમાં કહેલા બોલોમાં મન, વચન, યોગ અને મિશ્રદષ્ટિ જ્યાં પણ છે તે કાઢી નાખવા અને બાકી બધા બોલ ચાર્ટ અનુસાર જાણવા. આયુના બધા બોલોમાં અબંધ કહેવા. કારણ કે આ અનંતરોત્પનક વિગેરે આયુ બાંધતા નથી. પરંપરાત્પનક વિગેરે બાકી ઉદ્દેશક પણ પ્રથમઉદ્દેશકના સમાન છે. અર્થાત્ ચાર્ટની સમાન ૨૪ દંડકમાં કહેવા. બોલ છોડવા વિગેરે ૨૬ માં શતકની સમાન ધ્યાન રાખવું અર્થાતુ પાછલા દશે ઉદ્દેશકમાં સમુચ્ચય જીવન કહેતા ૨૪ દંડકજ કહેવા.અચરમ ઉદ્દેશકમાંઅલેશી, કેવલી, અયોગી એમ ત્રણ બોલ કહેવા નહીં અને સર્વાર્થસિદ્ધની પૃચ્છા કરવી નહીં વિગેરે. || શતક ૩૦ સપૂર્ણ છે ભગવતી સૂત્રઃ શતક-૩૦ | | | ર૦૧] ર૦૧ Page #262 -------------------------------------------------------------------------- ________________ - -- - - શતક : ૩૧-૩ર = ક્ષુલ્લક થયુમ :(૧) જુમ્મા, યુમના સ્વરૂપ શતક ૧૮, ઉદ્દેશક ૪માં તથા શતક ર૫, ઉદ્દેશક ૩માં બતાવ્યું છે. ત્યાં ઔધિકયુમનું કથન છે. અહીં એમને જ ક્ષુલ્લકયુગ્મ કહ્યા છે. આગળ શતકરૂપથી ૪૦ સુધીમાં મહાયુગ્મ કહ્યા છે. શતક૧૮, ઉદ્દેશક૪ના વર્ણન સમાન૪,૮,૧૨,૧દસખ્યાત, અસંખ્યાત, અનંતની સંખ્યામૃતયુમ છે. ૩,૭,૧૧,૧૫ થાવતું અનંતની સંખ્યા તેગ = ત્રયોજયુગ્મ છે. ૨,૬,૧૦,૧૪ યાવતું અનંતની સંખ્યા દ્વાપરયુગ્મ છે. ૧,૫,૯,૧૩યાવતુ અનંતની સંખ્યા કલ્યોજયુમ છે. (૨) નારકમાં આ ચારે ક્ષુલ્લક યુગ્મના જીવ ઉત્પન્ન થાય તો જઘન્ય ઉક્ત (ઉપર કહેલી) સંખ્યા અનુસાર અને ઉત્કૃષ્ટ અસંખ્ય ઉત્પન્ન થાય છે. ક્યાંથી આવીને ઉત્પન્ન થવાના જવાબમાં પ્રજ્ઞાપના પદ ૬ના અનુસાર આગતિ સ્થાન કહેવા. ઉત્પન્ન થનાર જીવ શતક રપ, ઉદ્દેશક ૮ અનુસાર પ્લવકના જેમ આવીને ઉત્પન્ન થાય છે. તથા અધ્યવસાય યોગ નિમિત, સ્વકર્મસ્વઋદ્ધિવિગેરે પણ સમજવા. (૩) આ પ્રમાણે આ સમુચ્ચય ઉદ્દેશક હોય છે. પછી નારકીમાં મળનાર ત્રણ લેક્ષામાં ઉત્પતિની ચારે યુગ્મ સંખ્યા આગતિ સ્થાનના આધારે કહેવી. જે નરકમાં જે વેશ્યા હોય છે તે કહેવી. આ ચાર ઉદ્દેશક સમુચ્ચય જીવથી થયા. એ જ રીતે પ્રમાણેરપક્ષ, ૨ભવી, રદષ્ટિઆ થી ચાર-ચાર ઉદ્દેશક થાય છે. કુલર૮ઉદ્દેશકથયા. (૪) એકત્રીસમાં શતકમાં ઉત્પન્ન થનારની અપેક્ષાએ સંપૂર્ણ વર્ણન છેતે જ સંપૂર્ણ વર્ણન ૩રમાં શતકમાં ઉવણ-મરણની અપેક્ષાએ છે. પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા પદમાં કહેવાયેલ. ગતિ(ગતો અનુસાર ઉવટણના સ્થાનોને કહેવા. વિશેષ – સાતમી નારકીની આગતિ અને ગતિમાં દષ્ટિ એક જ(મિથ્યાદષ્ટિ) કહેવી. કારણ કે ત્યાં સમ્યગદષ્ટિ ઉપજતા મરતા નથી. (૫) આ બન્ને શતકોમાં નરકની અપેક્ષા એ જ કથન કર્યું છે. બાકી દંડક માટે ભલામણ પાઠ રહ્યા હશે. જે લિપિ પ્રમાદથી છૂટી ગયા સંભવ લાગે છે. એટલે નરકના સરખા બાકી ર૩દંડકના કથન પણ સમજવા. જેની ઉદ્દેશક સંખ્યા આ પ્રમાણે હશે- ભવનપતિ વ્યંતરમાં ૧૧૮૫૪ ૭= ૩૮૫ ૪૨= ૭૭૦.જ્યોતિષીમાંરx ૭=૧૪x૨=૨૮.વૈમાનિકમાં૪x૭ ૨૮ ૪૨=પડ.ત્રણ સ્થાવરમાં ૩૪૫૪૭=૧0૫ ત્રલ ૩૪૪૪૭ = ૮૪ = ૧૮૯, તેલ વાયુમાંર૪૪૪ ૭ = પ૬૪ ૨ = ૧૧૨, ત્રણ વિકસેન્દ્રિયમાં ૩૪૪૪ ૭ = ૮૪૪૨ = ૧૬૮તિર્યંચમાં ૭૪ ૭ = ૪૯૪૨=૯૮, મનુષ્યમાં = ૯૮ કુલ = પ+ ૭૭૦+ ર૮ + ૫ + ૧૮૯+ ૧૧૨ + ૧૬૮+૯૮+૯૮ = ૧૫૭૫ ઉદ્દેશા થયા. (૭) પાંચ સ્થાવરમાંદષ્ટિએકહોવાથી એના૪૩ ઓછા થશે. ત્રણ વિકસેન્દ્રિયમાં, રકર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત Fur Private & Personal use only Page #263 -------------------------------------------------------------------------- ________________ ગતમાં દષ્ટિ એક છે. જેનાથી ૧ર ઓછા થયા. આમ કુલ પપ ઓછા થવાથી ૧૫૭૫-૫૫ = ૧પરઉદ્દેશા બને શતકના મળીને ૨૪ દંડકના થાય છે. છે શતક ૩૧-૩ર સંપૂર્ણ છે. (શતક-૩૩: એકેન્દ્રિય) (૧) આ શતકનાં ૧ર અવાંતર શતક છે. જેમ કે– સમુચ્ચય એકેન્દ્રિય અને ત્રણ લેશ્યા. (અહીં તેજો વેશ્યાને ગણી નથી) આ ચાર શતક થયા. બીજા૪ ભવના, ૪ અભવીના એમ કુલ ૧ર શતક થયા. (૨) છવીસમાં શતક અનુસાર આમાં પણ ૧૧-૧૧ ઉદ્દેશા થાય છે. પરંતુ અભવીના ૪ શતકમાં ચરમ, અચરમઉદ્દેશા નહીં હોવાથી આઠઉદ્દેશા ઓછા થાય છે. અર્થાત્ ૧૨ x ૧૧= ૧૩ર –૮= ૧૨૪, ઉદ્દેશા આ શતકમાં થાય છે. (૩) એકેન્દ્રિયના કુલ ભેદ ૨૦ છે. – પાંચ સ્થાવરના સૂક્ષ્મ બાદર પર્યાપ્ત અને અપર્યાપ્ત. આ ૪-૪ ભેદ કરવાથી ૫ x ૪ = ૨૦ થયા. આ વીસ ભેદમાં આઠે કર્મની સત્તા છે. ૭ અથવા૮કર્મના બંધ થાય છે. (૪) આઠ કર્મ, ૪ ઈન્દ્રિયના આવરણ અને બે વેદના આવરણ એમ કુલ ૧૪ બોલ(કમ) ના વેદન બતાવ્યા છે. (૫) આ પ્રમાણે એકેન્દ્રિયના ૨૦ ભેદમાં૮કર્મની સત્તા, ૭૮ કર્મના બંધ, ૧૪ બોલ (કમ)નાવેદનાનું વર્ણન થયું. આ પ્રથમ ઔધિકઉદ્દેશો.થયો. બાકી પરંપરાત્પન્નક વિગેરેના ૬ ઉદ્દેશા કહેવા. અનંતરોત્પન્નક વિગેરેના ચાર ઉદ્દેશકમાં એકેન્દ્રિયના ભેદ ૧૦ અને કર્મબંધ ૭ ના કહેવા, બાકી વર્ણન ઔધિક ઉદ્દેશા સમાન છે. (૬) ૧૨ શતકનાચાર ચાર ઉદ્દેશામાં (૧૨ ૪૪ = ૪૮માં) ૧૦–૧૦જીવના ભેદ છે. અને બાકી ૭૬ ઉદ્દેશોમાં ૨૦-૨૦ જીવના ભેદ છે. એટલે જીવના ભેદની અપેક્ષા ૧ર૪ ઉદ્દેશામાં ર૦૦૦ આલાપક હોય છે. જેમ-૪૮૪૧૦+૭૬x૨૦ = ૪૮૦+ ૧૫ર0 = 2000. છે શતક ૩૩ સંપૂર્ણ (શતક-૩૪ : શ્રેણી અધિકાર) > (૧) આ શતકમાં પણ ઉપર કહેલા ક્રમથી ૧ર અવાંતર શતક અને ૧ર૪ ઉદ્દેશ છે. પૃથ્વી વિગેરે પાંચ સ્થાવરના ૨૦ભેદના જીવ રત્ન પ્રભા પૃથ્વીના એકપૂર્વી ચરમાંતથી બીજા પશ્ચિમી ચરમતમાં ૨૦ભેદોમાં ઉત્પન્ન થાય છે. આ ૨૦X૨૦ = ૪૦૦ આલાપક હોય છે. (ર) પૂર્વી ચરમાંતથી પશ્ચિમ, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ એમ ૪ વિકલ્પ હોય છે. આ ભગવતી સૂત્રઃ શતક-૩૧/૩૨/૩૩/૩૪ ૨૬૩ Page #264 -------------------------------------------------------------------------- ________________ ચાર દિશાઓથી ૧૬ વિકલ્પ થાય છે. (૩) રત્ન પ્રભા પૃથ્વીની જેમ જ સાતે ય પૃથ્વીના ચરમાંતોથી ૨૦ જીવોના ૨૦ જીવોમાં જવાનો વિકલ્પ હોય છે. (૪) વીસ ભેદોમાં બાદર તેઉકાયના પર્યાપ્ત અપર્યાપ્ત એ બે ભેદ અઢી દ્વીપમાં જ હોય છે. એટલે આ જીવો સંબંધી જવા આવવાના બધા આલાપક અઢી દ્વીપથી કહેવા. અર્થાત્ પૂર્વ પશ્ચિમના ચરમાંતથી ચરમાંતના ૧૮ ભેદ જ કહેવા. (૫) જીવોના ગમનાગમન શ્રેણીયો (આકાશ માર્ગ) થી થાય છે. તે શ્રેણીયો સાત પ્રકારની છે. (૧) ઋજુ આયતા—વગર વળાંકની સીધી શ્રેણી (૨) એક વળાંકવાળી (૩) બે વળાંકવાળી (૪) એક તરફ સ્થાવર નાળવાળી (૫) બન્ને તરફ સ્થાવર નાળવાળી (૬) ચક્રવાલ (૭) અર્ધચક્રવાલ. છેલ્લી બન્ને ગતિ કેવળ પુદ્ગલની જ થાય છે. ચક્રવાલ ગતિ જીવની થતી નથી. (૧) પ્રથમ ઋજુ શ્રેણીથી જીવ અને પુદ્ગલ એક સમયમાં ગતિ કરે છે. (૨) એક વળાંકવાળીમાં વિગ્રહ ગતિથી જનાર જીવને બે સમય લાગે છે. (૩) બે મોડ વાળીમાં ત્રણ સમય લાગે છે. (૪) એક તરફ સ્થાવર નાળમાં જવાથી ૧-૨-૩ સમય લાગે છે. (૫) બે તરફ સ્થાવર નાળમાં જનારને ૩ અથવા ૪ સમય લાગે છે. અર્થાત્ સ્થાવર નાળમાં સમ દિશામાં ૩ સમય અને વિષમ દિશામાં ૪ સમય લાગે છે. (૬) પૂર્વથી પશ્ચિમમાં ૧,૨,૩ સમય, પૂર્વથી પૂર્વમાં ૧.૨.૩ સમય અને પૂર્વથી ઉત્તર અથવા દક્ષિણમાં ૨.૩ સમય વિગ્રહ ગતિમાં લાગે છે. મનુષ્ય લોકથી રત્ન પ્રભા પૃથ્વીમાં જીવને જવા આવવામાં ૧,૨,૩ સમય લાગે છે. (૭) પહેલી નરક પૃથ્વી પિંડ ની જેમ બીજી પૃથ્વીનું વર્ણન છે પરંતુ અહીં મનુષ્ય ક્ષેત્રથી સંબંધિત વિગ્રહ ગતિમાં ૨,૩,૪ સમય લાગે છે. ઉપર નીચેતિરછા વિદિશા વિષમ શ્રેણીમાં ૨,૩,૪ સમય લાગેછેઅને દિશા સમ શ્રેણીમાં ૧૨,૩ સમય લાગે છે. (૮) ત્રસ નાળથી ત્રસ નાળમાં ૧.૨.૩ સમય લાગે છે. સ્થાવર નાળથી ત્રસનાળમાં ૧.૨.૩સમય લાગે છે. સ્થાવર નાળથી સ્થાવર નાળમાં ૧.૨.૩ સમય લાગે છે. પરંતુ વિષમ શ્રેણીમાં અથવા વિદિશામાં અથવા વિદિશા વિષમ ઉપર નીચે તિરછામાં ૨.૩ સમય અથવા ર.૩.૪ સમય અથવા ૩.૪ સમય લાગે છે. (૯) નીચે સ્થાવર નાળથી ત્રસ નાળમાં થઈ બીજી તરફ ઉપર સ્થાવર નાળમાં જવામાં સમ શ્રેણીથી સમ શ્રેણી હોય તો ત્રણ સમય અને એક તરફ વિષમ વિદિશ હોયતો ઓછામાં ઓછા ચાર સમય લાગેછે.સ્થાવરનાળમાં એકતરફ વિદિશાનો મોડ લેવાય છે. બન્ને તરફ વળાંક લેવાની આવશ્યકતા હોતી નથી. એટલે લોકમાં સ્થાવર ત્રસ નાળમાં કયાંથી પણ જીવને કયાં પણ જવુ હોય તો ૪ સમયમાં પોતાના જન્મ સ્થાન પર જીવ પહોંચી શકે છે. પાંચ શ્રેણીઓની ગતિમાં લોકમાં જીવ અને પુદ્ગલને ઉત્કૃષ્ટ ૪ સમયજ પહોંચવામાં લાગેછે. આથી વધારે મોડજીવઅજીવની ગતિમાં બનતા નથી.ત્યારે જ આખાયલોકમાં વ્યાપ્ત થનાર ભાષા પુદ્ગલ, અચિત ર૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત Page #265 -------------------------------------------------------------------------- ________________ મહાત્કંધને અને કેવળી સમુદ્યાતમાં આત્મ પ્રદેશોને ૪ સમય જ લાગે છે. (૧૦) પાંચ સમયની વિગ્રહ ગતિની કલ્પના પણ અગર કોઈ જીવ માટે કરે તો તે સિદ્ધાંત સાપેક્ષ નથી. મન કલ્પિત તથા ભ્રમ પૂર્ણ છે. કારણ કે ત્રણ સમયમાં તો સંપૂર્ણ આત્મ પ્રદેશ પણ આખા લોકમાં વ્યાપ્ત થઈ જાય છે. કેવળ નગણ્ય સ્થાન, ખુણા, લોકત નિષ્ફટ અવશેષ રહે છે. જે ચોથા સમયમાં પૂર્ણ કરાય છે. એટલે ૫ સમયની કલ્પના તો અસત્કલ્પના જ છે. (૧૧) ચક્રવાલ કે અર્ધચક્રવાલ ગતિથી પણ પુદ્ગલ ગન્તવ્ય સ્થાનમાં જઈ શકે છે. - સાત પૃથ્વીની જેમ જલોકનાચરમાંતથી ચરમાંત પણ કહેવા.એમા ૧.૨.૩.૪ અથવા ર.૩૪ અથવા ૩.૪ સમયની વિગ્રહ ગતિ થાય છે. (૧૨) આ ૨૦જીવના સ્વ સ્થાન પ્રજ્ઞાપના પદ૨ ના અનુસાર જાણવા. (૧૩) આજીવોના આઇકર્મોની સત્તા, ૭અથવાટકર્મના બંધ, ૧૪ બોલ (કમ)નો ઉદય, તેંત્રીસમા શતકસમાન છે.