SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ - - દેવ ૫ ૬OOO. શકેન્દ્રના પણ ત્રાયન્ટિંશક દેવ છે. તે પલાશકનામના નગરમાં શુદ્ધ શ્રમણ ઉપાસક પર્યાયનું પાલન કરી આરાધક થઈ દેવ થયા છે. ઈશાનેન્દ્રના ત્રાયન્નિશક ચંપાનગરીના ૩૩ શ્રાવક હતા. આરાધક થઈને દેવ બન્યા. આ બંને આરાધકોએ એક મહિનાનો સંથારો કરી કાળ કર્યો હતો. ભવનપતિના ત્રાયન્નિશકોએ ૧૫ દિવસનો સંથારો કરી કાળ કર્યો હતો. ઉદ્દેશક : ૫ અગ્રમહિષી પરિવાર: અગ્ર મહિષી પરિવાર વિકુવર્ણારૂપ ત્રુટિસ્ ૧–ચમરેન્દ્ર | ૫ | ૮૦૦૦ | ૮૦૦૦ ૪૦,૦૦૦ ૨–બલીન્દ્ર ૮૦૦૦ ૮૦૦૦ ૪૦,૦૦૦ ૩–નવનિકાયના ઇન્દ્ર - $OOO. ૩૬,000 ૪–બધાના લોકપાલ | ૪-૪ ૧૦૦૦ ૧૦૦૦ ૪,૦૦૦ પ–વ્યંતરેન્દ્ર ૪-૪ ૧000 ૧000 ૪,૦૦૦ –જયોતિષેન્દ્ર ૪-૪ ૪000 ૪000 ૧૬,૦૦૦ ૭-ગ્રહ ૪-૪ ૪૦૦૦ ૪૦૦૦ | ૧૬,૦૦૦ ૮–શકેન્દ્ર ૧૬૦૦૦ ૧૬,૦૦૦ / ૧,૨૮,૦૦૦ ૯-ઈશાનેન્દ્ર | ૮ ૧૬,૦૦૦ ૧૬,૦૦૦ | ૧,૨૮,૦૦૦ / ૧૦–બંનેનાલોકપાલ ૪ | ૧૦૦૦ ૧૦૦૦ | ૪,૦૦૦ સૂત્રમાં બધાની અગ્રમહિષીના નામ કહેલ છે. એકએકઅગ્રમહિષીના પરિવારનીદેવીઓજેટલી હોય છે એટલી સંખ્યામાં તે પોતાનાં રૂપોનીવિકુર્વણાઇન્દ્રની સાથે પરિચારણા હેતુ કરે છે. ઇન્દ્રની પરિચારણા યોગ્ય ઉત્કૃષ્ટ દેવીઓના રૂપોને ત્રુટિત શબ્દથી કહેવાયેલ છે. ત્રુટિતનો અર્થ છે - એક ટુકડી, એક સમૂહ. પોતાની સુધર્મા સભામાં કોઈ પણ દેવ મૈથુન સેવન કરતા નથી. ઉદ્દેશક ૬, ૭-૩૪ શકેન્દ્રના જન્મ વગેરેનું સંપૂર્ણ વર્ણન સૂર્યાભદેવના વર્ણન સમાન છે. જુઓ રાજપ્રશ્રીય સૂત્ર સારાંશ ખંડ–૧. શકેન્દ્ર૩ર લાખવિમાનોના સ્વામી હોય છે. ઉત્તર દિશાના ૨૮ અંતર દ્વીપોનું વર્ણન જીવાભિગમ સૂત્રની સમાન છે. ૧૧૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy