________________
કરે. લોક મધ્યમાં અધર્માસ્તિકાયના ૭ પ્રદેશોનો, આકાશાસ્તિકાયના ૭ પ્રદેશોનો સ્પર્શ કરે છે. જીવાસ્તિકાયના અનંત પ્રદેશનો અને પુલાસ્તિકાયના પણ અનંત પ્રદેશનો સ્પર્શ કરે છે. કાલદ્રવ્યથી કયાંક સ્પષ્ટ છે કયાંક નહીં. જયાં છે ત્યાં અનંત કાળથી સ્પષ્ટ છે.
અલોકાકાશમાં કોઈ અસ્તિકાય નથી. કેવલ આકાશ છે. તે કોઈનાથી પણ સ્પષ્ટ નથી.
લોકના કિનારા પર બધા અસ્તિકાય આકાશના ૭ પ્રદેશ જ સ્પર્શ કરે છે. ૩–૪ વગેરે નહીં. કેમ કે લોક-અલોક બનેમાં આકાશ તો છે જ.
બે પ્રદેશ સ્કંધ જઘન્ય ૬ (લોકના કિનારે) ઉત્કૃષ્ટ ૧૨ (લોકની વચ્ચે) પ્રદેશનો સ્પર્શ કરે છે.
- ત્રણ પ્રદેશ સ્કંધ જઘન્ય આઠ ઉત્કૃષ્ટ ૧૭ પ્રદેશનો સ્પર્શ કરે છે. ચાર પ્રદેશી જઘન્ય ૧૦ઉત્કૃષ્ટરર પ્રદેશોનો સ્પર્શ કરે છે. પ્રત્યેક આગળના પ્રદેશ સ્કંધમાં પૂર્વ સ્કંધની અપેક્ષાએ જઘન્ય સ્પર્શમાં પ્રદેશ અધિક કરવા જોઈએ. ઉત્કૃષ્ટ સ્પર્શમાં ૫ બોલ વધારવા જોઈએ.
પ્રદેશ સંખ્યા | જઘન્ય સ્પર્શ | ઉત્કૃષ્ટ સ્પર્શ પાંચ પ્રદેશ છ પ્રદેશ સાત પ્રદેશ આઠ પ્રદેશી નવ પ્રદેશ દસ પ્રદેશી
જેટલા પ્રદેશ સ્કંધ છે. એનાથી બે ગણા થી બે વધારે કરવાથી જઘન્ય સ્પર્શ નીકળે છે. પાંચ ગણાથી બે વધારે કરવાથી ઉત્કૃષ્ટ સ્પર્શ નીકળે છે. આજ નિયમ સંખ્યાત અસંખ્યાત અનંત પ્રદેશ સુધી સમજવો.
આ અસ્તિકાયોના પ્રદેશી પરસ્પર સમજવામાં એ ધ્યાન રાખવું કે– (૧) લોકાંતમાં જઘન્ય સ્પર્શ હશે. વચ્ચમાં ઉત્કૃષ્ટ સ્પર્શ થશે. (૨) અલોકમાં આકાશ માત્ર છે. (૩) કાળ અઢીદ્વિીપમાં જ છે. (૪) જીવ પુદ્ગલ અને કાલ જ્યાં છે ત્યાં જઘન્ય પણ અનંત પ્રદેશ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવ, પુદ્ગલ, સંપૂર્ણ લોકમાં છે. ભગવતી સૂત્રઃ શતક-૧૩
- ૧૪૭ |
૨૭
હર
૩૭
૪૨.
૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org