એની આગતિ–ગતિ પ્રજ્ઞાપના પદની અનુસાર છે. એમાં સમુદ્યાત ૩ તથા બાદર વાયુના પર્યાપ્તમાં ૪ છે. (૧૪) ઉમ્ર તથા ઉત્પન્નની ચૌભંગી :- (૧) સરખી ઉમરવાળા અને સાથે ઉત્પન્ન. (ર) સરખી ઉમરવાળા વિષમ ઉત્પન્ન. (૩) વિષમ ઉમરવાળા સાથે ઉત્પન્ન. (૪) વિષમ ઉમર અને વિષમ ઉત્પન્ન, આ ચીભંગી છે. પહેલા ભંગવાળા સરખી સ્થિતિવાળા હોય છે અને સમાન ત્થા વિશેષાધિક કર્મ બંધ કરે છે. બીજાભંગવાળા સરખી સ્થિતિવાળા હોય છે. પરંતુ કર્મબંધવિમાત્રામાંવિશેષાધિક કરે છે. ત્રીજા ભંગવાળા અસમાન ઉંમરવાળા હોય છે. પરંતુ સાથમાં ઉત્પન્ન થયેલા હોવાથી સમાન તથા વિશેષાધિક કર્મબંધ કરે છે. ચોથા ભંગવાળા અસમાન ઉંમરવાળા હોય છે અને વિમાત્રાથી વિશેષાધિક કર્મબંધ કરે છે. (૧૫) અનત્તરોત્પનવિગેરે ચારે ઉદ્દેશાનું વર્ણન પણ ઉપર કહ્યા પ્રમાણે વિધિથી જાણવું. પરંતુ એમા ભેદ૧૦જ કહેવા ર૦નહીં. ૭કર્મનાબંધ જ કહેવાઆઠ કહેવા નહીં. સમુદ્યાત ત્રણ જ થાય છે ચાર નહીં. ચૌભંગીના પણ બે ભંગ જ થાય છે. પહેલો બીજો. કારણ કે અનન્તરોત્પન્ન કહેલા બધા સાથમાં જ ઉત્પન્ન થાય છે. એક દિશાથી બીજી દિશામાં ઉત્પન્ન થવાના વિકલ્પો સંબંધી વર્ણન અહીં કહેવું નહીં. કારણ કે એ મરતા નથી. પરમ્પરોત્પન્નક બન્યા પછી મરે છે. (૧) પરંપરાત્પન્નક આદિઃ ઉદ્દેશામાં ઔધિકની જેમ જ સંપૂર્ણ વર્ણન જાણવું. (૧૭) લેશ્યા ભવી અભવનાવિકલ્પથી કુલ ૧ર અવાંતર શતક અને એના ૧૧-૧૧ તથા ૯૯૯ઉદ્દેશા ૩૩માં શતકની જેમ જ થાય છે. વિષય વર્ણન પ્રસ્તુત પ્રકરણના ઉદ્દેશા અનુસાર જાણવા. | શતક ૩૪ સંપૂર્ણ ભગવતી સૂત્રઃ શતક-૩૪ ૨૫ Page #266 -------------------------------------------------------------------------- ________________ (શતક-રૂપઃ એકેન્દ્રિય મહાયુગ્મ) યુમે૪હોય છે. એમને શતક૩૧માંશુલ્લકયુગ્મકહ્યા છે. અહીંમહાયુગ્મોના વર્ણન છે. એ ૧૬ હોય છે. એક એક યુમને ચારે યુગ્મોના સંયોગી ભંગ કરવાથી ૪ x ૪ = ૧૬ ભંગ થાય છે. એ ૧૬ ભંગ રૂપ યુમોના નામ આ પ્રમાણે છે-(૧) કતયુગ્મકતયુગ્મ = ૧૬ ૩ર. ૪૮.૬૪વિગેરે (૨) કૃતયુગ્મવ્યોજ = ૧૯૩પ વિગેરે (૩) કૃતયુગ્મ દ્વાપર = ૧૮. ૩૪ વિગેરે (૪) કૂતયુગ્મ કલ્યોજ = ૧૭. ૩૩ વિગેરે. (૫) વ્યોજ કૃતયુગ્મ= ૧ર. ૨૮.૪૪.૬૦વિગેરે (૬) યોજવ્યોજ = ૧૫. ૩૧.૪૭. ૩વિગેરે (૭) વ્યાજ દ્વાપર = ૧૪.૩૦.૪૬ રવિગેરે (૮) વ્યાજ કલ્યોજ = ૧૩. ર૯. ૪૫. ૧ વિગેરે (૯) દ્વાપર કતયુમ = ૮, ૨૪.૪૦, પવિગેરે (૧૦) દ્વાપર યોજ ૧૧.૨૭.૪૩, ૫૯ વિગેરે (૧૧) દ્વાપર દ્વાપર = ૧૦. ૨૬. ૪૨. ૫૮ વિગેરે (૧૨) દ્વાપર કલ્યોજ = ૯.૨૫.૪૧.૫૭વિગેરે. (૧૩) કલ્યોજ કૃતયુગ્મ = ૪.૨૦. ૩૬ પર વિગેરે (૧૪) કલ્યોજ વ્યાજ = ૭. ૨૩. ૩૯. પપ વિગેરે (૧૫) કલ્યો દ્વાપર = ૬. રર. ૩૮.૫૪વિગેરે. (૧૬) કલ્યોજ કલ્યોજ = ૫. ૨૧. ૩૭.૫૩ વગેરે. એકેન્દ્રિયજીવઆ સોળેય મહાયુગ્મરૂપ ભંગોથી આવીને ઉત્પન્ન થાય છે. જેનું ૩૩ દ્વારોથી વર્ણન કરાયું છે. (૧) ઉપપાત(આગતિ) (૨) પરિમાણ (૩) અપહાર સંખ્યા (૪) અવગાહના (૫) આઠ કર્મ બંધ. (૬) વેદના (૭) ઉદય (૮) ઉદીરણા (૯) લેશ્યા (૧૦) દષ્ટિ (૧૧) જ્ઞાન (૧૨) યોગ (૧૩) ઉપયોગ (૧૪) વર્ણ (૧૫) ઉશ્વાસ (૧૬) આહારક (૧૭) વિરતિ (૧૮) ક્રિયા (૧૯) બંધક (૨૦) સંજ્ઞા (ર૧) કષાય (રર) વેદ (૨૩) વેદ બંધ (૨૪) સન્ની (રપ) ઇન્દ્રિય (ર૬) અનુબુધ = યુમોની સ્થિતિ. જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અનંતકાલ (૨૭) કાયસંવેધ (૨૮) આહાર = ૨૮૮ પ્રકારના (ર૯) સ્થિતિ (૩૦) સમુદ્યાત (૩૧) મરણ (બે પ્રકાર) (૩ર) ચ્યવન = ગતિ (૩૩) ઉ૫પાત = સર્વ જીવ ઉત્પન્ન. ઉદીરણા = ૮,૭, કર્મની. આયુઅને વેદનીયની ભજના, ત્રણેય વેદનો બંધ કરે છે. વર્ણાદિ– શરીરની અપેક્ષા ૨૦ ત્થા ૧૬, અવિરત છે. સક્રિયા છે. બાકી બધા દ્વારોના વર્ણન ઉત્પલઉદ્દેશકવિગેરેથી જાણવું. સમુચ્ચય એકેન્દ્રિયનું વર્ણન હોવાથી કાયવેધ કહેવાય નહીં. ૧૬મહાયુમો પર આ ૩૩-૩૩ દ્વાર સમજવા. આ ઔધિક ઉદ્દેશો પૂરો થયો. બાકી દશ ઉદ્દેશા બીજી જ રીતે છે. તે આ પ્રમાણે છે. (૨) પઢમ = પ્રથમ સમયોત્પન્ન (૩) અપઢમ = બાકી સમયવાળા (૪) ચરમ સમયવાળા (૫) અચરમ સમયવાળા (૬) પઢમ પઢમ (૭) પઢમ અપઢમ (૮) પઢમ ચરમ (૯) પઢમ અચરમ (૧૦) ચરમ ચરમ (૧૧) ચરમ અચરમ આ દ્વિ સંયોગી નામવાળા ઉદ્દેશામાં પહેલો શબ્દ વિવક્ષિત યુગ્મ બનવાના સમયનો સૂચક છે. બીજો શબ્દ ઉત્પત્તિના સમયનો સૂચક છે. “પઢમ'ના બીજા ઉદ્દેશોમાં ૧૦ બોલ(દ્વાર)માં વિશેષતા હોય છે– (૧) મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત, રક Page #267 -------------------------------------------------------------------------- ________________ અવગાહના જઘન્ય (૨) આયુ અબંધ (૩) આયુ અનુદીરક, અથવા ૭ના ઉદીરક છે. (૪) નો ઉશ્વાસ નિશ્વાસવાળા છે. (૫) સપ્તવિધ બંધક જ છે. (૬) આયુષ્ય જઘન્ય (૭) અનુબંધ આયુના સમાન. (૮) સમુદ્દાત બે હોય છે. વેદનીય કષાય (૯) મરણ નહીં. (૧૦) ચ્યવન-ગતિ નથી. ત્રીજા અને પાંચમા ઉદ્દેશા પહેલા ઉદ્દેશા સમાન છે. બાકી બધા ઉદ્દેશા બીજા ઉદ્દેશા સમાન છે. ચોથા, આઠમાં, દશમાં ઉદ્દેશામાં દેવ ઉત્પન્ન થતા નથી અને લેશ્યા ત્રણ થાય છે. એનુ કારણ એ છે કે પહેલો, ત્રીજો અને પાંચમો ઉદ્દેશક લગભગ સંપૂર્ણ ભવ રૂપ છે. બાકી ઉદ્દેશક એક-એક સમયની સ્થિતિવાળા છે. તેના બે વિભાગ છે. પહેલા સમયવાળા તથા ચરમ સમયવાળા, ચરમ સમયવાળા ત્રણ છે. ચોથા, આઠમા, દશમા આ એક સમયની અપેક્ષાવાળા તથા ચરમ છે. એટલે દેવોને આવવાનો નિષેધ છે. અર્થાત્ અહીં તેજોલેશ્યા ન રહેવાથી દેવત્વ ભાવને પણ ગૌણ કર્યો છે. તથા તેજો લેશ્યા અને દેવત્વ બન્નેનો નિષેધ કર્યો છે. બાકી પાંચ ઉદ્દેશક પ્રથમ સમયવર્તી એક સમયવાળા છે. જે દેવથી તત્કાળ આવેલા હોઈ શકે. તેથી તેમાં દેવ અને તેજો લેશ્યાને ગૌણ કર્યા નથી. આ એક મહાયુગ્મની અપેક્ષા વર્ણન થયુ. આ જ રીતે ૧૬ મહાયુગ્મની અપેક્ષાએ વર્ણન જાણવું. તે પહેલા અંતરશતકના ૧૧ ઉદ્દેશક થયા. લેશ્યા, ભવીથી ૧૨ અંતર શતક તથા ૧૩૨ ઉદ્દેશા પૂર્વવત્ જાણવા. || શતક ૩૫ સંપૂર્ણ ૫ શતક-૩૬/૩૯: વિકલેન્દ્રિય મહાયુગ્મ એકેન્દ્રિય મહાયુગ્મ શતકના ૧૨ અંતર શતક અને ૧૩૨ ઉદ્દેશાની જેમ જ બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, અસન્ની, પંચેન્દ્રિયના આ ચાર શતકોના ૧૨-૧૨ અંતર શતક અને ૧૩૨-૧૩૨ ઉદ્દેશક છે. અવગાહના લેશ્યા, દૃષ્ટિ, જ્ઞાન, યોગ, અપહાર સંખ્યા સ્થિતિ, આહાર, સમુદ્દાત બેઇન્દ્રિય વગેરેમાં જેટલી જેટલી હોય છે. એટલી એટલી સમજવી. બીજા ઉદ્દેશામાં વચનયોગ વિશેષ રૂપે ઓછો થશે. બાકી વર્ણન એકેન્દ્રિયની જેમ જ છે. તથા ૧૦ નાણત્તે (ફર્ક) છે. ચોથા, આઠમા, દશમા ઉદ્દેશકમાં સમ્યગદૃષ્ટિ અને જ્ઞાન કહેવા નહીં. ભવી અભવીના અંતર શતકમાં સર્વજીવ ઉત્પન્ન થઈચૂક્યા છે, આ બોલનું કથન કરવું નહીં. એવું ૩૫ થી ૩૯ સુધીના બધા શતકોમાં ધ્યાન રાખવુ. વિકલેન્દ્રિયોમાં સંચિટ્ઠણા—સંખ્યાતકાળ છે અને અસનીમાં અનેક કરોડ પૂર્વ છે. || શતક ૩૬-૩૯ સંપૂર્ણ ॥ ભગવતી સૂત્રઃ શતક-૩૫ થી ૩૯ ૨૬ Page #268 -------------------------------------------------------------------------- ________________ શતક-૪૦ : સંજ્ઞી મહાયુગ્મ આ શતકમાં ૨૧ અંતર શતક છે. કારણ કે સન્ની પંચેન્દ્રિયમાં લેશ્યા છે. એટલે સમુચ્ચય જીવના ૭, ભવીના ૭ અભવીના ૭ એમ ૨૧ શતકના ૧૧-૧૧ ઉદ્દેશા હોવાથી ૨૩૧ ઉદ્દેશા છે. ૧૬ મહાયુગ્મ અને એના એક એક ઉત્પાતની અપેક્ષા ૩૩-૩૩ દારોનું વર્ણન પૂર્વવત્ જાણવું. તે દ્વાર ૩૫ માં શતકમાં કહ્યા છે. આ સન્ની શતકમાં ૧૨ મા ગુણસ્થાન સુધી બધા સન્ની પંચેન્દ્રિય તિર્યંચ્ચ મનુષ્ય વિગેરેનો સમાવેશ છે. એટલે કેટલાક નિમ્ન ધારોનું વર્ણન આ પ્રમાણેછે—આગતિ = બધા જીવ સ્થાનોથી કર્મ બંધ = ૭ની ભજના વેદનીયની નિયમા (૧૨ ગુણસ્થાન જ છે, એટલે). કર્મઉદય–૭નીનિયમા મોહનીયની ભજના. ઉદીરણા—દ્ર કર્મની ભજના. નામ, ગૌત્રની નિયમા. જ્ઞાનઃ –૪ જ્ઞાન, ૩ અજ્ઞાન. વિરતિ ત્રણે છે. ક્રિયા—સક્રિય જ છે. બંધક–સપ્ત વિધ અષ્ટવિધ, છઃ વિધ(ષડ્ વિધ) અને એક વિધ બંધક પણ છે. અબંધક નથી. સંજ્ઞા-૫, કષાય ૫ (અકષાયી) આ પ્રમાણે અવેદી સહિત ૪ વેદ છે. વેદના બંધક, અબંધક બન્ને છે. સઇન્દ્રિય છે. અનિન્દ્રિય નથી. યોગ ૩છે. અયોગી નથી. અનુબંધ અનેક સો સાગર સાધિક છે. કાયસંવેધ—સમુચ્ચય પંચેન્દ્રિય હોવાથી કાયસંવેધ થતા નથી. એક દંડક હોય તો કાયસંવેધ હોય છે. સમુદ્દાત ૬, ગતિ–સર્વત્ર. બીજાઉદ્દેશામાં૧૭બોલોમાં તફાવત(ણાણતા) થાય છે.જેમ કે—(૧) અવગાહના-જઘન્ય હોય છે. (૨) આયુનો અબંધ, ૭ નો બંધ. (૩) વેદના– બન્ને. (૪) ઉદય આઠે કર્મનો. (૫) ઉદીરણા આયુની નહીં. વેદનીયની ભજના. બાકી ; નિયમા. (૬) દૃષ્ટિ–૨, (૭) યોગ–૧, (૮) નો ઉશ્વાસ નિશ્વાસક છે. (૯) અવિરત જ હોય છે. (૧૦) સપ્તવિધ બંધક જ છે. (૧૧) સંજ્ઞા-૪ (૧૨) કષાય–૪. (૧૩) વેદ–૩. (૧૪) અનુબંધ ૧ સમય જ. (૧૫) સ્થિતિ ૧ સમય. (૧૬) સમુદ્દાત ૨. (૧૭) ત્રણ વેદના બંધક છે. અબંધક નથી. (૧૮) મરણ નથી. (૧૯) ગતિ પણ નથી. પહેલા, ત્રીજા, પાંચમાં, ઉદ્દેશા એક સમાન છે. બાકી આઠ ઉદ્દેશા એક સમાન છે. અર્થાત્ ચોથા, આઠમાં, દશમામાં પણ કોઈ અંતર નથી. એક યુગ્મની જેમ જ ૧૬ યુગ્મ કહેવા. પરંતુ પરિમાણ દ્વારમાં પોત પોતાની રાશિનાભિન્ન પરિમાણ કહેવા. આ પહેલો અંતર શતક પૂરો થયો. કૃષ્ણ લેશી અંતર શતકના પહેલા ઉદ્દેશામાં ૧૨ દ્વારમાં ફર્ક(અંતર) હોય છે. જેમ (૧) બંધ. (૨) વૈદક (૩) ઉદય (૪) ઉદીરણા (૫) લૈશ્યા (૬) બંધક (૭) સંજ્ઞા (૮) કષાય (૯) વેદ બંધક આ ૯ દ્વાર બેઇન્દ્રિયની જેમ જ છે. (૧૦) અવેદી નહીં ત્રણ વેદ. (૧૧.૧૨) અનુબંધ સ્થિતિ—એક સમય અને ૩૩ સાગર. બાકી દ્વાર સન્નીના પ્રથમ અંતર શતક જેવુ છે. આ બીજા અંતર શતકનો પહેલો ઉદ્દેશો થયો. બીજા ઉદ્દેશામાં-૧૩દ્વારમાં તફાવત (ણાણતા) હોય છે. તે પ્રથમ શતકના બીજા ઉદ્દેશા સરખા છે. એ ધારોના નામ (૧) અવગાહના (૨) બંધ (૩) ઉદીરણા (૪) દૃષ્ટિ (૫) યોગ (૬) શ્વાસ (૭) વિરતિ. (૮) બંધક. (૯) સ્થિતિ. (૧૦) અનુબંધ (૧૧) સમુદ્દાત (૧૨) મરણ (૧૩) ગતિ. બાકી વર્ણન પહેલા અંતર શતક જેવું છે. મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ૨૦૮ Page #269 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણલેશ્યાની જેમ નીલલેશ્યાનો શતક છે. પરંતુ એની સ્થિતિ અનુબંધ જઘન્ય એકસમય ઉત્કૃષ્ટ ૧૦સાગર સાધિકછે.અહીંસાધિકસ્થિતિમાં પલ્યોપમનાઅસંખ્યાતમો ભાગ અધિક છે અને અનુબંધમાં અંતર્મુહૂર્તએનાથી પણ અધિક છે. જે એમાં જ સમાવિષ્ટ છે. કાપોતલેશ્યાશતકમાં સ્થિતિ અનુબંધ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ ત્રણ સાગર સાધિક છે. સાધિકનો અર્થ ઉપરવત્ છે. તેજોવેશ્યાનાશતકમાં સ્થિતિ અનુબંધ જઘન્ય એક સમય છે. ઉત્કૃષ્ટ ૨ સાગર સાધિક છે. બાકી વર્ણન કૃષ્ણ લેશ્યાના સમાન છે. પરંતુ એમાં નો સંશોપયુક્ત પણ હોય છે. સાધિકનો અર્થ ઉપરવત્ છે. પઘલેશ્યાના શતકમાં અનુબંધ ઉત્કૃષ્ટ દશ સાગર અંતર્મુહૂર્ત સાધિક છે. સ્થિતિ ઉત્કૃષ્ટ ૧૦ સાગરની જ હોય છે. શુકલેશ્યાનો શતક પહેલા શતકના સમાન જ કહેવોપરંતુ શુક્લલશ્યાનું કથન કરવુ.સ્થિતિ ઉત્કૃષ્ટ ૩૩ સાગરની અનુબંધ૩૩ સાગર અંતમુહૂત સાધિક કહેવું. આ પ્રમાણે સાત ભવના શતક છે. પરંતુ સર્વ જીવ ઉત્પન્ન થવાનો દ્વારા કહેવો નહીં. અભવીના ૯ દ્વારમા ફર્ક છે. – (૧) આગતિ–અણુત્તર વિમાન નહીં. (૨) દષ્ટિ ૧ (૩) જ્ઞાન નહીં અજ્ઞાન ૩છે. (૪) અવિરત છે. (૫) સ્થિતિ સમય અને ૩૩ સાગર (૬) સમુદ્યાત-૫ (૭) અનુબંધ-૧ સમય અને અનેક સો સાગર સાધિક (૮) લેશ્યા ૬ (૯) ગતિ–અત્તરવિમાનમાં નહીં. સર્વજીવ ઉત્પન્ન થવાના દ્વાર ન કહેવા. ભવી અભવીના લેશ્યા શતકોમાં સ્થિતિ ઔધિકની (કલેશ્યાઓના) બીજાથી સાતમાં અંતર શતકની જેમ કહેવું. આ ૨૧ અંતર શતકના ૨૩૧ ઉદ્દેશા પૂર્ણ થયા. | શતક ૪૦ સંપૂર્ણ (શતક-૪૧ : રાશિ યુગ્મ આ શતકમાં અંતર શતક અને ૧૧-૧૧ ઉદ્દેશા નથી. પરંતુ કેવળ ઉદ્દેશા જ છે. (૧) સમુચ્ચય (૨) ભવી (૩) અભવી (૪) સમદષ્ટિ (૫) મિથ્યાદષ્ટિ (૬) કૃષ્ણ પક્ષી (૭) શુકલ પક્ષી–એમાં લેશ્યાહોવાથી ૭ઉદ્દેશા છે. એટલે ૭x૭=૪૯ઉદ્દેશથયા.એને ચાર રાશિ યુગ્મથી ગુણા કરવાથી ૪૯૮૪ = ૧૯૬ઉદ્દેશા થાય છે. ચાર રાશિ યુગ્મ આ પ્રમાણે છે- (૧) કૃતયુગ્મ (૨) ચોર (૩) લાપર (૪) કલ્યોજ. સામાન્ય યુગ્મના સરખા જ આ રાશિ યુગ્મ છે અને એની સંખ્યા પણ સામાન્ય યુગ્મ સરખી જ છે. રાશિયુગ્મ,કૃતયુગ્મનૈરયિકની આગતિ–પૂર્વવત્ (પ્રજ્ઞાપનાવતુ) છે.એકસમયમાં ૪, ૮, ૧૨ ઉત્પન્ન થાય છે. સાંતર, નિરંતર અને ઉત્પન્ન થાય છે. સાંતરમાં જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્ય સમયનું અંતર હોય છે. નિરંતર જઘન્ય ૨ સમય ઉત્કૃષ્ટ અસંખ્ય સમય સુધી ઉત્પન્ન થાય છે. એક સમયમાં કોઈપણ એક યુગ્મ જ થાય છે. બીજો યુગ્મ સાથે થતો નથી. પ્લવકની ગતિથી તથા આત્મ ઋદ્ધિથી ઉત્પન્ન થાય છે. આ આત્મ અસંયમથી ઉત્પન્ન થાય છે અને અસંયમથી જ જીવે છે. અલેશી તથા સક્રિય જ થાય છે. એટલે સિદ્ધ થતા નથી. આ પ્રમાણે ત્રેવીસ દંડક જાણવા. વનસ્પતિમાં ૪,૮ એ પ્રમાણે અનંત ઉત્પન્ન થાય છે. બાકી બધામાં અસંખ્ય ઉત્પન્ન થાય છે. ભગવતી સૂત્રઃ શતક-૪૦/૪૧ ૯ Page #270 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યમાં ઉત્કૃષ્ટ સંખ્યાતા અથવા અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. આત્મ અસંયમથી ઉત્પન્ન થાય છે. પરંતુ આત્મ અસંયમ અને આત્મ સંયમ બન્નેથી જીવે છે. આ પ્રમાણે સલેશી, અલેશી અને સક્રિય, અક્રિય બન્ને થાય છે. અક્રિય નિયમા સિદ્ધ બને છે. બાકી ભજનાથી સિદ્ધ થાય છે. વૈમાનિક દેવ આત્મ સંયમથી પણ ઉત્પન્ન થાય છે. અસંયમથી પણ ઉત્પન્ન થાય છે. આ પહેલો ઉદ્દેશો પૂર્ણ થયો. બીજો, ત્રીજો, ચોથો ઉદ્દેશો જ્યોજ, દ્વાપર, કલ્યોજ યુગ્મના રાશિ યુગ્મ છે. ઉત્પાત સંખ્યામાં અંતર છે. બાકી વર્ણન ૨૪ દંડકના પહેલા ઉદ્દેશા સરખા છે. લેશ્યા દષ્ટિ વગેરે જ્યાં જેટલી હોય એટલી એ દંડકમાં પૃચ્છા કરવી. જેથી દંડક અને જીવના બોલ ઓછા વધુ થશે. પરંતુ પ્રત્યેક લેશ્યાના ઉદેશા ૪-૪ હોય છે અને ચાર સમુચ્ચય ઉદ્દેશા છે. એમ કુલ ૬ × ૪ + ૪ = ૨૮ ઉદ્દેશા થયા. ભવીના પણ ૨૮ ઉદ્દેશા આ પ્રમાણે છે. અભવીમાં મનુષ્ય અને નરકનું કથન સરખુ છે. કેવળ ઉત્કૃષ્ટ સંખ્યાતા અસંખ્યાતાનો ફર્ક છે. સમ્યગ્દષ્ટિનું કથન પહેલા ઉદ્દેશા સરખુ છે. ર૮ ઉદ્દેશા ભવીના સરખા છે. મિથ્યા દૃષ્ટિનું વર્ણન અભવીની સમાન ૨૮ ઉદ્દેશામાં છે. કૃષ્ણ પક્ષના ૨૮ ઉદ્દેશા અભવી સરખા છે. શુક્લ પક્ષીના ભવી સરખા ૨૮ ઉદ્દેશા છે. આ કુલ ૨૮ ૪ ૭ = ૧૯૬ ઉદ્દેશા પૂર્ણ થયા. || શતક : ૪૧ સંપૂર્ણ ॥ વિશેષ :– શતક ૩૧ થી ૪૧ સુધી યુગ્મ, શ્રેણી, મહાયુગ્મ અને રાશિ યુગ્મના કથનની સાથે અનેક દ્વારોથી વિષયોનુ વર્ણન કર્યુ છે. તત્ત્વ વિષય એમાં વધારે પહેલા આવેલ છે. નવા તત્ત્વ પણ છે. પરંતુ પહેલાના શતકોની અપેક્ષા અગિયાર શતકમાં બહુ જ ઓછા છે. વિશેષ પદ્ધતિથી, યુગ્મ વિગેરેના અવલંબનથી, પ્રાયઃ પહેલા આવેલ વિષયોનો જ બોધ કરાવ્યો છે. એટલે એમાં વિશેષ પદ્ધતિ, શતક ઉદ્દેશાનો હિસાબ, યુગ્મ મહાયુગ્મ વિગેરેની ગણત્રી, ધ્યાન રાખીને સમજવા યોગ્ય છે. એને સમજવાથી કંઈક નવા તત્ત્વ સહજ પ્રાપ્ત થઈ શકે છે. તે આ શતકોની વિશેષતા છે. ૩ર શતક પછી ૩૩ થી ૩૯ શતક સુધીના ૭ શતકમાં અંતર શતક ૧૨-૧૨છે. ૪૦ માં શતકમાં ૨૧ અંતર શતક છે. ૪૧ માં શતકમાં અંતર શતક નથી. આ પ્રમાણે આ ૩ર + (૧૨×૭)૮૪+૨૧+૧=૧૩૮ કુલ શતક છે. ૪૧મૂળ શતક છે. ઉદ્દેશકોની સંખ્યા ૧૦. ૧૨. ૩૪. ૧૧ વિગેરે છે. બધા મળી ૧૯૨૫ કહેવાયા છે. પરંતુ ઉપલબ્ધ ૧૯૨૩ જ થાય છે. બે સંખ્યાનો લિપિ પ્રમાદ અથવા કાળ દોષથી અથવા સમજ ભ્રમથી અંતર થયું છે. ગોશાલક વર્ણનનું શતક પંદરમું એક દિવસમાં વાંચવું જોઈએ. બાકી રહી જાય તો બીજા દિવસે આયંબિલ કરીને વાંચવું જોઈએ અને તો પણ બાકી રહી જાય તો ત્રીજે દિવસે આયંબિલ કરીને વાંચવુ જોઈએ. ભગવતી ૨૦૦ સૂત્ર સારાંશ સંપૂર્ણ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત Page #271 -------------------------------------------------------------------------- ________________ ઈ સૌજન્ય દાતાઓને આભાર સહ ધન્યવાદ ૧. શ્રી શરદભાઈ જમનાદાસ મહેતા, રાજકોટ ૨. સ્વ. પ્રભાબેન મોહનલાલ મહેતા (ગુરુકુલવાળા) પોરબંદર ૩. શ્રીમતી ભાવનાબેન વસંતલાલ તુરખીયા, રાજકોટ ૪. શ્રી લાલજી કુંવરજી સાવલા (તુંબડી), ડોંબીવલી ૫. સ્વ. રંજનબેન ચંદ્રકાંત દોશી (કુંદણીવાળા) રાજકોટ ૬. શ્રીમતી જ્યોત્સનાબેન પ્રકાશભાઈ વોરા, રાજકોટ ૭. શ્રી નવલ સાહિત્ય પ્રકાશન ચેરીટેબલ ટ્રસ્ટ, સુરેન્દ્રનગર ૮. શ્રીમતી મધુબેન રજનીકાંત કામદાર, રાજકોટ(તરંગ એપા.) | ૯. શ્રી નરેન્દ્રભાઈ શાંતિલાલ કામદાર, લાતુર ૧૦. શ્રીમતી કીનીતાબેન દીલીપકુમાર ગાંધી, રાજકોટ ૧૧. શ્રી નંદાચાર્ય સાહિત્ય સમિતિ, બદનાવર ૧૨. શ્રી પ્રફુલભાઈ ત્રીભોવનદાસ શાહ, રાજકોટ ૧૩. શ્રી મનહરલાલ છોટાલાલ મહેતા, રાજકોટ. ૧૪. શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ, મલાડ (વેસ્ટ) ૧૫. શ્રી આચાર્ય ૐકારસૂરિ આરાધના ભવન, સુરત ૧૬. શ્રી હરીલાલ મંગળજી મહેતા, મુંબઈ ૧૭. ડૉ. ભરતભાઈ ચીમનલાલ મહેતા, રાજકોટ ૧૮. ધીરેન્દ્ર પ્રેમજીભાઈ સંગોઈ, માટુંગા ૧૯. શ્રી ચંદુભાઈ વોરા, મોમ્બાસા ૨૦. ડો. સુધાબેન ભૂદરજી હપાણી, રાજકોટ(૮ સેટ) ૨૧. શ્રી શાંતિલાલ છોટાલાલ શાહ (સાયેલાવાળા) અમદાવાદ રર. શ્રી વલ્લભજી ટોકરશી મામણીયા, મુંબઈ ૨૩. શ્રી મણીલાલ ધનજી નીસર, થાણા જૈન શ્રમણોની ગોચરી અને શ્રાવકાચાર – પ્રકાશિત થઈ ગયેલ છે. (પોકેટ સાઈઝમાં) મૂલ્ય: રૂ. પ/૧૦૦ અને તેથી વધારે માટે મૂલ્યઃ રૂા. ૩/ ભગવતી સૂત્રઃ સૌજન્ય દાતા ર૦૧ Page #272 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ : શતક-૧ : ઉદ્દેશક-૫ ઃ (૧) સ્થિતિ સ્થાન :– - ચોવીસ દંડકમાં અસંખ્ય સ્થિતિ સ્થાન છે. અર્થાત્ નરક અને દેવમાં ૧૦૦૦૦ વર્ષ પછી એક સમય અધિક, કે બે સમય અધિક તેમ સંખ્યાત- અસંખ્યાત સમય અધિક તેમ સર્વ સ્થિતિઓ હોય છે અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ હોય છે. મનુષ્ય તિર્યંચમાં અંતર્મુહૂર્ત પછી સમયાધિક સર્વ સ્થિતિઓ સમજવી અને ઉત્કૃષ્ટ પોત-પોતાની સ્થિતિ અનુસાર જાણવી. જઘન્ય સ્થિતિના નૈરયિક શાશ્વત મળે છે. એક સમયાધિકથી લઈને સંખ્યાત સમયાધિક સુધીના નૈરયિક કયારેક હોય છે કયારેક નથી હોતા અર્થાત્ અશાશ્વત છે. અસંખ્ય સમયાધિકથી લઈને ઉત્કૃષ્ટ સ્થિતિ સુધીના નૈરયિક શાશ્વત મળે છે. [ચાર કષાય ક્રોધી, માની આદિની અપેક્ષાએ શાશ્વત સ્થિતિ સ્થાનમાં એક ક્રોધ કષાય શાશ્વત અને ત્રણ કષાય અશાશ્વત હોવાથી ર૭ ભાંગા થાય છે. અને અશાશ્વત સ્થિતિ સ્થાનમાં ચારે કષાય અશાશ્વત હોવાથી ૮૦ ભાંગા બને છે. સાતે નરક, ૧૦ ભવનપતિ, વ્યંતર, જયોતિષી, વૈમાનિક, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય, મનુષ્ય બધામાં જઘન્ય સ્થિતિ પછીના સંખ્યાત સમયાધિક સુધીના સ્થિતિ સ્થાન અશાશ્વત છે. [ચાર કષાયોના ભાંગા નારકીની જેમ દેવતામાં છે પરંતુ ભાંગા કથન ક્રોધના સ્થાને લોભની પ્રમુખતા છે. ઔદારિક દંડકોમાં અશાશ્વત સ્થિતિ સ્થાનોમાં ૮૦ ભાંગા અને શેષ બધા સ્થિતિ સ્થાનોમાં અભંગ (એક જ ભંગ) હોય છે.] કષાયોના ભંગ પાંચ સ્થાવરમાં જઘન્યથી ઉત્કૃષ્ટ સુધી બધા સ્થિતિ સ્થાન શાશ્વત છે. [તેથી તમામ સ્થિતિ સ્થાનમાં ચાર કષાયોની અપેક્ષાએ અભંગ(એક જ ભંગ) હોય છે.] મનુષ્યમાં સર્વ જઘન્ય સ્થિતિ સ્થાન પણ અશાશ્વત છે. [તેથી તેમાં પણ ૮૦ ભાંગા થાય છે. (૨) અવગાહના સ્થાન :– બધા દંડકોમાં અસંખ્ય અવગાહના સ્થાન છે. જેમાં જઘન્યથી લઈને સંખ્યાત પ્રદેશાધિક સુધીના અવગાહના સ્થાન અશાશ્વત છે. બાકીના બધા અવગાહના સ્થાન શાશ્વત છે. પાંચ સ્થાવરમાં સર્વ અવગાહના સ્થાન શાશ્વત છે, અશાશ્વત નથી. [નારકી દેવતામાં અશાશ્વત અવગાહના સ્થાનોમાં ચાર કષાયનાં ૮૦ ભાંગા અને શાશ્વત અવગાહના સ્થાનોમાં ૨૭ ભાંગા થાય છે. પાંચ સ્થાવરમાં બધા શાશ્વત અવગાહના સ્થાતોમાં અભંગ છે. શેષ ઔદારિક દંડકોમાં અશાશ્વત અવગાહના સ્થાનોમાં ૮૦ ભાંગા છે અને શાશ્વત સ્થાનોમાં અભંગ છે.] મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ૨૦૨ Page #273 -------------------------------------------------------------------------- ________________ (૩) શરીર :– ૨૪ દંડકમાં જેમના જેટલા શરીર છે તે બધા શાશ્વત મળે છે. કેવળ મનુષ્યમાં આહારક શરીર અશાશ્વત છે. નારકી દેવતાના પ્રત્યેક શરીરમાં કષાયના ૨૭ ભાંગા હોય છે. ઔદારિક દિંડકોમાં પ્રત્યેક શરીરમાં અભંગ (એકભંગ) જ થાય છે. મનુષ્યના આહારક શરીરમાં ૮૦ ભાંગા થાય છે.) (૪) સંહનન, સંસ્થાન :- જે દંડકમાં જેટલા–જેટલા સંઘયણ, સંસ્થાન છે તે બધા શાશ્વત છે. તેથી નારકી દેવતામાં કષાયની અપેક્ષાએ ર૭ ભાંગા શેષબધામાં અભંગ થાય છે.) (૫) વેશ્યા – જે દંડકમાં જેટલી વેશ્યા છે તેમાં પૃથ્વી-પાણી, વનસ્પતિમાં તેજો લેશ્યા અશાશ્વત છે. શેષ બધી લેશ્યાઓ શાશ્વત છે. પૃથ્વી-પાણી, વનસ્પતિની અશાશ્વત લેગ્યામાં ૮૦ ભાંગા કષાયોના છે. તેના સિવાય વૈક્રિય દંડકોમાં ૨૭ અને ઔદારિક દંડકોમાં અભંગ (એક ભાંગો) છે.] () દષ્ટિઃ - જે દંડકોમાં જેટલી દષ્ટિ છે, તેમાં મિશ્ર દષ્ટિ સર્વત્ર (૧દંડકમાં) અશાશ્વત છે અને ત્રણ વિકસેન્દ્રિયમાં સમ્યગુદષ્ટિ અશાશ્વત છે. [અશાશ્વતોમાં ૮૦ ભાંગા થાય છે. શેષ વૈક્રિય દંડકમાં ચાર કષાયોના ર૭ ભાંગા થાય છે અને ઔદારિક દંડકોમાં અભંગ થાય છે.] (૭) જ્ઞાન અજ્ઞાન :– જે દંડકમાં જેટલા જ્ઞાન-અજ્ઞાન છે તેમાં વિકસેન્દ્રિયમાં