________________
સંપૂર્ણ ધર્માસ્તિકાય કે અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયના અસંખ્ય પ્રદેશ સ્પર્શ કરે છે. બાકી ત્રણના અનંત પ્રદેશ સ્પર્શ કરે છે. સ્વયંનો સ્પર્શ ન કહેવો. આ રીતે અન્ય પાંચના સમજી લેવા.
(૬) અસ્તિકાય અવગાઢ :- પહેલાં સ્પર્શનું કથન કહ્યું છે. હવે અવગાઢનું એટલે અવગાહનનું વર્ણન કરવામાં આવે છે.
(૧) સ્વયંનુ સ્વયંમાં અગવાહન ન કહેવું. (૨) ધર્માસ્તિકાય વગેરેમાં એક એક પ્રદેશ અવગાઢ કહેવા. (૩) બાકી ત્રણમાં અનંત અવગાઢ કહેવા.
પુદ્ગલ– જેટલા પ્રદેશી સ્કંધ છે, ઉત્કૃષ્ટ એટલા પ્રદેશ અવગાઢ કહેવા અને તેને જઘન્ય એક પ્રદેશ અવગાઢ કહેવા.
સંપૂર્ણ ધર્માસ્તિકાયમાં– અધર્માસ્તિકાયના અસંખ્ય, આકાશાસ્તિકાયના અસંખ્ય પ્રદેશ અવગાઢ છે. શેષ ત્રણ અસ્તિકાયના અનંત પ્રદેશ અવગાઢ છે. સ્વયંને અવગાઢ ન કહેવા. આ પ્રકારે છયે(સંપૂર્ણ) અસ્તિકાયોનું કથન કરવું. અસ્તિકાયના પ્રદેશના પરસ્પર સ્પર્શ :
અસ્તિકાય
ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય
જલ. ઉ. જન્મ. ઉ.
ધર્મા.નો પ્રદેશ
૩
૪
અધર્મા.નો પ્રદેશ
૪
૩
૦/૧
આકાશ.નો પ્રદેશ /૧ જીવા.નો પ્રદેશ
૪
કાળનો પ્રદેશ
પરમાણુ
બે પ્રદેશી
ત્રણ પ્રદેશી
જી
S
૧૪૨
Jain Education International
|9| જી
૪
S
.
૭
૭
૭
૭
પુદ્ગલ સ્કંધોના અસ્તિકાય પ્રદેશોથી સ્પર્શઃ
ધર્મા.+અધર્મા.
જઘન્ય
6×
૭
ઉત્કૃષ્ટ
૭
૧૨
૧૭
)
આકાશાને જીવાસ્તિ. કાળ સ્તિકાય |પુદ્ગલા.
-
૭
૭
S
૭
૭
૧૨
૧૭
અનંત
અનંત
૦/અનંત
અનંત
અનંત
૦/અનંત
૦/અનંત
૦/અનંત
૦/અનંત
અનંત
આકાશ–| જીવાસ્તિ કાળ સ્તિકાય |પુદ્ગલા.
અનંત ૦/અનંત
અનંત
૦/અનંત
અનંત
૦/અનંત
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
For Private & Personal Use Only
www.jainelibrary.org