બે જ્ઞાન અશાશ્વત છે. બાકીના બધામાં બધા જ્ઞાન અને અજ્ઞાન શાશ્વત છે. અર્થાત્ મનુષ્યમાં મનઃ- પર્યવજ્ઞાની આદિ પાંચે જ્ઞાન શાશ્વત છે. અશાશ્વત જ્ઞાનમાં ૮૦ ભાંગા; બાકીનામાં પહેલાની જેમ ર૭ ભાંગા અને અભંગ છે.) (૮) યોગ, ઉપયોગ – ત્રણ યોગ અને બે ઉપયોગમાંથી જયાં જેટલા છે. તે બધા શાશ્વત છે. તેથી વૈક્રિય દંડકોમાં ચાર કષાયનાં ર૭ ભાંગા અને ઔદારિક દંડકોમાં "અભંગ" છે.] દંડકોમાં શરીર, અવગાહના, વેશ્યા આદિ કેટલા હોય તેનું વર્ણન જીવાભિગમ સૂત્ર પ્રથમ પ્રતિપતિથી જાણી લેવું. [નોંધઃ આ શાશ્વત, અશાશ્વત બોલોમાં કષાયનાં ભંગ સંબંધી તાત્વિક કથન માટે જુઓ પરિશિષ્ટ–૧] (ા પરિશિષ્ટ-૧ સંપૂર્ણ , ભગવતી સૂત્રઃ પરિશિષ્ટ-૧ ર૦૩ Page #274 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-ર : ગાંગેય અણગારના ભાંગા સાત નારકીના સંપૂર્ણ ભંગ: જીવ | અસંયોગી બે | ત્રણ | ચાર | પાંચ | છ | સાત | કુલ સંખ્યા | ભંગ સંયોગી/સંયોગી યોગી/સંયોગી/સંયોગી/સંયોગી ભંગ | ભંગ | ભંગ | ભંગ | ભંગ | ભંગ | ભંગ ૧ | ૭ | ક | * | * * 1 ૨૧ * | ૩ | ૭ | ૪૨ | ૩૫ | * * ८४ ૨૧) | ૩. ૧૦૫ ૩૫. * ૮૪ ૨૧૦ ૧૭૧૬ ૧૪૦ | ૨૧ ૪૬૨ ૧૦૫ | ૩૫૦ ૩૫૦ ૧૦૫ | ૭ | * ૯૨૪ ૧૨૬ | પરપ | ૭૦૦ ૩૧૫ ૪૨ | ૧ ૧૪૭ | ૭૩૫] ૧રર૫ ૭૩૫ ૧૪૭ ૩૦૦૩ | ૧૬૮ | ૯૮૦] ૧૯૬o| ૧૪૭૦ ૩૯૨ | ૨૮ | ૫૦૦૫ | ૧૦ | ૭ | ૧૮૯] ૧૨૦૨૯૪૦| ર૬૪૬| ૮૮૨ | ૮૪ | ૮૦૦૮ | સંખ્યાત | ૭ | ર૩૧ | ૭૩૫] ૧૦૮૫ ૮૬૧ | ૩૫૭| ૧ | ૩૩૩૭ [અસંખ્યાત ૭ | ર૫ર | ૮૦૫] ૧૧૯૦ ૯૪૫ ૩૯૨ | ૭ | ૩૫૮ | ઉત્કૃષ્ટ | ૧ | ૬ | ૧૫ | ૨૦ | ૧૫ | ક | ૧ | જ | પદ–વિકલ્પઃ- જીવ સંખ્યાના ભંગોને વિકલ્પ' કહે છે. આ વિકલ્પ જીવ સંખ્યા વધવાથી વધતા જાય છે. અને સાત નરક વગેરે સ્થાનોના જે ભંગ બને છે તે સ્થિર રહે છે. એને પદ કહે છે. સ્થિર પદસંખ્યાને અસ્થિર વિકલ્પ સંખ્યા વડે ગુણવાથી ભંગ સંખ્યા આવી જાય છે. જેમ કે સાત અને આઠ જીવની સાત નરકમાં વિકલ્પ, પદ અને ભંગ સંખ્યા આ પ્રકાર છે. સાત જીવના ભંગ - આઠ જીવના ભંગ - વિકલ્પ | પદ | ભંગ | વિકલ્પ | પદ | ભંગ ૧૪| ૭ ૧૪ ૭ ૬૪ ૨૧ | = ૧ર ૭૪ ૨૧ ==૧૪૭ ૧૫૪ ૩પ = પરપ ર૧ઝ ૩૫ = ૭૩પ . ર૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ૩૫ | વિકલ્પ ! પદ | ભંગ | વિકલ્પ | પદ | ભંગ = ૭૦ | ૩પ ૩૫ = ૧રર૫ ૧૫ ૨૧ | = ૩૧૫ ૩૫ ૨૧ | =૭૩પ ૬૪| ૭ | = ૪૨ ૨૧૪ ૭ | =૧૪૭. ૧૪ ૧ {. ૭૪ ૧ ૬૪=૧૨૭ ]=૧૭૧૬ભંગ ૧૨૭૧૨૭ =૩૦૦૩ભંગ આ બંને તાલિકામાં પદસંખ્યા સ્થિર છે. અને વિકલ્પ સંખ્યા સાત જીવની અપેક્ષા એ આઠ જીવમાં વધારે છે. પદ અને વિકલ્પ કાઢવાની રીત તથા ભંગ જાણવાની રીત ચાર્ટથી સમજો. સંખ્યાત જીવમાં એક બોલ જ સંખ્યાનો વધારાય છે. વારંવાર સંખ્યા વધારાતી નથી. એટલા માટે ત્રણ–સંયોગી વગેરેમાં ૧૦ જીવોની અપેક્ષાએ આમા વિકલ્પ અને ભંગ બને ઓછા બને છે. આવી રીતે અસંખ્યાતમાં પણ સમજવું. એમાં ૧ર બોલ હોય છે. અને સંખ્યાતમાં ૧૧ બોલ હોય છે. ઉત્કૃષ્ટ જીવ પ્રવેશનકમાં ભંગ બહુ ઓછા બને છે. કેમકે એમાં પહેલી નરક નથી છોડાતી અને એક—બે સંખ્યા નહીં કહેવાની પરંતુ ફક્ત અસંખ્યઅસંખ્ય જ કહેવાય છે. એટલા માટે અસંયોગી વગેરે બધા ભંગ ઓછા બને છે. ચાર્ટમાં જુઓ. સાત નારકીના સાત પ્રવેશનકથી ભંગ કહેવાયા છે. આ જ રીતે તિર્યંચના એકેન્દ્રિયાદિ પાંચ પ્રવેશનકથી ભંગ જાણવા જોઈએ. મનુષ્યના સંજ્ઞી અસંજ્ઞી બે પ્રવેશનકથી અને દેવોના ભવનપતિ વગેરે ચાર પ્રવેશનકથી ભંગ જાણવા જોઈએ. ૧૨ દેવલોકની અપેક્ષા ૧૨ પ્રવેશનકના ભંગ પણ ચાર્ટમાં સમજાવ્યા છે. તિર્યંચ પ્રવેશનકના ભંગ – [પ જીવ ૫ પ્રવેશનક] || વિકલ્પ | પદ | ભંગ | અસંયોગી ૧૪ ૫ =૫ બે સંયોગી ૪૧૦ ત્રણ સંયોગી ૬૪૧૦ =0 =૪) ભગવતી સૂત્રઃ પરિશિષ્ટ-ર ર૦પ For Private & Personal use only Page #276 -------------------------------------------------------------------------- ________________ વિકલ્પ | પદ | ભંગ ચાર સંયોગી ૪૪ ૫ =R0 પાંચ સંયોગી ૧૪ ૧ કુલ ભંગ ૧૨૬ તિર્યંચના સંપૂર્ણ ભંગ:જીવસંખ્યા અસંયોગી | બે ત્રણ | ચાર | પાંચ | કુલ ભંગ સંયોગી સંયોગી સંયોગી સંયોગી | * | ૪ | ૪ | ૧૫ ૩૫ ૭૦ ૧૨૬ ૨૧૦ ૧૦૦ | ૫ | ૧૦ | X | ૪ | જ _| ૨૦ | ૧૦ | ૩૦ | ૩૦ | ૫ | X ૪૦ | O | ૨૦ | ૧ | ૫૦ ૧૦૦ પ૦ ૫ 0 ૧૫૦ ૧૫ ૭૦ ૨૧૦ ૧૭૫ ૩૫ ૫ | ૮૦ | ૨૮0 | ૨૮૦ | ૭0 | ૯૦ ૩૬૦. ૪૨૦ ૧૨૬ સંખ્યાત ૧૧૦ ૨૧૦ ૧પપ 1 ૪૧ અસંખ્યાત ર૩૦ | ૧૭૦ | ૪૫ ઉત્કૃષ્ટ | ૧ | ૪ | ૬ | ૪ | ૧ મનુષ્યના સંપૂર્ણ ભંગઃ - જીવ | અસંયોગી બે સંયોગી ૩૩૦ ૪૯૫ ૭૧૫ ૧૦૦૧ ૧૦ પર૧ ૧૨) પ૭ Is |s | 0 |- | હું | ૩ | ૨ | ૨ | ૪ | ર૦૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત Page #277 -------------------------------------------------------------------------- ________________ જીવન અસંયોગી | બે સંયોગી 1 2 ૬ ૧૧ ૧૨ ૦ ૧૦ | સંખ્યાત | ૨ | ૧૧ અસંખ્યાત ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ ના ભંગોનું જ્ઞાન : પ્રવેશનક હોય ત્યાં = ૧ ભંગ પ્રવેશનક હોય ત્યાં = ભંગ પ્રવેશનક હોય ત્યાં = ૪ ભંગ પ્રવેશનક હોય ત્યાં = ૮ભંગ પ્રવેશનક હોય ત્યાં = ૧૬ ભંગ પ્રવેશનક હોય ત્યાં = ૩ર ભંગ પ્રવેશનક હોય ત્યાં = ૬૪ ભંગ આ રીતે આગળ બમણા કરવા જોઈએ. ૦ છ જ ૨ ૧ ( પદ કાઢવાની રીત :બે સ્થાનના પદ – ત્રણ સ્થાનના પદઃ ૧ X ૨ = ૨-૧ = ૨ ૨ ૪૧ = ર - ૨ = ૧ (૨) – ૧ = ૩ ૧ ૪૩ = ૩ + ૧ = ૩ ૩ ૪ ૨ = ૬+ ૨ = ૩ ૩ ૪ ૧ = ૩+ ૩ = ૧ (ર) ૩– ૧ = ૭ ભગવતી સૂત્રઃ પરિશિષ્ટ-ર | ર૦૦ | Roo Page #278 -------------------------------------------------------------------------- ________________ ચાર સ્થાનના પદઃ પાંચ સ્થાનના પદ ઃ ૧ × ૪ = ૪ + ૧ = ૪ ૪ × ૩ = ૧૨ -૨ = ૬૧૨ સ્થાનના પદ : ૬ × ૨ = ૧૨ + ૩ = ૪ ૪ × ૧ - ૪ - ૪ = ૧ (૨)૪ – ૧ = ૧૫ ૧ x ૫ = ૫ + ૧ = ૫ ૫ × ૪૨૦+૨=૧૦ ૧૦ × ૩ = ૩૦ + ૩ = ૧૦ ૧૦ x ૨ = ૨૦ + ૪ = ૫ ૫ × ૧=૫ ૫ = ૧ (૨)૫ - ૧ = ૩૧ છે સ્થાનના ૫૬ ઃ ૨૦૮ ૧ x = ૩૦ - ૨ -૧૫ × ૫ ૧૫ × ૪ = ૬૦ + ૩ = ૨૦૦ ૨૦ x ૩ = ૬૦ + ૪ = ૫/ ૧૫ × ૨ ૩૦ + ૫ = ૬ સાત સ્થાનના ૫૪ ૬ = $ + ૧ = ૬ x ૧ ૧૪ ૭ = C (૨)” – ૧ - ૬૩ - = 1 ૭ +૧ = ૭ ૭ x ૬ = ૪૨ - ૨ = ૨૧ ૨૧ ૪ ૫ = ૧૦૫ : ૩-૩૫ ૩૫ × ૪ = ૧૪૦ - ૪ = ૩૫ ૩૫ × ૩ = ૧૦૫ : ૫ = ૨૧ ૨૧ × ૨ = ૪૨ + ૬ =૭ ૭ × ૧ = ૭ + ૭ = ૧ (૨)o – ૧ = ૧ × ૧૨ = ૧૨ - ૧ - ૧૨ ૧૩૨ ૧ ૨ s : ૧૨ x ૧૧ ૬૬ × ૧૦ = $$O + ૩ = ૨૨૦ ૨૨૦ × ૯ = ૧૯૮૦ ૪ = ૪૯૫ ૪૯૫ × ૮ = ૩૯૬૦ - ૫ = ૭૯૨ – ૭૯૨ x ૭ = ૫૫૪૪ - ૬ = ૪૯૫ ૯૨૪ x ૬ = ૫૫૪૪ ૭ = ૭૯૨ ૭૯૨ x ૫ = ૩૯૬૦ - ૮ = ૯૨૪ ૪૯૫ × ૪ = ૧૯૮૦ ૯ = ૨૨૦ ૨૨૦ x ૩ = ૬૬૦ - ૧૦ = $; ૬૬ × ૨ = ૧૩૨ - ૧૧ - ૧૨ = ૧૨ × ૧ = ૧૨ - ૧૨ -૧ ૪૦૯૫ આ વિધિથી ૮ ૯ -૧૦ – ૧૧ ૬ + ૬ = ૧ વગેરે સ્થાનો ના પદ કાઢી શકાય છે. = નોંધ : : ૧૨૭ * મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : = જૈનાગમ નવનીત Page #279 -------------------------------------------------------------------------- ________________ વિકલ્પ કાઢવાની રીત : જીવ સંખ્યા વિકલ્પ ૧ જીવ : ૧ × ૧ = ૧ - ૧ - ૧ અસંયોગી ૨ જીવ : ૧ × ૧ = ૧ + ૧ = ૧ અસંયોગી ૧×૧-૧- ૧= ૧ બે સંયોગી (૨)૧ ૨ ૐ જીવ : ૧ × ૧ = ૧ + ૧ = ૧ અસંયોગી ૧૪૨ = ૨ + ૧ = ૨ બે સંયોગી ૨ x ૧ = ૨ + ૧ = ૧ ત્રણ સંયોગી (૨) ૪ ૪ જીવ: ૧ × ૧ = ૧ + ૧ = ૧ અસંયોગી ૧ × ૩ = ૩ + ૧ = ૩ બે સંયોગી ૩×૨ = $ + ૨ = ૩ ત્રણ સંયોગી ૩ x ૧ = ૩ + ૩ = ૧ ચાર સંયોગી (૨)અે ૮ ૫૧:૧૪૧=૧૩૧= = ૧ અસંયોગી ૧ × ૪ = ૪ + ૧ = ૪ બે સંયોગી ૪ × ૩ = ૧૨ + ૨ = ૬ ત્રણ સંયોગી ૬ × ૨ = ૧૨ + ૩ = ૪ ચાર સંયોગી ૪ × ૧ = ૪ + ૪ = ૧ પાંચ સંયોગી (૨)૪ ૧૬ ૬ જીવ ઃ ૧×૧=૧+૧ = = ૧ અસંયોગી ૧ × ૫ = ૫ + ૧ = ૫ બે સંયોગી ૫ × ૪ = ૨૦ + ૨ = ૧૦ ત્રણ સંયોગી ૧૦ x ૩ = ૩૦ + ૩ = ૧૦ ચાર સંયોગી ૧૦ × ૨ = ૨૦ + ૪ = ૫ પાંચ સંયોગી ૫ × ૧ = ૫ + ૫ = ૧ ૭ સંયોગી (૨)૧ ૩૨ ૭ જીવ : ૧ × ૧ = ૧ - ૧ = ૧ અસંયોગી ૧ x ૬ = $ + ૧ = ; બે સંયોગી ૬ × ૫ = ૩૦ + ૨ = ૧૫ ત્રણ સંયોગી ૧૫ × ૪ = ૬૦ + ૩ = ૨૦ ચાર સંયોગી ૨૦ x ૩ = $0 + ૪ = ૧૫ પાંચ સંયોગી ભગવતી સૂત્રઃ પરિશિષ્ટ-૨ ૧૫ × ૨ = ૩૦ + ૫ = ૬ છઃ સંયોગી Ç × ૧ = $ + ૬ = ૧ સાત સંયોગી (ર)Ý ૪ ૮ જીવ ઃ ૧૪૧ - ૧ - ૧ = ૧ અસંયોગી ૧ x ૭ = ૭ * ૧ = ૭ બે સંયોગી ૭ x ૬ = ૪૨ + ૨ = ૨૧ ત્રણ સંયોગી ૨૧ × ૫ = ૧૦૫ + ૩ = ૩૫ ચાર સંયોગી ૩૫ × ૪ = ૧૪૦ + ૪ = ૩૫ પાંચ સંયોગી - ૩૫ × ૩ = ૧૦૫ + ૫ = ૨૧ છઃ સંયોગી ૨૧૪ ૨=૪૨ + ૬ = ૭ સાત સંયોગી ૭ × ૧= ૭ + ૭ = ૧ આઠ સંયોગી (૨) ૧૨૮ ૯ જીવઃ૧×૧-૧ + ૧ = ૧ અસંયોગી ૧૪૮ = ૮ - ૧= ૮ બે સંયોગી ૮ x ૭ = ૫૬ + ૨ = ૨૮ ત્રણ સંયોગી ૨૮ ૪ ૬ = ૧૬૮ + ૩ = ૫૬ ચારસંયોગી ૫ × ૫ = ૨૮૦ + ૪ = ૭૦ પાંચ સંયોગી ૭૦ × ૪ = ૨૮૦ + ૫ = ૫૬ છઃ સંયોગી ૫૬ × ૩ = ૧૬૮ + ૬ = ૨૮ સાત સંયોગી ૨૮ × ૨ = ૫૬ + ૭ = ૮ આઠ સંયોગી ૮ × ૧ = ૮ + ૮ = ૧ નવ સંયોગી (2) ૨૫૬ ૧૦ જીવ ઃ ૧×૧-૧-૧ = ૧ અસંયોગી ૧ X ૯ = ૯ + ૧ = ૯ બે સંયોગી ૯ × ૮ = ૭૨ + ૨ = ૩ş ત્રણ સંયોગી ૩૬ x ૭ = ૨૫૨ + ૩ = ૮૪ ચાર સંયોગી ૮૪ × ૬ = ૫૦૪ + ૪ = ૧૨૬ પાંચ સંયોગી ૧૨૬ ૪ ૫ = ૬૩૦ + ૫ = ૧૨૬ ૭ઃ સંયોગી ૧૨૬ × ૪ = ૫૦૪ + ૬ = ૮૪ સાત સંયોગી ૮૪ × ૩ = ૨૫૨ + ૭ = ૩૬ આઠ સંયોગી ૩૬ × ૨ = ૭૨ + ૮ = ૯ નવ સંયોગી ૯ × ૧ = ૯ + ૯ – ૧ દશ સંયોગી (૨)૯ ૫૧૨ ૨૦૯ Page #280 -------------------------------------------------------------------------- ________________ (૧) સાત નરકના ભંગ મેળવવાની વિધિ (૧ જીવ થી ૧૦ જીવ સુધી): ૧ ૧ ૧ ૧ ૪ S ૯ ૧૦ ૧૦ ૨૧ ૪૫ ૫૫ ૨૦ પ ૧૫ ૨૦ ૩૫ ૧૨૬ ૨૧૦ ૪૯૫ ૭૧૫ ૫ ૧૨૬ પર ૪૨ ૧૨૮૭ ૨૦૦૨ ૩૦૦૩ ૫૦૦૫ ૮૪ | ૨૧૦ ૪૬૨| ૯૨૪|૧૭૧૬ | ૩૦૦૩ ૫૦૦૫ ८००८ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૩ ૩ S ૪ ૨૦૦ ૭ |ર S ૭ ૨૮ ૧૦ ||||s ૧ ८ ૩ ૧૨૦ ૩૩૦ ૯૯૨ ૮૪૦ ૨૧૦ ૪૬૨ | ૯૨૪ ૧૭૧૬ ૧ ===||||$ ૭ રીત :- પહેલી પંક્તિની બીજી—ત્રીજી આદિ સંખ્યાને બીજી પંક્તિની ક્રમશઃ પહેલી—બીજી આદિ સંખ્યા વડે જોડવાથી બીજી પંક્તિની બીજી—ત્રીજી આદિ સંખ્યા નીકળે છે. (૨) સાત નરકમાં ૧૦ જીવ સુધીના ભંગ કાઢવા ૭ ૧= ૧ ૧૭= 9×૮ = ૨૮૪૯= ૮૪૪૧૦= ૨૧૦×૧૧= ૪૬૨૪૧૨= ૯૨૪૪૧૩ ૧૭૧૪૧૪ ૩૦૦૩૪૧૫ = *|| ૧ જીવ ૨ જીવ ૫૨= ૩ જીવ ૨૫૨૩= ૪ જીવ ૮૪૦૪= ૫ જીવ ૨૩૧૦ * ૫ = ૬ જીવ ૫૫૪૪ ૬= ૭ જીવ ૧૨૦૧૨ + ૭ = ૮ જીવ ૨૪૦૨૪ ૮= ૯ જીવ ૪૫૦૪૫૬૯ = ૧૦ જીવ ૫૦૦૫x૧૬ = ૮૦૦૮૦ - ૧૦= રીત :- સાત નરક પ્રવેશનકના ભંગ કાઢવા હોય તો સર્વપ્રથમ ૧ ને ૭થી ગુણાકાર કરાય છે. પછી એક જીવનો ભંગ કાઢવો હોય તો એક નો ભાગાકાર કરાય છે. એના પછી એક જીવની ભંગ સંખ્યાને આગળના અંક ૮ થી ગુણાકાર કરી ૨ થી ભાગાકાર કરવાથી બે જીવનો ભંગ નીકળે છે. આવી રીતે આગળ− આગળની સંખ્યાથી ગુણાકાર કરી જીવ સંખ્યાથી ભાગવાથી એટલા જીવોના ભંગ નીકળી જાય છે. ૭ ભંગ ૨૮ ભંગ ૮૪ ભંગ ૨૧૦ મંગ ૪૬૨ ભંગ ૯૨૪ ભંગ ૧૭૧૬ ભંગ ૩૦૦૩ ભંગ ૫૦૦૫ ભંગ ૮૦૦૮ ભંગ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત Page #281 -------------------------------------------------------------------------- ________________ ૫ – ૭ – ૭ ૨૧ પદ ત્રણ સંયોગી ૧–૨– ૩ ૧ – ૨ – ૪ સાત નરકના પદોનું સ્પષ્ટીકરણ – [નોંધઃ અહી બધા અંક પહેલી–બીજી આદિ નારકના છે.] અસંયોગી પહેલીમાં બધા બીજીમાં બધા ત્રીજીમાં બધા ચોથીમાં બધા પાંચમીમાં બધા છઠ્ઠીમાં બધા સાતમીમાં બધા ૭ ભંગ બે સંયોગી ૦ ? પહેલી–બીજી પહેલી–ત્રીજી પહેલી ચોથી પહેલી–પાંચમી પહેલી-છઠ્ઠી પહેલી–સાતમી ૧-૨–૬ ૧ – ૨– ૭ ૧ – ૩-૪ ૧–૩–૫ ૧–૩– ૬ ૧– ૩- ૭ ૧–૪–૫ – ૪ – ૬ ૧–૪ – ૭ ૧– ૫ – ૬ ૧ – ૫ – ૭ ૧ – ૬ – ૭ ૨–૩– ૪ ૨–૩–૫ ૨-૩-૬ ૨ – ૩ – ૭ ه જ ه = = ه = ? ه ه . ه ! ه = ه = ૩- ૬ ૨–૪ – ૬ ૨– ૪ – ૭ ૨ – ૫ – ૬ ૨– ૫ – ૭ ૨– ૬ – ૭ ૩- ૪ - ૫ ૩–૪ – ૬ ૩-૪ – ૭ ૩- ૫ – ૬ ૩- ૫ – ૭ ૩- ૭ ه ર ه છ ૪ – ૭ ૫ – ૬ ભગવતી સૂત્રઃ પરિશિષ્ટ-ર ર૮૧ Page #282 -------------------------------------------------------------------------- ________________ છે. * = ૩- - ૭ – ૫ – ૬ ૪ - ૫ - ૭ - ૭ ૫-૬– ૭ ૩પ - પદ ચાર સંયોગી ધ ૨– ૪ – ૫ – ૭ ૨– ૪ – ૬ – ૭ ૨– ૫ – ૬ – ૭ – ૪ – ૫ – ૬ -૪-૫- ૩-૪ – ૬ – ૭ ૩- ૫ – ૬ – ૭ ૪ – ૫ – ૬ – ૭ ૩૫ પદ પાંચ સંયોગી ર૧ પદ છે ૦ છ ૦ જ ૦ ન ૦ જ ه ૦ ૮ ه ૧–૨– ૩-૪ –૨– ૩ – ૫ ૧- ૨– ૩ – ૬ ૧–૨– ૩ – ૭ ૧- ૨– ૪ - ૫ ૧ – ૨ – ૪ – ૬ ૧ – ૨– ૪ – ૭ ૧ – ૨ – ૫ – ૬ ૧–૨– ૫ – ૭ ૧- ૨– – ૭ ૧–૩–૪ – ૫ – ૪ – ૬ –૪– ૭ – ૩-૫ – ૬ ૧ – ૩–૫ – ૭ ૧–૩–૬– ૭ ૧–૪ – ૫ – ૬ ૧–૪ – ૫ – ૭ ૧–૪– – ૭ ૧– ૫ – ૬ – ૭ ૨–૩–૪–૫ ૨– ૩–૪– ૬ ૨–૩–૪ – ૭ ૨ – ૩ – ૫ – ૬ ૨– ૩- ૫ - ૭ ૨ – ૩ – ૬ – ૭ ૨– ૪ – ૫ – ૬ ૧–૨––૪–૫ ૧–૨– ૩ – ૪ – ૬ -૪ – ૭ ૧-૨-૩- ૫ – ૬ ૧- ૨–૩– ૫ – ૭ ૧–૨–૩– ૬ – ૭ – ૫ – ૬ – ૫ – ૭ - ૬– ૭ – – ૭ ૧–૩–૪ – ૫ – ૬ ૧–૩–૪ – ૫ – ૭ ૧–૩–૪ – ૬ –– ૭ ૧–૩– ૫-૬-૭ ૧ – ૪ – ૫ – ૬ – ૭ ૨-૩ – ૪ – ૫ – ૬ ૨-૩ – ૪ – ૫ – ૭ – ૩-૪ – ૬ – ૭ ૨–૩–૫ – ૬ – ૭ ૨– ૪ – ૫ – ૬ – ૭ ૩-૪ – ૫ – ૬ – ૭ ૨૧ પદ છ ૨૮ર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત Page #283 -------------------------------------------------------------------------- ________________ છ સંયોગી ૭–પદ - م ૧ – ૫ – ૪ ૧- ૬ – ૩ ૧– ૭ – - ૧ ه ૦ ૦ | છે ! ૦ م ૦ ه م ૦ م – ૨–૩–૪ – ૫ – ૬ ૧ – ૨ – ૩–૪ -૫ – ૭ ૧ – ૨ – ૩-૪ – ૬ – ૭ ૧-૨-૩-૫ – ૬ – ૭ ૧–૨– ૪ – ૫ – ૬ – ૭ ૧–૩– ૪ – ૫ – ૬ – ૭ ૨– ૩ – ૪ – ૫ – ૬ – ૭ ૭- પદ સાત સંયોગી એક–પદઃ કુલ–૧૨૭ પદ ૧૦ જીવના ૭ સંયોગી સુધી વિકલ્પોનુ સ્પષ્ટીકરણ - નોંધઃ અહી બધા અંક જીવ સંખ્યાના છે.] બે સંયોગી – ૯ – ૨ – ૬ ૨–૩– ૧ – ૪ – ૪ ૨–૫ – ૩ ૨–૬–૨ ૨– ૭ – ૧ ૩– ૧ – ૬ ૩- ૨– ૫ ૩- ૩-૪ ૩–૪ – ૩ ૩–૫ – ૨ ૩– ૬ – ૧ ન ]% ૦ ب ه به ૧ – ૯ જ ૩ – ૭ » R S S ૪ – ૨-૪ ૪ – ૩-૩ ૪ – ૪ – ૨ ૪ -૫ – ૧ ૫–૧–૪ ૫–૨– ૩ ૫-૩૨ ૫ – ૪ – ૧ ૬–૧–૩ ૬-૨-૨ – ૩ – ૧ ૭– ૧- ૨ ૭ –૨–૧ ૮- ૧ – ૧ ચાર સંયોગી-૮૪ هم S ه જ ત્રણ સંયોગી – ૩૬ ها می ૧–૧-૮ –૨– ૭ ૧-૩-દ - ૪ - ૫ ૧–૧–૧ – ૭ ભગવતી સૂત્ર: પરિશિષ્ટ-ર ર૮૩ ૨૮૩ Page #284 -------------------------------------------------------------------------- ________________ ૧–૧–૨– ૬ ૧–૧-૩-૫ ૧–૧–૪–૪ ૧–૧– ૫ – ૩ ૧–૧– ૬ – ૨ ૧–૧– ૭ – ૧ આ બીજા અંકને ૧ રાખીને – ૭ ૨ રાખીને – ૬ ૩ રાખીને – ૫ ૪ રાખીને –૪ પ રાખીને – ૩ દ રાખીને – ૨ ૭ રાખીને – ૧ આ ત્રીજા અંકને ૧ રાખીને – ૬ વિકલ્પ ૨ રાખીને - ૫ ૩ રાખીને – ૪ ૪ રાખીને - ૩ પ રાખીને – ૨ ૬ રાખીને - ૧ ૨૧ વિ. આ બીજા અંકને ૧ રાખીને – ૨૧ ૨ રાખીને - ૧૫ ૩ રાખીને - ૧૦ ૪ રાખીને - ૬ ૫ રાખીને – ૩ ૬ રાખીને - ૧ પ૬ વિ. આ પહેલા અંકને ૧ રાખીને – પs ૨ રાખીને – ૩૫ ૩ રાખીને ૪ રાખીને - ૧૦ ૫ રાખીને – ૪ ૬ રાખીને – ૧ २८ આ પહેલા અંકને ૧ રાખીને – ૨૮ ૨ રાખીને - ૨૧ ૩ રાખીને - ૧૫ ૪ રાખીને – ૧૦ ૫ રાખીને – ૬ ૬ રાખીને – ૩ ૭ રાખીને – ૧ ८४ પાંચ સંયોગી – ૧રઃ ભંગ ૧૨૬ ૧–૧–૧–૧ – ૬ ૧–૧–૧–ર–પ ૧ – ૧ – ૧ –૩–૪ ૧–૧–૧૪ – ૩ ૧- ૧- ૧-૫- ૨ ૧–૧–૧–૬– ૧ છઃ સંયોગી – ૧૨૬ ૧–૧–૧–૧–૧–૫ / ૧–૧–૧–૧-૨-૪ || ૧–૧–૧–૧–૩-૩ / ૧-૧-૧-૧–૪–૨ | ૧–૧-૧-૧-૫-૧ ૨૮૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત Page #285 -------------------------------------------------------------------------- ________________ આ ચોથા અંકને ૧ રાખીને પાંચ ચાર જીવોથી લઈ ઉત્કૃષ્ટ જીવો સુધીના ભંગ વિકલ્પ, પછી ચોથા અંકને ૨–૩-૪-૫ કરવાથી ૪–૩–૨–૧ વિકલ્પ થાય, આ પ્રમાણે ત્રીજા અંકને એક રાખવાથી ૫+૪+૩+૨+૧ = ૧૫ ભંગ થયા. પછી ત્રીજા અંકને ૨–૩–૪-૫ કરવાથી ૧૦–૬–૩–૧ વિકલ્પ થયા. આ પ્રમાણે બીજા અંકને એક રાખવાથી આ ૧૫+૧૦+૬+૩+૧ = ૩૫ વિકલ્પ થયા, પછી બીજા અંકને ૨–૩–૪–૫ કરવાથી ૨૦–૧૦– ૪–૧ વિકલ્પ થયા. આ પ્રમાણે પહેલા અંકને એક રાખવાથી આ ૩૫+૨૦+૧૦+૪+૧ = ૭૦ વિકલ્પ થયા. પછી પહેલા અંકને ૨–૩–૪–૫ કરવાથી ૩૫+૧૫-૫-૧ વિકલ્પ થયા. આ પ્રમાણે આ કુલ ૭૦+૩૫+૧૫+૫+૧ = ૧૨૬ વિકલ્પ થયો. સાત સંયોગી – ૮૪ - ૧- ૧ - ૧ - ૧ - ૧ - ૧ - ૪/ - - ૨ - ૩/ ૧-૧-૧ - ૧ - ૧ ૧- ૧ - ૧ - ૧ - ૧ - ૩ - ૨/ ૧-૧-૧ - ૧ - ૧ ~ ૪ – ૧/ - આ પાંચમા પદને એક રાઅવાથી ૪ વિકલ્પ પછી પાંચમા પદને ૪ સુધી બદલવાથી કુલ ૪+૩+૨+૧= ૧૦ વિકલ્પ ચોથા પદને એક રહેવાથી બને. પછી એને ૨–૩–૪ કરવાથી ૧૦ + $ + ૩ + ૧ = ૨૦ વિકલ્પ બને. આ ત્રીજાપદના એક રહેવાથી બન્યા. પછી એને ૪ સુધી બદલવાથી કુલ ૨૦+૧૦+૪+૧૩૫ વિકલ્પ બન્યા, પછી બીજા પદના પરિવર્તનથી કુલ ૩૫+૧૫+૫+૧-૫૬ વિકલ્પ બન્યા, પછી પહેલા પદનુ પરિવર્તન કરવાથી કુલ ૫૬+૨૧+૬+૧-૮૪ વિકલ્પ બન્યા. [નોંધ- આ જ રીતે ૯–૮–૭–૬ વગેરે જીવોના વિકલ્પ થાય છે.] ભગવતી સૂત્રઃ પરિશિષ્ટ-૨ નોંધ – ત્રણ જીવ સુધીના ભંગ - શરૂઆતમાં જ બતાવી દીધા છે. ૪ – જીવ ૨૧૦ ભંગ - અસંયોગી – ૭ દ્વિસંયોગી - ૬૩ ભંગ ૧ જીવ ૩ જીવથી ૬ ભંગ ૨ જીવ ૨ જીવથી ૬ ભંગ ૩ જીવ ૧ જીવથી ૬ ભંગ - આ પહેલી નરકથી – ૧૮ ભંગ (s×૩) બીજી નરકથી – ૧૫ ભંગ (૫૪૩) ત્રીજી નરકથી – ૧૨ ભંગ (૪૪૩) ચોથી નરકથી – ૯ ભંગ (૩×૩) પાંચમી નરકથી – ૬ ભંગ (૨×૩) છઠ્ઠી નરકથી – ૩ ભંગ (૧૪૩) ૐ ભંગ ત્રણ સંયોગી ૧૦૫ ભંગ ૧ – ૧ – ૨ જીવથી ૫ ભંગ ૧ – ૨ – ૧ જીવથી ૫ ભંગ – ૧ – ૧ જીવથી ૫ ભંગ ૧ – ૨ નરકને સ્થિર રાખતા ૧૫ ભંગ ૨ ૧ – ૩ નરકને સ્થિર રાખતા ૧૨ ભંગ - ૧ – ૪ નરકને સ્થિર રાખતા ૯ ભંગ ૧ – ૫ નરકને સ્થિર રાખતા ૬ ભંગ ૧ – ૬ નરકને સ્થિર રાખતા ૩ ભંગ પ્રથમને સ્થિર રાખતા = ૪૫ ભંગ બીજીને સ્થિર રાખતા = ૩૦ ભંગ ત્રીજી ને સ્થિર રાખતા = ૧૮ ભંગ ચોથીને સ્થિર રાખતા = ૯ ભંગ પાંચમીને સ્થિર રાખતા – ૩ ભંગ ૧૦૫ ભંગ ૮૫ Page #286 -------------------------------------------------------------------------- ________________ ચાર સંયોગી ૩૫ ભંગ ૧–૧–૧–૧ = ૪ ભંગ ૧-૨-૩નરકથી = ૪ ભંગ ૧–૨– ૪ નરકથી = ૩ ભંગ ૧- ૨–૫ નરકથી = ૨ ભંગ ૧- ૨– નરકથી = ૧ ભંગ ૧- ૨ નરકને સ્થિર રાખવાથી ૧૦ ભંગ ૧–૩ નરકને સ્થિર રાખવાથી દબંગ ૧–૪ નરકને સ્થિર રાખવાથી ૩ ભંગ ૧–૫ નરકને સ્થિર રાખવાથી ૧ ભંગ પહેલી નરકને સ્થિર રાખવાથી ૨૦ ભંગ બીજી નરકને સ્થિર રાખવાથી ૧૦ ભંગ ત્રીજી નરકને સ્થિર રાખવાથી ૪ ભંગ ચોથી નરકને સ્થિર રાખવાથી ભંગ ૩૫ ભંગ ૫ – જીવ-૪૨ ભંગ અસંયોગી ભંગ – ૭ દ્વિ સંયોગી ભગ ૮૪: ૧ જીવ ૪ જીવથી ભંગ ૨ જીવ ૩જીવથી ભંગ ૩જીવ ર જીવથી ભંગ ૪જીવન જીવથી દબંગ આ પહેલી નરકથી ૨૪ ભંગ બીજી નરકથી ૨૦ ભંગ ત્રીજી નરકથી ૧૬ ભંગ ચોથી નરકથી ૧૨ ભંગ પાંચમી નરકથી ૮ ભંગ છઠ્ઠી નરકથી ૪ ભંગ ૮૪ ભંગ ત્રણ સંયોગી – ૨૧૦ ભંગ ૧–૧– ૩ થી–૫ ભંગ ૧–૨– ૨ થી–૫ ભંગ ૧–૩–૧ થી – ૫ ભંગ ૨–૧–૨થી – ૫ ભંગ ૨–૨–૧ થી – ૫ ભંગ ૩- ૩–૧ થી – ૫ ભંગ ૧ – ૨ નરક સ્થિર રાખતા – ૩૦ ભંગ ૧- ૩ નરક સ્થિર રાખતા – ૨૪ ભંગ ૧–૪ નરક સ્થિર રાખતા - ૧૮ ભંગ ૧ – ૫ નરક સ્થિર રાખતા – ૧૨ ભંગ ૧– નરક સ્થિર રાખતા – દ ભંગ પહેલી નરક રાખતાં – ૯૦ ભંગ બીજી નરક રાખતાં – 0 ભંગ ત્રીજી નરક રાખતાં – ૩૬ ભંગ ચોથી નરક રાખતાં – ૧૮ ભંગ પાંચમી નરક રાખતાં – ૬ભંગ ૨૧૦ ભંગ ચાર સંયોગી ૧૪૦ ભંગ ૧–૧–૧– ૨ થી –૪ ભંગ ૧– ૧ – ૨–૧ થી – ૪ ભંગ ૧–૨–૧– ૧ થી –૪ ભંગ ૨–૧–૧–૧થી – ૪ ભંગ ૧-૨-૩નરક રાખતા ૧૬ભંગ ૧ – ૨ -૪ નરક રાખતા ૧૨ ભંગ ૧–૨– ૫ નરક રાખતાં ૮ ભંગ ૧ – ૨ – નરક રાખતાં ૪ ભંગ ૧–૨નરક રાખતાં ૪૦ ભંગ ૧-૩નરક રાખતાં ૨૪ ભંગ ૧–૪નરક રાખતાં ૧૨ ભંગ ૧–પ નરક રાખતાં ૪ ભંગ ૧ નરક રાખતાં ૮૦ ભંગ ૨ નરક રાખતાં ૪૦ ભંગ ૩નરક રાખતાં ૧૬ભંગ ૪ નરક રાખતાં ૪ ભંગ ૧૪૦ ભગ પાંચ સંયોગી ૨૧ ભંગ ૧–૧–૧–૧–૧– ૩ ભંગ ૧-૨-૩-૪ નરકથી – ૩ ભંગ ર૮૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત, Page #287 -------------------------------------------------------------------------- ________________ ૧-૨-૩-૫ નરક થી ૧-૨ – ૩ – ૬ નરક થી ૧-૨ - ૩ નરક થી ૧ – ૨ – ૪ નરક થી ૧ – ૨ – ૫ - નરક થી ૧ – ૨ નક થી ૧ - ૩ ૧ - ૪ ૧ ૨ ૩ દ્વિસંયોગી ૧૦૫ ભંગ નરક થી નરક થી નરક થી નરક થી નરક થી ― - ૩ભંગ ૧ ભંગ – ૧૦ ભંગ - ૪ ભંગ -૧ ભંગ ૧૫ ભંગ ૫ ભંગ ૧ ભંગ ૨૧ ભંગ - - ૬ – જીવ – ૯૨૪ ભંગ - ૨ ભંગ ૧ ભંગ ભંગ અસંયોગી ૭ભંગ ૧ – ૫ જીવથી – ૬ ભંગ ૧ – ૪ જીવથી – ૬ ભંગ ૩ – ૩ જીવથી – ૬ ભંગ ૪– ૨ જીવથી – ૬ ભંગ ૫- – ૧ જીવથી – ૬ ભંગ પહેલી નરક થી – ૩૦ ભંગ બીજી નરક થી ૨૫ ભંગ ત્રીજી નરક થી – ૨૦ ભંગ ચોથી નરક થી - ૧૫ ભંગ પાંચમી નરક થી – ૧૦ ભંગ છઠ્ઠી નરક થી – ૫ ભંગ ૧૦૫ ભંગ ત્રણ સંયોગી – ૩૫૦ ભંગ - ૧ – ૧ – ૪ જીવથી – ૫ ભંગ ૧ – ૨ – ૩ જીવથી – ૫ ભંગ ૧ – ૩ – ૨ જીવથી – ૫ ભંગ ૧ – ૪ – ૧ જીવથી – ૫ ભંગ ૨ – ૧ – ૩ જીવથી – ૫ ભંગ ભગવતી સૂત્ર : પરિશિષ્ટ-૨ ૨ – ૨ – ૨ જીવથી – ૫ ભંગ ૨ – ૩ – ૧ જીવથી – ૫ ભંગ ૩-૧ • ૨ જીવથી – ૫ ભંગ ૩ - ૨ – ૧ જીવથી – ૫ ભંગ - ૪ – ૧ – ૧ ૧ – ૨ નરક થી – ૧ – ૩ નરક થી ૧ – ૪ નરક થી - ૧ – ૫ નરક થી – - જીવથી – ૫ ભંગ ૫૦ ભંગ — ૪૦ ભંગ ૩૦ ભંગ ૨૦ભંગ - ૧ – ૬ નરક થી - ૧૦ ભંગ પહેલી નરક થી – ૧૫૦ ભંગ બીજી નરક થી – ૧૦૦ ભંગ ત્રીજી નરક થી – ૬૦ ભંગ ચોથી નરક થી – ૩૦ ભંગ પાંચમી નરક શી – ૧૦ ભંગ ૩૫૦ ભંગ ચાર સંયોગી – ૩૫૦ ભંગ ૧ – ૧ – ૧ – ૩ જીવથી ૪ ભંગ ૧ - ૧ - ૨ – ૨ જીવથી ૪ ભંગ ૧- ૧ - ૩ - ૧ જીવથી ૪ ભંગ ૧ – ૨ – ૧ – ૨ જીવથી ૪ ભંગ ૧ ~ ૨ – ૨ – ૧ જીવથી ૪ ભંગ ૧ - ૩ - ૧ - ૧ જીવથી ૪ ભંગ ૨ – ૧ – ૧ – ૨ જીવથી ૪ ભંગ ૨ – ૧ – ૨ – ૧ જીવથી ૪ ભંગ ૨ - ૨ - ૧ - ૧ જીવથી ૪ ભંગ ૩ – ૧ – ૧ - ૧ જીવથી ૪ ભંગ ૧ – ૨ – ૩ નરક થી = ૪૦ ભંગ ૧ - ૨ – ૪ નરક થી = ૩૦ ભંગ ૧ – ૨ – ૫ નરક થી = ૨૦ ભંગ ૧ – ૨ – ૬ નરક થી = ૧૦ ભંગ ૧ – ૨ નરક થી = ૧૦૦ ભંગ ૧ – ૩ નરક થી = ૬૦ ભંગ = ૧ – ૪ નરક થી = ૩૦ ભંગ ૨૮૭ Page #288 -------------------------------------------------------------------------- ________________ ૧ – ૫ નરક થી = ૧૦ મંગ પહેલી નરક થી = ૨૦૦ ભંગ બીજી નરક થી = ૧૦૦ ભંગ ત્રીજી નરક થી = ૪૦ મંગ ચોથી નરક થી = ૧૦ભંગ ૨૦૮ પાંચ સંયોગી –– ૧૦૫ ભંગ ૩૫૦ ભંગ. ૧- ૧ - ૧ - ૧ - ૨ થી ૩ ભંગ ૧ – ૧ – ૧ -૨ ૧ થી ૩ ભંગત્રણ સંયોગી પ૨૫ ભંગ ઃ– ૧-૧-૨-૧ ૧ થી ૩ ભંગ ૧-૨-૧-૧- ૧ થી ૩ ભંગ ૨-૧-૧ - ૧- ૧ થી ૩ ભંગ ૧ - ૨ – ૩ – ૪ નરકથી ૧૫ ભંગ ૧ – ૨ – ૩ - ૨ નરકથી ૧૦ ભંગ - ૧ – ૨ – ૩ – ૬ નરકથી ૫ ભંગ ૧ – ૨ – ૩ નરકથી ૩૦ ભંગ ૧ – ૨ – ૪ નરકથી ૧૫ ભંગ ૧ – ૨ – ૫ નરકથી ૫ ભંગ ૧ – ૨ નરકથી ૫૦ ભંગ ૧ – ૩ નરકથી ૨૦ ભંગ ૧ – ૪ નરકથી ૫ ભંગ પહેલી નરકથી ૭૫ ભંગ બીજી નરકથી ૨૫ ભંગ ત્રીજી નરકથી ૫ ભંગ ૬ સંયોગી ભવ – ૭ ભંગ કુલ =૧૦૫ ભંગ અસંયોગી ૭ ભંગ : તિસંયોગી ૧૨૬ ભંગ : ૭ જીવ – ૧૭૧૬ ભંગ ૧ – ૬ જીવથી – ૬ ભંગ ૨ – ૫ જીવથી – ૬ ભંગ ૩ – ૪ જીવથી – ૬ ભંગ - ૪ – ૩ જીવથી – ૬ ભંગ ૫ ~ ૨ જીવથી – ૬ ભંગ ૬ – ૧ જીવથી – ૬ ભંગ પહેલી નરકથી – ૩૬ ભંગ બીજી નરકથી – ૩૦ ભંગ ત્રીજી નરકથી - ૨૪ ભંગ ચોથી નરકથી – ૧૮ ભંગ પાંચમી નરકથી – ૧૨ ભંગ છઠ્ઠી નરકથી – ૬ ભંગ કુલ – ૧૨૬ ભંગ ૧ – ૧ – ૫ જીવથી – ૫ ભંગ ૧ – ૨ – ૪ જીવથી – ૫ ભંગ ૧ – ૩ – ૩ જીવથી – ૫ ભંગ ૧ – ૪ – ૨ જીવથી – ૫ ભંગ ૧ – ૫ – ૧ જીવથી – ૫ ભંગ ૨ – ૧ – ૪ જીવથી – ૫ ભંગ ૨ – ૨ – ૩ જીવથી – ૫ ભંગ ૨ – ૩ – ૨ જીવથી – ૫ ભંગ ૨ – ૪ – ૧ જીવથી – ૫ ભંગ ૩ – ૧ – ૩ જીવથી ~ ૫ ભંગ ૩ – ૨ – ૨ જીવથી – ૫ ભંગ ૩ – ૩ – ૧ જીવથી –૫ ભંગ - ૪ – ૧ – ૨ જીવથી – ૫ ભંગ ૫-૧- – ૧ જીવથી – ૫ ભંગ ૧ – ૨ નરક સ્થિર રાખતાં ૭૫ ભંગ ૧ – ૩ નરક સ્થિર રાખતાં ૬૦ ભંગ ૧ – ૪ નરક સ્થિર રાખતાં ૪૫ ભંગ ૧ - ૫ નરક સ્થિર રાખતાં ૩૦ ભંગ ૧ – ૬ નરક સ્થિર રાખતાં ૧૫ ભંગ પહેલી નરકથી ૨૨૫ ભંગ બીજી નરકથી ૧૫૦ ભંગ ત્રીજી નરકથી ૯૦ ભંગ ચોથી નરકથી ૪૫ ભંગ પાંચમી નરકથી ૧૫ ભંગ પરપ ભંગ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત Page #289 -------------------------------------------------------------------------- ________________ ه ૦ ه ૦ ه ૦ ه ૦ ه ૦ ه ૦ ه ૦ ه ૦ ه ه ૦ ه فی ه هم ૦ به ૦ م ૦ به هم می ૦ س - به ચાર સંયોગી – ૭૦૦ ભંગ પસંયોગી ૩૧૫ ભંગ ૧–૧–૧–૪ જીવથી – ૪ ભંગ ૧–૧–૧–૧– ૩ જીવથી ૩ ભંગ ૧–૧–ર– ૩ જીવથી – ૪ ભંગ ૧ – ૧ – ૧ – ૨ – ૨ જીવથી ૩ ભંગ ૧–૧–૩– રજીવથી – ૪ ભંગ ૧–૧–૧–૩– ૧ જીવથી ૩ ભંગ ૧–૧–૪ – ૧ જીવથી – ૪ ભંગ ૧–૧–૨–૧૨ જીવથી ૩ ભંગ ૧–૨–૧– ૩ જીવથી – ૪ ભંગ ૧–૧–૨–૨–૧ જીવથી ૩ ભંગ ૧–૨–૨–૨ જીવથી –૪ ભંગ ૧–૧–૩–૧– ૧ જીવથી ૩ ભંગ ૧–૨–૩–૧ જીવથી –૪ ભંગ ૧–૨–૧–૧– ૨ જીવથી ૩ ભંગ ૧–૩–૧–૨ જીવથી – ૪ ભંગ ૧–૨–૧–૨–૧ જીવથી ૩ ભંગ ૧–૩–૨–૧ જીવથી –૪ ભંગ ૧-૨–૨– ૧ – ૧ જીવથી ૩ ભંગ ૧ – ૪ – ૧ – ૧ જીવથી – ૪ ભંગ ૧- ૩–૧–૧–૧ જીવથી ૩ ભંગ ૨–૧–૧– ૩જીવથી – ૪ ભંગ ૨–૧–૧–૧-૨ જીવથી ૩ ભંગ ૨–૧–ર–ર જીવથી –૪ ભંગ ૨–૧–૧–૨–૧ જીવથી ૩ ભંગ –૧–૩– ૧ જીવથી –૪ ભંગ ૨–૧–૨–૧–૧ જીવથી ૩ ભંગ ૨–૨–૧–રજીવથી –૪ ભંગ ૨–૨–૧–૧–૧ જીવથી ૩ ભંગ ૨–૨–૨–૧ જીવથી – ૪ ભંગ - ૩–૧–૧–૧–૧ જીવથી ૩ ભંગ ૨– ૩–૧–૧ જીવથી – ૪ ભંગ ૧–૨–૩–૪ નરકસ્થિર રાખતાં ૪૫ ભંગ ૩–૧–૧– ૨ જીવથી – ૪ ભંગ ૧-૨-૩–૫ નરક સ્થિર રાખતાં ૩૦ ભંગ ૩–૧–૨–૧ જીવથી –૪ ભંગ ૧-૨–૩–નરક સ્થિર રાખતાં ૧૫ ભંગ ૩-૨-૧- ૧ જીવથી – ૪ ભંગ ૧ – ૨–૩નરકથી ૯૦ ભંગ ૪–૧–૧– ૧ જીવથી – ૪ ભંગ ૧–૨– ૪ નરકથી ૪૫ ભંગ ૧–૨–૩ નરક સ્થિર રાખતાં ૮૦ ભંગ ૧––પનરકથી ૧૫ ભંગ ૧-૨-૪ નરક સ્થિર રાખતાં 0 ભંગ ૧-૨નરકથી ૧૫૦ ભંગ ૧-૨-૫ નરક સ્થિર રાખતાં ૪૦ ભંગ ૧–૩ નરકથી ૬૦ ભંગ ૧ – ૨– નરક સ્થિર રાખતાં ૨૦ ભંગ ૧–૪ નરકથી ૧૫ ભંગ ૧- ૨ નરકથી – ૨૦૦ ભંગ પહેલી નરકથી રરપ ભંગ ૧ – ૩નરકથી – ૧૨૦ ભંગ બીજી નરકથી ૭પ ભંગ ૧–૪ નરકથી – ૬૦ ભંગ ત્રીજી નરકથી ૧૫ ભંગ ૧– ૫ નરકથી – ૨૦ ભંગ ૩૧૫ ભંગ પહેલી નરકથી –૪૦૦ ભંગ સંયોગી ૪૨ ભંગ બીજી નરકથી – ૨૦૦ ભંગ ત્રજી નરકથી –૮૦ ભંગ ૧–૧–૧–૧–૧– ૨ જીવથી ર ભંગ ચોથી નરકથી – ૨૦ ભંગ ૧–૧–૧–૧–૨– ૧ જીવથી ૨ ભંગ ૧–૧–૧–૨– ૧ – ૧ જીવથી ૨ ભંગ કુલ – ૭૦૦ ભંગ ૧–૧–૨–૧૧– ૧ જીવથી ૨ ભંગ هم می به می ભગવતી સૂત્રઃ પરિશિષ્ટ-૨ ર૮૯ Page #290 -------------------------------------------------------------------------- ________________ - ૧ – ૧ – ૧ – ૧ જી. Tી ર ભગ | ૧–૩–૪ જીવથી ૫ ભંગ ૨–૧–૧–૧–૧–૧જીવથી ૨ ભંગ ૧–૪–૩ જીવથી ૫ ભંગ ૧–ર–૩–૪–૫ નરકથી ૧ર ભંગ ૧–૫–૨જીવથી ૫ ભંગ ૧–૨– ૩ – ૪ – ૬નરકથી ભંગ ૧–૪–૧ જીવથી ૫ ભંગ ૧ – ૨–૩-૪ નરકથી ૧૮ ભંગ ૨–૧–૫ જીવથી ૫ ભંગ ૧–૨– ૩ – ૫ નરકથી દ્દ ભંગ ૨–૨–૪ જીવથી ૫ ભંગ ૧–ર– ૩નરકથી ૨૪ ભંગ ૨-૩-૩જીવથી પ ભંગ ૧– ૨-૪ નરકથી ૬ ભંગ ર–૪–૨ જીવથી ૫ ભંગ ૧– ૨ નરકથી ૩૦ ભંગ ૨–૫–૧ જીવથી ૫ ભંગ ૧-૩નરકથી ભંગ ૩–૧–૪ જીવથી ૫ ભંગ પહેલી નરકથી ૩૬ ભંગ ૩–૨–૩ જીવથી ૫ ભંગ બીજી નરકથી દબંગ ૩–૩–૨ જીવથી ૫ ભંગ ૪૨ ભંગ ૩–૪–૧ જીવથી ૫ ભંગ ૭ – સંયોગી – ૧ ભંગ ૪–૧–૩ જીવથી ૫ ભંગ ૪–ર–રજીવથી ૫ ભંગ ૮ જીવ ૩૦૦૩ ભંગ ૪–૩–૧ જીવથી પલંગ અસંયોગી –૭ ભંગ ૫–૧–૨ જીવથી ૫ ભંગ દ્વિસંયોગી –૧૪૭ ભંગ ૫–૨–૧ જીવથી ૫ ભંગ ૧–૭ જીવથી દબંગ ૬-૧–૧ જીવથી ૫ ભંગ ૨–૬જીવથી દબંગ ૧–૨નરક થી ૧૦૫ ભંગ ૩–૫ જીવથી ૬ ભંગ ૧–૩નરક થી ૮૪ભંગ ૪–૪ જીવથી દબંગ ૧-૪ નરકથી ૩ ભંગ પ-૩ જીવથી દબંગ ૧-૫ નરક થી ૪૨ ભંગ ૬–૨ જીવથી ૬ ભંગ ૧- નરક થી ૨૧ ભંગ ૭–૧ જીવથી ભંગ પહેલી નરકથી ૩૧૫ ભંગ પહેલી નરકથી ૪૨ ભંગ બીજી નરકથી ૨૧૦ ભંગ બીજી નરકથી ૩પ ભંગ ત્રિીજી નરકથી ૧૨ભંગ ત્રીજી નરકથી ૨૮ ભંગ ચોથી નરકથી ૩ ભંગ ચોથી નરકથી ૨૧ ભંગ પાંચમી નરકથી ૨૧ ભંગ પાંચમી નરકથી ૧૪ ભંગ ૭૩૫ ભંગ છઠ્ઠી નરકથી ૭ ભંગ ચાર સંયોગી-૧૨૨૫ ભંગ ૧૪૭ ભંગ ૩ સંયોગી–૭૩૫ ભંગ ૧–૧–૧–૫ જીવથી ૪ ભંગ ૧–૧–ર–૪ જીવથી ૪ ભંગ ૧–૧–દ જીવથી ૫ ભંગ ૧–૧–૩–૩ જીવથી ૪ ભંગ ૧-૨–૫ જીવથી ૫ ભંગ ર૯૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના નાગમ નવનીત Page #291 -------------------------------------------------------------------------- ________________ ( ૧–૧–૪–૨ જીવથી ૪ ભંગ ૧–૧–૫–૧ જીવથી ૪ ભંગ ૧–૨–૧–૪ જીવથી ૪ ભંગ ૧–૨–૨-૩ જીવથી ૪ ભંગ ૧–ર––રજીવથી ૪ ભંગ ૧–૨–૪–૧ જીવથી ૪ ભંગ ૧–૩–૧–૩જીવથી ૪ ભંગ ૧–૩–૨–૨ જીવથી ૪ ભંગ ૧–૩–૩–૧ જીવથી ૪ ભંગ ૧-૪–૧–રજીવથી ૪ ભંગ ૧–૪–૨–૧ જીવથી ૪ ભંગ ૧-૫-૧-૧ ૨ ૨–૧–૧–૪ જીવથી ૪ ભંગ ૨–૧-૨-૩ જીવથી ૪ ભંગ ૨-૧–૩–૨ જીવથી ૪ ભંગ ૨–૧–૪–૧ જીવથી ૪ ભંગ ૨–૨–૧–૩ જીવથી ૪ ભંગ ૨–૨–૨–૨જીવથી ૪ ભંગ ૨–૨–૩–૧ જીવથી ૪ ભંગ ૨–૩–૧–રજીવથી ૪ ભંગ ૨–૩–૨–૧ ૨ ૨–૪–૧–૧ જીવથી ૪ ભંગ ૩–૧–૧–૩જીવથી ૪ ભંગ ૩–૧–ર–૨ જીવથી ૪ ભંગ ૩–૧–૩–૧ જીવથી ૪ ભંગ ૩–૨–૧–૨ જીવથી ૪ ભંગ ૩–૨–૨–૧ જીવથી ૪ ભંગ ૩–૩–૧–૧ જીવથી ૪ ભંગ ૪–૧–૧–૨ જીવથી ૪ ભંગ ૪–૧–ર–૧ જીવથી ૪ ભંગ ૪–૨–૧–૧ જીવથી ૪ ભંગ ૫–૧–૧–૧ જીવથી ૪ ભંગ ૧-૨-૩નરકથી ૧૪૦ ભંગ ૧-૨-૪ નરકથી ૧૦૫ ભંગ ૧–ર–પ નરકથી ૭૦ ભંગ ૧–ર–નરકથી ૩૫ ભંગ ૧-૨ નરકથી ૩પ૦ ભંગ ૧-૩નરકથી ૨૧૦ ભંગ ૧-૪ નરકથી ૧૫૦ ભંગ ૧–૫ નરકથી ૩૫ ભંગ પહેલી નરકથી ૭૦૦ ભંગ બીજી નરકથી ૩પ૦ ભંગ ત્રીજી નરકથી ૧૪૦ ભંગ ચોથી નરકથી ૩૫ ભંગ કુલ ૧૨૨૫ ભંગ પાંચ સંયોગી–૭૩૫ ભંગ ૧–૧–૧–૧–૪ જીવથી ૩ ભંગ ૧–૧–૧–ર–૩જીવથી ૩ ભંગ ૧–૧–૧–૩–૨ જીવથી ૩ ભંગ ૧–૧–૧–૪–૧ જીવથી ૩ ભંગ ૧–૧–ર–૧–૩જીવથી ૩ ભંગ ૧–૧–ર–ર–૨ જીવથી ૩ ભંગ ૧–૧–૨–૩–૧ જીવથી ૩ ભંગ ૧–૧–૩–૧–૨જીવથી ૩ ભંગ ૧–૧–૩–૨–૧ જીવથી ૩ ભંગ ૧–૧–૪–૧–૧ જીવથી ૩ ભંગ ૧–૨–૧–૧–૩ જીવથી ૩ ભંગ ૧–૨–૧–૨–૨ જીવથી ૩ ભંગ ૧–૨–૧–૩–૧ જીવથી ૩ ભંગ ૧–૨–૨–૧–૨ જીવથી ૩ ભંગ ૧-૨–૨–૨–૧ જીવથી ૩ ભંગ ૧–ર–૩–૧– ૧ જીવથી ૩ ભંગ ૧–૩–૧–૧–૨ જીવથી ૩ ભંગ ૧–૩–૧–૨–૧ જીવથી ૩ ભંગ ૧–૩–૨–૧–૧ જીવથી ૩ ભંગ ૧-૪-૧–૧–૧ જીવથી ૩ ભંગ ૨–૧–૧–૧–૩ જીવથી ૩ ભંગ ૨–૧–૧–૨–૨ જીવથી ૩ ભંગ ૨–૧–૧–૩–૧ જીવથી ૩ ભંગ ભગવતી સૂત્ર: પરિશિષ્ટ-ર ૨૧ Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨–૧–૨–૧–૨ જીવથી ૩ ભંગ ૧–૧–૩–૧–૧–૧ ૨–૧–ર–ર–૧ જીવથી ૩ ભંગ ૧-૨-૧-૧-૧-૨ ૨–૧–૩–૧–૧ જીવથી ૩ ભંગ ૧-૨–૧–૧–૨–૧ ૨–૨–૧–૧૨જીવથી ૩ ભંગ ૧–૨–૧-૨-૧-૧ ૨–૨–૧–૨–૧ જીવથી ૩ ભંગ ૧-૨-૨-૧-૧-૧ ૨-૨–૨–૧–૧ જીવથી ૩ ભંગ ૧-૩-૧-૧-૧-૧ ૨–૩–૧–૧–૧ જીવથી ૩ ભંગ ૨–૧-૧-૧-૧-૨ ૩–૧–૧–૧–૨ જીવથી ૩ ભંગ ૨–૧–૧–૧–૨–૧ ૩–૧–૧–ર–૧ જીવથી ૩ ભંગ ૨-૧-૧-૨–૧–૧ ૩–૧–૨–૧–૧ જીવથી ૩ ભંગ ૨–૧-૨-૧-૧-૧ ૩–૨–૧–૧–૧ જીવથી ૩ ભંગ ૨–૨–૧–૧–૧–૧ ૪–૧–૧–૧–૧ જીવથી ૩ ભંગ ૩–૧–૧–૧–૧–૧ ૧–૨–૩–૪ નરકથી ૧૫૦ ભંગ સાતમી છોડતાં = ૨૧ ભંગ. એમ સાતેય ૧-૨-૩-૫ નરકથી ૭૦ ભંગ નરક છોડતાં ર૧૪ ૭ = ૧૪૭ ભંગ ૧–ર–૩–નરકથી ૩પ ભંગ ૧–ર–૩નરકથી ૨૧૦ ભંગ સાત સંયોગી –૭ ભંગ ૧–ર–૪ નરકથી ૧૫૦ ભંગ ઇ જીવ-૨૦૦૫ ભંગ ૧–ર–પ નરકથી ૩પ ભંગ ૧–૨ નરકથી ૩૫૦ ભંગ અસયોગી ૭ ભંગ ૧–૩નરકથી ૧૫૦ ભંગદ્વિસંયોગી –૧૬૮ ભંગ ૧-૪ નરકથી ૩૫ ભંગ વિ ૪ પદ. પહેલી નરકથી પરપ ભંગ પહેલી નરકથી ૮૪૬ = ૪૮ બીજી નરકથી ૧૭૫ ભંગ બીજી નરકથી ૮૪ પ = ૪૦ ત્રીજી નરકથી ૩પ ભંગ ત્રીજી નરકથી ૮૪૪ = ૩ર ૭૩પ ભંગ ચોથી નરકથી ૮૪ ૩ = ૨૪ છઃ સંયોગી ૧૪૭ ભંગ પાંચમી નરકથી ૮ ૪૨ = ૧૬ ૧–૧–૧–૧–૧–૩ છઠ્ઠી નરકથી ૮૪૧= ૮ ૧–૧–૧–૧–ર–૨ કુલ ૮x૨૧= ૧૬૮ ભંગ ૧–૧–૧–૨–૨–૧ ત્રણ સંયોગી ૯૮૦ ભંગ ૧-૧-૧-૨-૧-૨ ૧–૧–૧–૨–૨–૧ વિઝ ૫. ૧-૧-૨-૩-૧-૧ ૧-૨ નરકથી ૨૮૪૫ = ૧૪૦ ૧–૧–ર–૧–૧–ર ૧-૩નરકથી ૨૮૪૪ = ૧૧૨ ૧–૧–૨–૧–ર–૧ ૧–૪નરકથી ૨૮ ૪૩ = ૮૪ ૧–૧૨–૨–૧–૧ ર૯૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના નાગમ નવનીત, Page #293 -------------------------------------------------------------------------- ________________ ૧–પ નરકથી ૨૮૪૨ = પ૬ ૧–૩નરકથી ૭૦૪૪ = ૨૮૦ ૧-નરકથી ૨૮૪૧= ૨૮ ૧–૪ નરકથી ૭૦ x ૧= ૭૦ પહેલી નરકથી ૨૮૪૧૫=૪૨૦ પહેલી નરકથી ૭૦૪૧૫ = ૧૦૫૦ બીજી નરકથી ૨૮૪૧૦= ૨૮૦ બીજી નરકથી ૭૦ ૪ ૫ = ૩પ૦ ત્રીજી નરકથી ૨૮૪ ૬=૧૬૮ ત્રીજી નરકથી ૭૦ x ૧= ૭૦ ચોથી નરકથી ૨૮૪ ૩= ૮૪ કુલ ૭૦૪૩ = ૧૪૭૯ ભંગ પાંચમી નરકથી ૨૮ ૪૧= ૨૮ સંયોગી ૩૯૨ ભંગ કુલ૨૮૪૩૫= ૬૮૦ ભંગ ૧–૧–૧–૧–૧–૪ થી ૪–૧–૧–૧–૧–૧ ચાર સંયોગી–૧૯૬૦ ભંગ સધી પદ ભંગ, એમ એક–એક નરક છોડતાં વિ ૪૫ પદ વિ. x ૭ પદ = ૩૯૨ ભંગ ૧-૨૩નરકથી પ૬૪૪ = રર૪ ૭ સંયોગી ૨૮ ભંગ ૧-૨-૪ નરકથી પ૬૪ ૩= ૧૬૮ ૧–૧–૧–૧–૧–૧–૩થી ૧–ર–પ નરકથી પ૬૪ ૨ = ૧૧૨ ૧–ર–નરકથી પ૬૪૧ = પs ૩–૧–૧–૧–૧–૧–૧ સુધી ૧-૨ નરકથી પ૬૪ ૧૦= પso ૨૮ વિ. ૪૧ પદ = ૨૮ ભંગ ૧–૩ નરકથી પ૬૪ = ૩૩૬ ૧૦ જીવ-૮00૮ ભંગ ૧-૪ નરકથી પ૬૪ ૩ = ૧૬૮ અસંયોગી ૭ ભંગ ૧–પ નરકથી પ૬૪ ૧= ૫૬ દ્વિસંયોગી–૧૮૯ ભંગ પહેલી નરકથી પ૬૪ ૨૦ = ૧૧૨૦ ભંગ પહેલી નરક થી = ૯૮ ૬ = ૫૪ બીજી નરકથી પ૬૪ ૧૦ = પ૦ ભંગ ત્રીજી નરકથી પ૬૪૪ = રર૪ભંગ બીજી નરકથી = ૯૪૫= ૪૫ ચોથી નરકથી પ૬૪ ૧ = ૫૬ ભંગ ત્રીજી નરકથી = ૯૪૪ = ૩૬ ચોથી નરકથી = ૯૪ ૩ = ૨૭ કુલ પ૬૪ ૩પ- ૧૯૬૦ ભંગ પાંચમી નરકથી = ૯૪ ૨ = ૧૮ ૫–સંયોગી ૧૪૭૦ ભગ છઠ્ઠી નરકથી = ૯૪૧= ૯ ૧–૧–૧–૧–પથી ૫–૧–૧–૧–૧સુધી ૭૦ ૧૮૯ ભંગ વિ.૪ ૫. - ત્રણ સંયોગી ૧ર૦ ભંગ ૧–ર–૩–૪ નરકથી ૭૦ x ૩ = ૨૧૦ વિ ૪૫ ૧–૨–૩–૫ નરકથી ૭૦ x ૨ = ૧૪૦ ૧-૨ નરકથી ૩૬૪ ૫ = ૧૮૦ ૧–ર–૩–નરકથી ૭૦ ૪ ૧= ૭૦ ૧-૩નરકથી ૩૬૪૪ = ૧૪૪ ૧-૨-૩ નરકથી ૭૦ x ૬= ૪૨૦ ૧-૪ નરકથી ૩૬ ૪ ૩ = ૧૦૮ ૧–ર૪ નરકથી ૭૦૪૩= ૨૧૦ ૧–પ નરકથી ૩૬૪ ૨ = ૭ર ૧–ર–પ નરકથી ૭૦ x ૧= ૭૦ ૧-૬નરકથી ૩૬ ૪૧ = ૩૬ ૧–ર નરકથી ૭૦ x ૧૦ = ૭૦૦ પહેલી નરકથી ૩૬૮૧૫ = ૫૪૦ ભગવતી સૂત્રઃ પરિશિષ્ટ-ર ર૯૩ Jail'education international -Formaterersufraroserom Page #294 -------------------------------------------------------------------------- ________________ બીજી નરકથી ૩૬ x ૧૦ = ૩૬૦ ત્રીજી નરકથી ૧૨૬૪૧ = ૧૨૬ ત્રીજી નરકથી ૩૬૪ ૬= ૨૧ કુલ ૧૨૬x૨૧ = ૨૪૬ ભંગ ચોથી નરકથી ૩૬૮૩ = ૧૦૮ છઃ સંયોગી ૮૮૨ પાંચમી નરકથી ૩૬૪૧ = ૩૬ ૧-૧-૧–૧–૧–૫ થી ૫–૧–૧–૧–૧–૧ કુલ ૩૬૪ ૩પ = ૧૨૦ ભંગ સધી ૧ર૬ ભંગ પછી એક એક નરક છોડતાં ચાર સંયોગી –૨૯૪૦ ભંગ ૧૨૬૮ ૭ = ૮૮ર ભંગ ૧–૧–૧-૭ થી ૭–૧–૧–૧ સુધી ૮૪ વિ. સાત સંયોગી -૮૪ વિ ૪૫ * ૧–૧–૧–૧–૧–૧–૪ થી ૪–૧–૧–૧–૧– ૧–૨–૩નરકથી ૮૪ ૪૪ = ૩૩૬૧–૧ સુધી = ૮૪ ભંગ ૧–ર–૪ નરકથી ૮૪૪ ૩ = રપર સંખ્યાત–જીવ ૧–ર–પ નરકથી ૮૪ ૪૨ = ૧૬૮ ૧–ર–નરકથી ૮૪૪૧= ૮૪ સૂિચના:- અહીં સં. = સંખ્યાત જીવ છે.. ૧–ર નરકથી ૮૪ x ૧૦ = ૮૪૦ પદx વિકલ્પ = ભંગ ૧–૩નરકથી ૮૪૪ ૬ = ૫૦૪ અસંયોગી ૭ ૪૧ = ૭ ૧-૪નરકથી ૮૪ x ૩ = ૨પર દ્વિસંયોગી ૨૧૪૧૧ = ૨૩૧ ૧–પ નરકથી ૮૪ ૪૧= ૮૪ ત્રણ સંયોગી ૩૫ ૪૨૧ = ૭૩પ પહેલી નરક થી ૮૪ x ૨૦ = ૧૬૮૦ ચાર સંયોગી ૩પ૪૩૧ = ૧૦૮૫ બીજી નરકથી ૮૪ x ૧૦ = ૮૪૦ પાંચ સંયોગી ૨૧૮૪૧ = ૮૧ ત્રીજી નરકથી ૮૪ ૪૪ = ૩૩૬ છ સંયોગી ૭૪ ૫૧ = ૩૫૭ ચોથી નરકથી ૮૪૪૧= ૮૪ સાત સંયોગી ૧૪ ૬૧ = ૧ કુલ ૮૪x૭પ =૨૯૪૦ ભંગ કુલ ૧૨૭૪ ૨૧૭ = ૩૩૩૭ પાંચ સંયોગી -૨૪૬ ભંગ વિકલ્પની રીત ૧–૧–૧–૧-૬થી–૧–૧–૧–૧ સુધી = ૧રક બે સંયોગી – ૧૧ વિકલ્પ ૧–૨–૩–૪ નરકથી ૧૨૪૩ = ૩૭૮ ૧ જીવ અને સંખ્યાત જીવ ૧–૨–૩–૫ નરકથી ૧૨૬x૨ = રપર ૧–૨–૩–નરકથી ૧ર૬૪૧ = ૧૨૬ ૨ જીવ અને સંખ્યાત જીવ ૧–૨–૩ નરકથી ૧૨ x ૬= ૭પ૬ ૩ જીવ અને સંખ્યાત જીવ ૧–ર–૪ નરકથી ૧૨૪૩= ૩૭૮ ૪ જીવ અને સંખ્યાત જીવ ૧–ર–પ નરકથી ૧૨૪૪૧= ૧૨૬ ૫ જીવ અને સંખ્યાત જીવ ૧–ર નરકથી ૧૨ઃ૪૧૦ = ૧ર૦ ૧–૩નરકથી ૧ર૪૪ = ૫૦૪ ૬ જીવ અને સંખ્યાત જીવ ૧-૪ નરકથી ૧૨૬૪૧=૧૨૬ ૭ જીવ અને સંખ્યાત જીવ પહેલી નરકથી ૧૨૬ ૪૧૫ = ૧૮૯૦. ૮ જીવ અને સંખ્યાત જીવ બીજી નરકથી ૧૨x૫ = ૩૦ ૨૯૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત, Page #295 -------------------------------------------------------------------------- ________________ જ ૯ જીવ અને સંખ્યાત જીવ ૧૦. જીવ અને સંખ્યાત જીવ ૧૧. સંખ્યાત જીવ અને સંખ્યાત જીવ ૧૧ વિકલ્પ ત્રણ સંયોગી – ૨૧ વિકલ્પ ૧-૧ – સં. જીવ ૧–ર– સં. જીવ ૧–૩– સં. જીવ ૧–૪ – સં. જીવ ૧–૫– સં. જીવ ૧-૬ – સંજીવ ૧–૦ – સં. જીવ ૧-૮– સં. જીવ ૧–૯– સં. જીવ ૧–૧૦– સં. સં ૧–૧૦ – સં. જીવ ૧– સં. સં ૨– સં. સં ૩ – સં. સં ૪– સં. સં ચાર સંયોગી વિકલ્પ ૩૧ પાંચ સંયોગી વિકલ્પ ૪૧ છઃ સંયોગી વિકલ્પ ૫૧ સાત સંયોગી વિકલ્પ ૧ અસંખ્યાત જીવ નોંધ – અહીં સં.= સંખ્યાત જીવ = અસં અસંખ્યાતા જીવ પદ. * વિ. = ભંગ અસંયોગી ૭૪૧ = ૭. દ્વિસંયોગી ૧૪૧૨ = ૨પર ત્રણ સંયોગી ૩૫ ૪ ૨૩ = ૮૦૫ ચાર સંયોગી ૩૫ x ૩૪ = ૧૧૯૦ પાંચ સંયોગી ૨૧૪૪૫ = ૯૪૫ છઃ સંયોગી, ૭ ૪ પ૬ = ૩૯૨ સાત સંયોગી ૧૪ ૬૭ = ૬૭ ૧૨૭ ૪ ૨૩૮= ૩૫૮ વિકલ્પની રીત દ્વિસંયોગી -૧૨ ૧ જીવ અને અસં. જીવ ૨જીવ અને અસં. જીવ ૩ જીવ અને અસં. જીવ ૪ જીવ અને અસં. જીવ પ જીવ અને અસં. જીવ જીવ અને અસં. જીવ ૭ જીવ અને અસં. જીવ ૮જીવ અને અસં. જીવ ૯જીવ અને અસં. જીવ ૧૦ જીવ અને અસં. જીવ સં. જીવ અને અસં. જીવ અસં. જીવ અને અસં. જીવ ૧૨ વિકલ્પ ૭– સં. સં – સં. સં ૯ – સં. સં ૧૦ – સં. સં સં–સં–સ આ ૨૧ વિકલ્પ થયા આ રીતે ૧૦–૧૦ વધારતાં ભગવતી સૂત્રઃ પરિશિષ્ટ-ર ] | ર૯૫ Page #296 -------------------------------------------------------------------------- ________________ ત્રણ સંયોગી –૨૩ ૧–૧– અસ. ૧-૨-અસં. ૧–૩ – અસ. ૧–૪ – અસ. ૧-૫ - અસ. ૧–૬ – અસ. ૧–૭ – અસ. ૧૦૮ – અસ. ૧–૯ – અસ. ૧–૧૦ – અસ. ૧– સં. – અસં. ૧- અસં.– અસં. ૨–અસ.-અસં. ૩– અસં.– અસ. ૪-અસં.- અસં. ૫– અસં.- અસં. ૬– અસં.- અસ. ૭– અસં.– અસં. ૮–અસં.– અસ. ૯–અસં.– અસ. ૧૦ અસં.– અસ. સં.- અસં.- અસ. અસં.- અસં.- અસં ૨૩ વિકલ્પ આ રીતે ૧૧–૧૧ વધારતાં ચાર સંયોગી વિકલ્પ-૩૪ પાંચ સંયોગી વિકલ્પ-૪૫ છઃ સંયોગી વિકલ્પ-૫૬ સાત સંયોગી વિકલ્પ-૬૭ ઉત્કૃષ્ટ જીવ (૧) આમાં જીવ સંખ્યા વધઘટ ન કરતાં અસંખ્ય અસંખ્ય જ કહેવાય. આથી વિકલ્પ નહીં કેવલ પદ થી જ ભંગ બને છે. ૨૬ (૨) પહેલી નરક ન છોડતાં પદ બનાવવું અસંયોગી ભંગ એક બધા પહેલી નરકમાં દ્વિસંયોગી દ્ર ભંગ નરક ૧–૨ ૧-૩ ૧-૪ ૧-૫ ૧–૬ ૧-૭ જીવ અસં. અસં. અસ. અસં. અસં. અસં. અસ. અ. અસ. અસં. અસં. અસં. ત્રણ સંયોગી ૧૫ ભંગ નરક જીવ ૧૨-૩ અસં. અસં. ૧-૨-૪ અસ. અસં. ૧–૨-૫ અસં. અસં. ૧-૨-૬ અસ. અસં. ૧–૨-૭ અસં. અસં. ૧૩-૪ અસ. અસં. ૧-૩-૫ ૧-૩-૬ 1-3-9 ૧-૪-૫ ૧-૪-૬ 9-8-9 9-4-9 ૧-૫-૭ ૧-૬-૭ નરક અસં. અસં. અસં. અસં. અસં. અસં. અસં. અસં. અસ. અસં. ૪ સંયોગી ૨૦ ભંગ જીવ અસં. અસં. અસ.અસ. અસં. અસં. અસં. અસં. ૧-૨-૩-૪ ૧-૨-૩-૫ ૧-૨-૩-૬ ૧-૨-૩-૭ અસં. અસં. અસં. અસં. અસં. અસં. અસં. અસં. મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત Page #297 -------------------------------------------------------------------------- ________________ ૧–૨-૪૫ અસં. અસં. ૧–ર–૪– અસં. અસં. ૧૨-૪-૭ અસં. અસં. ૧-૨-૫-૬ અસં. અસં. ૧-૨-૫-૭ અસં. અસં. ૧-૨-૬-૭ અસં. અસં. ૧–૩–૪-૫ અસં. અસં. ૧–૩–૪-૬ અસં. અસં. ૧–૩–૪–૭ અસં. અસં. ૧–૩–૫-૬ અસં. અસં. ૧–૩–૫-૭ અસં. અસં. ૧–૩– ૭ અસં. અસં. ૧-૪-૫-૬ અસં. અસં. ૧–૪–૫-૭ અસં. અસં. ૧-૪-૬-૭ અસં. અસં. ૧-૫-૬-૭ અસં. અસં. ૫ સંયોગી ૧૫ ભંગ ૧–૨–૩–૪–૫ અસં. અસં. ૧-૨-૩-૪૧–ર–૩–૪-૭ ૧-૨-૩–૫-૬ ૧-૨-૩-૫-૭ ૧-૨-૩-૬- ૧-૨-૪-૫-૬ ૧-૨-૪-૫-૭ ૧-૨-૪-૬-૭ ૧–૨–૫-૬-૭ ૧–૩–૪-૫-૬ ૧-૩-૪-૫-૭ ૧-૩-૪-૪-૭ ૧–૩–૫––૭ ૧-૪–૫-૬-૭ સંયોગી –૬ ૭ સંયોગી -૧ કુલ જ ભંગ અસં. અસં. અસં. અસં. અસં. અસં. અસં. અસં. અસં. અસં. અસં. અસં. અસં. અસં. અસં. અસં. અસં. અસં. અસં. અસં. અસં.અસં. અસં.અસં. અસં. અસં. અસં. અસં. આગમમનીષી શ્રી ત્રિલોકમુનિજી મ. સા. દીક્ષાના આડત્રીસ ચાતુર્માસઃ- (૧) પાલી (ર) ઇન્દોર (૩) પાલી (૪) ગઢસિવાના (૫) જયપુર (૬) પાલી (૭) ખીચન (૮) મંદસૌર (૯) નાથદ્વારા (૧૦) જોધપુર (૧૧) બાલોતરા (૧ર) રાયપુર (એમ.પી.) (૧૩) આગર (૧૪) જોધપુર (૧૫) મહામંદિર (૧૬) જોધપુર (૧૭) બાવર (૧૮) બાલોતરા (૧૯) જોધપુર (૨૦) અમદાવાદ (ર૧) આબુ પર્વત (રર) સિરોહી (ર૩) આબુ પર્વત (૨૪) મસૂદા (રપ) ખેડબ્રહ્મા (રદ) આબુ પર્વત (ર૭) મદનગંજ (૨૮) માણસા (ર૯) પ્રાગપર(કચ્છ) (૩૦) સુરેન્દ્રનગર (૩૧-૩૫) રોયલ પાર્ક, રાજકોટ. (૩-૩૮) આરાધના ભવન, વૈશાલીનગર, રાજકોટ. કુલઃ ચાર મધ્યપ્રદેશમાં તેર ગુજરાતમાં, એકવીસ રાજસ્થાનમાં વર્તમાનમાં – આરાધના ભવન, વૈશાલીનગર..... સપ્ટેમ્બર ૨૦૦૪ ભગવતી સૂત્રઃ પરિશિષ્ટ-ર ૨૯o Page #298 -------------------------------------------------------------------------- ________________ (૧) ૧૨ દેવલોક માં એક થી ૧૦ જીવ જવાના ભંગ ઃ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૩ ૪ ૫ S ૭ ८ ૯ ૧૦ S ૧૦ ૧૫ ૨૧ ૨૮ ૩ ૪૫ ૫૫ २० ૩૫ ૫ ૮૪ ૧૨૦ ૧૫ ૨૦ ૩૫ ૭૦ ૧૨૬ ૨૧૦ ૩૩૦ ૪૯૫ ૭૧૫ ૫ ૧૨૬ ૨૫૨ ૪૨ ૭૯૨ ૧૨૮૭ ૨૦૦૨ ૮૪ ૨૧૦ ૪૨ ૯૨૪ ૧૭૧૬ ૩૦૦૩ ૫૦૦૫ ૧૨૦ ૩૩૦ ૭૯૨ ૧૭૧૬ ૩૪૩૨ ૪૩૫ ૧૧૪૪૦ ૧૬૫ ૪૯૫ ૧૨૮૭ ૩૦૦૩|૪૩૫ ૧૨૮૭૦ ૨૪૩૧૦ ૫૫ ૨૨૦ ૭૧૫ ૨૦૦૨૫૦૦૫ ૧૧૪૪૦૦ ૨૪૩૧૦ ૪૮૨૦ $$ ૨૮૬ ૧૦૦૧ ૩૦૦૩ ૮૦૦૮|૧૯૪૪૮ ૪૩૭૫૮ ૯૨૩૭૮ ૭૮ ૩૪ ૧૩૬૫ ૪૩૬૮૦૧૨૩૭૬૬ ૩૧૮૨૪૨૭૫૫૮૨ ૧૬૭eso |∞ 2 | ه امام ૧ ૧ ܩ | ܩ ૧ ૧ ૧ سی ૧ ૨ જી| v ૫ S ૭ ८ |૪|| જ ૨૦૮ ૧૧ ૧૦ ૧૫ ૨૧ ૨૮ ૩૬ ૪૫ ૧૨, ૭૮૦ ૩૬૪, ૧૩૫ ૪૩૬૮ ૧૨૩૭| ૩૧૮૨૪ ૭૫૫૮૨ ૧૬૭૯૬૦ ૩૫૨૭૧૬ રીત–પહેલી ઉભી લાઈનમાં ૧૨ અને ઉપરની પહેલી આડી લાઈનમાં ૧૦ એક (૧) ના આંકડા લખવા. પછી પહેલી લીટીના બીજા–ત્રીજા વગેરે આંકને વારાફરતી બીજીલાઈનના પહેલા—બીજા વગેરે આંકને જોડીને (સરવાળો કરીને) બીજી લાઈનનાં આગળ–આગળમાં આંક લખવા. ૧૨ દેવલોકમાં ૧ થી ૧૦ જીવ સુધીના ભંગ કાઢવા ૧×૧૨ ૧૨ ૧= ૧૨૪ ૧૩= ૧૫૬૨ ૭૮ ૪૧૪ ૧૦૯૨ - ૩= ૩૬૪ × ૧૫= ૫૪૦૪= ૧૩૦૫ × ૧= ૨૧૮૪૦ ૧= ૪૩૮ × ૧૭= ૭૪૨૫૬ = ૧૨૩૭૬ × ૧૮= ૨૨૨૭૬૮ : = ૩૧૮૨૪ × ૧૯= ૭૫૫૮૨ × ૨૦ ૧૬૭૯૬૦ ૪૨૧ ૧-જીવ ૨-જીવ ૩જીવ ૪-જીવ ૫-જીવ -જીવ ૭–જીવ ૮-જીવ b—-2 ૧૦–જીવ ૬૦૪૬૫૬+૮= ૧૫૧૧૪૦૮= ૩૫૨૭૧૬૦ ૧૦= ૧૨ ભંગ ૭૮ ભંગ ૩૬૪ ભંગ ૧૩૫ ભંગ ૪૩૮ ભંગ ૧૨ ૩૭૬ ભંગ ૩૧૮૨૪ ભંગ ૭૫૫૮૨ ભંગ ૧૬૭૯૬૦ ભંગ ૩૫૨૭૧૬ ભંગ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત Page #299 -------------------------------------------------------------------------- ________________ ૧૨ દેવલોકમાં ૧૦ જીવ જાય તેના ભંગ | વિકલ્પ x પદ = ભંગ | ૧ ૧૨ = ૧ર ૯ × ૬ = પ૯૪ ૩૬ ૪ ૨૨૦ = ૭૯૨૦ ૮૪ x ૪૯૫ = ૪૧૫૮) ૧૨૪ x ૭૯૨ = ૯૯૭૯૨ ૧૨૬ X ૯૨૪ = ૧૧૬૪૨૪ ૮૪ x ૭૨ = ૫૨૮ ૩૬ ૪ ૪૯૫ = ૧૭૮૨૦ ૯ × રર૦ = ૧૯૮૦ ૧ x છ = ૬ કુલ = ૩પર૦૧૬ (ર) ૧૨ દેવલોક ના પદ સંખ્યા પરીક્ષણ ની રીત: (૨)૧ર-ર૪ર૪ર૪ર૪ર૪ર૪ર૪ર૪ર૪ર૪ર૪ર૪૦૯૬–૧=૪૦૯૫ (૩) ૧ર દેવલોકના ભંગ સંખ્યા પરીક્ષણ ની રીત: ૧૦ જીવના ૨ ૨ ૩ ૨ ૨ ૪ અxx૧૩૮૨૪૮૧૪૧૬૪૧૭૧૮૪૧૯૪૨૦૪૨૧ 9xPxHxXxxxsxgxcxéx96xqt ૧૩ ૪ ૨ x ૧૭૪ ૨ x ૧૯ × ૨૧ ૨૬૪ ૧૭૪ ૩૮ ૪ ૨૧ = ૩પ૩૬ ૪૪૨ x ૭૯૮ ૩૯૭૮૪ ૩૦૯૪xx = ૩પર૦૧૬ભંગ બને ભગવતી સૂત્રઃ પરિશિષ્ટ-ર | | | ર૯૯ Page #300 -------------------------------------------------------------------------- ________________ રીત : -ma જીવની જેટલી સંખ્યા હોય એનાથી આગળની સંખ્યાના ૧૧ અંક ઉપર લખવાના અને ૧ થી ૧૧ સુધીના અંક નીચે લખવાના. પછી એને ક્રૌંસ દ્વારા ભાગવાના. જેટલા સ્થાન હોય એનાથી એક ન્યૂન સંખ્યા ઉપર અને નીચે લખવામાં આવે છે. જેમ કે ૧૨ દવલોક ના ભંગ કાઢવાના હોય તો ૧૧ અંક ઉપરની સુચના અનુસાર લખવાના અને ૭ નરકના ભંગ કાઢવા હોય તો ૬ અંક ઉપર નીચે ઉપરોક્ત રીત પ્રમાણે રાખવાના હોય છે. ચાર જાતીના દેવનાં પ્રવેશનક ભંગ :-- જીવ સંખ્યા અસંયોગી દ્વિસંયોગી ૧ ર ૩ ૪ ૫ S ૭ ८ 300 ૪ ૪ ૪ ૪ ૪ ૪ ૪ ૪ ૪ ૪ ૪ ૪ × S ૧૨ ૧૮ ૨૪ ૩૦ ૩ ૪૨ ૪૮ ૫૪ $9 ૭ર ત્રણ સંયોગી * X ૪ ૧૨ ૨૪ ४० ચાર સંયોગી × × × ૧ ૪ ૧૦ २० ૩૫ ૫ ૮૪ ૩૧ ૩૪ કુલ મંગ ૪ SO ૮૪ ૯ ૧૧૨ ૧૦ ૧૪૪ સંખ્ય ૮૪ અસંખ્ય ૯૨ ઉત્કૃષ્ટ ૧ ૩ ૩ ૧ ८ સંખ્યાત, અસંખ્યાત અને ઉત્કૃષ્ટ ના ભંગ સમજવા માટે ચાર્ટ જુઓ. એક થી દસ સંખ્યા ના ભંગો વિકલ્પ અને પદ ને ગુણવાથી થાય છે. એક થી દસ સંખ્યા સુધીના પદ અને વિકલ્પ જાણવા માટે ચાર્ટમાં જોવું જોઈએ. 9 | $ ૩૫ પ ૮૪ ૧૨૦ ૧૫ ૨૦ ૨૮૬ ૧૮૫ ૨૦૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત : Page #301 -------------------------------------------------------------------------- ________________ પદ પરીક્ષણની રીતઃ– જેટલા પ્રવેશનકના પદ કાઢવા હોય એટલી વાર બે ના ગુણા કરી ગુણન ફળમાંથી એક ધટાડવાથી પદ સંખ્યા આવી જાય છે. જેમકે નારકીના ૭ પ્રવેશનક હોય તો (૨)૭ અર્થાત્ ૨×૨×૨×૨×૨×૨×૨= ૧૨૮-૧=૧૨૭ પદ તેમજ તિર્યંચના પાંચ પ્રવેશનક હોય તો બે ક્વાયર પાંચ = (૨)૫ અર્થાત્ ર૪ર૪ર૪ર ૮ર૩ર-૧૩૧, પદ વિકલ્પ પરીક્ષણની રીતઃ- બધા વિકલ્પોના જોડ આ પ્રમાણે હોય છે. ૧ જીવ = ૧ વિકલ્પ, ૨જીવ = ૨વિકલ્પ, ૩જીવ = ૪ વિકલ્પ, ૪ જીવ = ૮ વિકલ્પ, ૫ જીવ = ૧૬ વિકલ્પ, દ જીવ = ૩ર વિકલ્પ, ૭ જીવ = ૬૪ વિકલ્પ, ૮ જીવ = ૧૨૮ વિકલ્પ, ૯ જીવ = ૨૫ વિકલ્પ, ૧૦ જીવ = ૫૧૨ વિકલ્પ. ભંગ પરિક્ષણની રીત – ૧૦ જીવના ભંગ જોવા હોય સાત નરકમાં તો ૧૧ થી ૧૬ સુધીની સંખ્યા ઉપર લખીને અને એક થી ૬ સુધીની સંખ્યા નીચે લખીને એની ભિન્ન ગણિત કરવી યથા (૧) ૧૧ ૪ ૨ x ૧૩ ૪ ૧૪ x ૧૫ ૪૧૬ ૧૧૪ ૧૩૪૭ ૪૮ = ૮૦૦૮ ભંગ ૧ ૪૪૪૪૪૪૪૫૮૬ ૧૦ જીવ ૫ તિર્યંચ પ્રવેશક ના ભંગઃ ૧૧ ૪ ૧૨ x ૧૩ ૪ ૧૪ ૧૧ – 9 = ૧૧ ૪ ૧૩ x ૭ = ૧૦૦૧ ભંગ ૧૪૪ ૩૪૪ નોંધઃ- જેટલા પ્રવેશનક હોય તેનાથી એક ઓછી સંખ્યા લખવી જોઈએ. જેથી સાત પ્રવેશનક હોય તો છ સંખ્યા ઉપર અને છ સંખ્યા નીચે લખાય. જો પાંચ પ્રવેશનક હોય તો ૪ સંખ્યા ઉપર અને ૪ સંખ્યા નીચે લખાય. અલ્પ બહત્વ – નારકીના સાત પ્રવેશનકની, નિર્વચના પાંચ પ્રવેશનકની, મનુષ્યના બે પ્રવેશનકની, દેવના ચાર પ્રવેશનકની અને પછી ચારે ગતિના પ્રવેશનકની એમ પાંચે અલ્પ બહુત્વ પ્રજ્ઞાપના પદ ત્રીજા અનુસાર જાણવા. વિશેષ એ છે કે પ્રવેશનકહોવાથી બેઈન્દ્રિયથી એકેન્દ્રિય વિશેષાધિક અને દેવથી તિર્યંચ પ્રવેશનક અસંખ્ય ગુણા છે. પ્રવેશનક ભંગ પ્રકરણ સંપૂર્ણ 'મા પરિશિષ્ટ-ર સંપૂર્ણ માં ભગવતી સૂત્રઃ પરિશિષ્ટ-ર | |૩૦૧, ૩૦૧ Page #302 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ : 'પરમાણુ આદિના વર્ણ, ગંધ, રસ, સ્પર્શના ભંગોનું સ્પષ્ટીકરણ વર્ણના ભંગ - પરમાણુ– પાંચેય વર્ણના પરમાણુ હોઈ શકે છે. જેથી અસંયોગી વર્ણ(એકએક વર્ણના) પાંચ ભંગ. ઢિપ્રદેશી - અસંયોગી [એક એક વર્ણના ૫ ભંગ પૂર્ણ સ્કંધ કાળો અથવા નીલો આદિ. દ્વિસંયોગી વર્ણના ૧૦ ભંગ. (૧) કાળો, નીલો (ર) કાળો, લાલ (૩) કાળો, પીળો (૪) કાળો, સફેદ (૫) નીલો, લાલ (૬) નીલો, પીળો (૭) નીલો સફેદ (૮) લાલ, પીળો (૯) લાલ, સફેદ (૧૦) પીળો સફેદ. ત્રણ પ્રદેશી– અસંયોગી વર્ણના ૫. દ્વિસંયોગી વર્ણના – ૩૦ ભંગ (૧) કાળો એક નીલો એક (૨) કાળો એક નીલો અનેક (૩) કાળો અનેક નીલો એક, એમ જ ઢિપ્રદેશમાં કહેલા દસે ભંગનાં ત્રણ ત્રણ ભંગ કરવા. ૧૦૪૩ = ૩૦. ત્રણ સંયોગી વર્ણના ૧૦ ભંગ – (૧) કાળો, નીલો, લાલ (૨) કાળો નીલો, પીળો (૩) કાળો, નીલો, સફેદ (૪) કાળો, લાલ, પીળો (૫) કાળો, લાલ, સફેદ (૬) કાળો, પીળો, સફેદ (૭) નીલો, લાલ, પીળો (2) નીલો, લાલ સફેદ (૯) નીલો, પીળો, સફેદ (૧૦) લાલ, પીળો, સફેદ. ચાર પ્રદેશી અસંયોગી વર્ણના ૫ ભંગ. દ્વિસંયોગી વર્ણના ૪૦ ભંગ- (૧) કાળો એક નીલો એક (૨) કાળો એક નીલો અનેક (૩) કાળો અનેક નીલો એક (૪) કાળો અનેક નીલો અનેક એમ જ ઢિપ્રદેશમાં કહેલદસ ભંગની એક વચન બહુવચનથી ચૌભંગી કરવી. ૧૦૮૪=૪૦ત્રણ સંયોગી વર્ણના ૪૦ ભંગ. ત્રણ પ્રદેશના કહેલ ૧૦ ભંગના ચાર-ચાર ભંગ કરવા જેમ કે- (૧) કાળો, નીલો, લાલ (૨) કાળો, નીલો, લાલ અનેક (૩) કાળો, નીલો અનેક, લાલ (૪) કાળો અનેક, નીલો, લાલ ૧૦૪૪ =૪૦ચાર સંયોગી વર્ણના– (૧) કાળો, નીલો, લાલ, પીળો () કાળો, નીલો, લાલ, સફેદ (૩) કાળો, નીલો, પીલો, સફેદ (૪)કાળો, લાલ, પીળો, સફેદ (૫) નીલો, લાલ, પીળો, સફેદ. પાંચ પ્રદેશી– અસંયોગી વર્ણના ૫ ભંગ. દ્વિસંયોગી વર્ણના ૪૦ ભંગ – ચાર પ્રદેશની જેમ. ત્રણ સંયોગીવર્ણના ૭૦ ભંગ-ત્રણ પ્રદેશમાં કહેલ દસભંગના પ્રત્યેકના ૭–૭ ભંગ કરવા જેમકે– (૧) કાળો એક, નીલો એક, લાલ એક (૨) કાળો એક, નીલો એક, લાલ અનેક (૩) કાળો એક, નીલો અનેક, લાલ એક (૪) કાળો એક, નીલો અનેક, લાલ એનક (૫) કાળો અનેક, નીલો એક, લાલ એક (૬) કાળો અનેક, નીલો એક, લાલા અનેક (૭) કાળો અનેક, નીલો અનેક, લાલ એક ૧૦૪૭ = ૭૦. ચાર સંયોગી વર્ણના– રપ ભંગ. (૧) કાળો, નીલો, લાલ, પીળો (૨) કાળો, નીલો, લાલ પીળો અનેક (૩) કાળો, નીલો, લાલ અનેક, પીળો (૪) કાળો, નીલો મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત ૩૦૨ Page #303 -------------------------------------------------------------------------- ________________ અનેક, લાલ પીળો (૫) કાળો અનેક, નીલો, લાલ, પીળો. ચાર પ્રદેશીમાં કહેલ પ ભંગના જેમ પ્રત્યેકના પાંચ ભંગ. પ×પ ૨૫. પાંચ સંયોગી વર્ણનો-૧ ભંગ. એ પ્રકારે છ પ્રદેશી આદિના ભંગ સમજવા. ગંધના ભંગ– અસંયોગી – ૨ ભંગ, દ્વિસંયોગી –૪ ભંગ, કુલ ૬ ભંગ ઉત્કૃષ્ટ. રસના ભંગ વર્ણના ભંગોની સમાન છે. સ્પર્શના ભંગ પરમાણુ– (૧) શીત રુક્ષ (૨) શીત સ્નિગ્ધ (૩) ઉષ્ણ રુક્ષ (૪) ઉષ્ણ સ્નિગ્ધ, આ બે સ્પર્શના ૪ ભંગ. દ્વિપ્રદેશી– બે સ્પર્શના ૪ ભંગ પરમાણુ જેમ. ત્રણ સ્પર્શના ૪ ભંગ (૧) સર્વશીત + દેશ રૂક્ષ દેશ સ્નિગ્ધ (૨) સર્વઉષ્ણ + દેશ રુક્ષ, દેશ સ્નિગ્ધ (૩) સર્વરુક્ષ + દેશશીત દેશ ઉષ્ણ (૪) સર્વ સ્નિગ્ધ + દેશ શીત, દેશ ઉષ્ણ. ચાર સંયોગી સ્પર્શનો – ૧ ભંગ(૧) દેશ શીત, દેશ ઉષ્ણ + દેશ રુક્ષ, દેશ સ્નિગ્ધ == ત્રણ પ્રદેશી— બે સ્પર્શના ચાર ભંગ. ત્રણ સ્પર્શના ૧૨ ભંગ. દ્વિપ્રદેશીના ચાર ભંગમાં પ્રત્યેકના ત્રણ ત્રણ ભંગ જેમ – (૧) સર્વ શીત + દેશ રુક્ષ, દેશ સ્નિગ્ધ (૨)સર્વ શીત દેશ રુક્ષ, અનેક દેશ સ્નિગ્ધ (૩) સર્વ શીત + અનેક દેશ રુક્ષ, દેશ સ્નિગ્ધ. બરાબર ૩૪૪ = ૧૨. = ચાર સ્પર્શના ૯ ભંગ. – (૧) દેશ શીત, દેશ ઉષ્ણ + દેશ રુક્ષ, દેશ સ્નિગ્ધ (૨) દેશ શીત, દેશ ઉષ્ણ + દેશ રુક્ષ, અનેક દેશ સ્નિગ્ધ (૩) દેશ શીત, દેશ ઉષ્ણ + અનેક દેશ રુક્ષ, દેશ સ્નિગ્ધ. એ જ રીતે (૪–૬) અનેક દેશ શીત ઉષ્ણથી ત્રણ ભંગ એજ રીતે (૭-૯) દેશ શીત અનેક દેશ ઉષ્ણથી ત્રણ ભંગ. ચાર પ્રદેશી– બે સ્પર્શના ચાર ભંગ. ત્રણ સ્પર્શના ૧૬ ભંગ. એક અનેકથી ચાર ચૌભંગી કરવી. એ જ રીતે ચાર સ્પર્શના ૧૬ ભંગ. એક અનેકથી ચાર – ચૌભંગી કરવી. કુલ – ૪ + ૧૬ + ૧૬ = ૩૬ ભંગ. || પરિશિષ્ટ-૩ સંપૂર્ણ ॥ ભગવતી જૈનાગમ નવનીત - ૫ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ।। તત્ત્વ શાસ્ત્ર ખંડ-૧ ભગવતી સૂત્ર સંપૂર્ણ ॥ : પરિશિષ્ટ-૩ સૂત્રઃ 303 Page #304 -------------------------------------------------------------------------- ________________ નાગને નવનીતા નો પ્રશ્નોતરી સર્જક આગમન મનીષી શ્રી તિલોકમુનિજી જની 8 ૧૯-૧ર૧૯૪૭ દીલ0 8 19-5- 19o દીક્ષાગુરુ - શ્રમણ શ્રેષ્ઠ પૂજ્ય શ્રી સમર્થમલજી મ.સા., નિશ્રાગુરુ - પૂજ્યશ્રી ચમ્પાલાલજી મ.સા. (પ્રથમશિષ્ય), આગમ જ્ઞાનવિકાસ સાંનિધ્ય - પૂજ્યશ્રી પ્રકાશચંદ્રજી મ.સા., લેખન સંપાદન કલા વિકાસ સાંનિધ્ય - પૂજ્યશ્રી કન્વેયાલાલજી મ.સા. 'કમલ', નવજ્ઞાન ગચ્છ પ્રમુખતા વહન - શ્રી ગૌતમમુનિજી આદિ સંત ગણની, વર્તમાન નિશ્રા - શ્રમણ સંઘીય આચાર્યશ્રી શિવમુનિજી મ.સા., બાર વર્ષે અધ્યાપન પ્રાવધાનમાં સફળ સહયોગી - (1) તત્ત્વચિંતક સફળ વકતા મુનિશ્રી પ્રકાશચન્દ્રજી મ.સા. (અજરામર સંઘ) (2) વાણીભૂષણ પૂજ્યશ્રી ગિરીશચંદ્રજી મ.સા. (ગોંડલ માં, સંપ્રદાય), ગુજરાતી ભાષામાં ગુરુપ્રાણ આગમ બત્રીસીના સંપાદન સહયોગરૂપ અનુપમ લાભ પ્રદાતા - ભાવયોગિની સ્થવિરા પૂ. શ્રી લીલમબાઈ મ.સ.. આગમ સેવાઃ- ચારેય છેદ સૂત્રોનું હિન્દી વિવેચન લેખન (આગમ પ્રકાશન સમિતિ, વ્યાવરથી પ્રકાશિત). ૩ર આગમોનું સારાંશ લેખન. ચરણાનુયોગ, દ્રવ્યાનુયોગના 5- ખંડોમાં સંપાદન સહયોગ. ગુણસ્થાન સ્વરૂપ, ધ્યાન સ્વરૂપ, ૧૪નિયમ, ૧૨વ્રતનું સરળ સમજણ સાથે લેખન સંપાદન. વર્તમાન સેવા :- ગુજરાત જૈન સ્થાનકવાસી સમુદાયોનાં સંત સતીજીને આગમજ્ઞાન પ્રદાન. ૩ર આગમના ગુજરાતી વિવેચન પ્રકાશનમાં સંપાદન સહયોગ. ૩ર આગમોના પ્રશ્નોત્તર લેખન, સંપાદન (હિન્દી). આગમ સારાંશ ગુજરાતી ભાષાંતરમાં સંપાદન સહયોગ અને આગમ પ્રશ્નોત્તરનું ગુજરાતી સંપાદન., કે મુનિશ્રી પ્રકાશચન્દ્રજી For Private & 16 www amelibrary.org