________________
બીજાની ઋદ્ધિથી નહિ. તે વૈક્રિયના રૂપો પડી ગયેલી કે ઉઠેલી (ઊભી રહેલી) ધ્વજાની જેમ પણ હોય શકે છે. (૩) બાદલઃ- સ્ત્રી, પુરુષ, વાહન આદિ વિવિધ રૂપોમાં પરિણમન થઈને બીજાના પ્રયોગથી અનેક યોજનો જઈ શકે છે. આડા-અવળા કયાંય પણ જઈ શકે છે. (૪) ઉત્પન્ન થવા અને મરવા આદિમાં જે વેશ્યાનું કથન છે તે પણ લેશ્યા દ્રવ્યોને લઈને જ કથન છે. (૫) ભાવિતાત્માઅણગાર પણવિવિધ રૂપબનાવી શકે છે–ગૃહસ્થનું, સન્યાસીનું, પશુ-પક્ષીનું અને અન્ય પણ રૂપ બનાવી શકે છે. તેમજ દૂર પણ જઈ શકે છે. તેવા અનેક રૂપ બનાવી શકે છે. ક્ષમતા એક જંબુદ્વીપ ભરવાની હોય છે પરંતુ કરતા નથી. (૬) પ્રમાદી અણગાર વિદુર્વણા કરે છે. વિફર્વણા કરવાવાળાને આગમ શબ્દોમાં માયી કહેવાય છે. અમાથી વિમુર્વણા નથી કરતા.
વિદુર્વણા કરીને આલોચના પ્રાયશ્ચિત્ત કરનારા પણ ફરી અમાથી કહેવાય છે. આલોચના પ્રાયશ્ચિત્ત નહીં કરનારા માથી જ કહેવાય છે અને વિરાધક હોય છે.
ખૂબ ખાવું, ખૂબ કાઢવું, ખૂબ પરિણમન કરી શરીરને પુષ્ટ કરવું આ બધાં માયી પ્રમાદીના કર્તવ્ય છે. જેથી વિદુર્વણા આદિ પ્રમાદ પ્રવૃત્તિઓ પણ તે માયી જ કરે છે. અમાથી અલ્પરુક્ષ ખાઈને કેવલ શરીરનિર્વાહ ત્થા સંયમ પાલન કરે છે. તેનું શરીર પણ અપુષ્ટ હોય છે. વિક્રિયા આદિ તેને નથી હોતી. (૭) બહારના પુદ્ગલ લઈને જવિમુર્વણા કરીને રૂપ બનાવી શકાય છે. બહારનાં પુદ્ગલ લીધા વિના વૈક્રિય રૂપ કોઈ પણ બનાવી શકતું નથી; ભલે તે દેવ હોય અથવા શ્રમણ. (૮) વિકર્વિત રૂપ “રૂપ જ કહેવાશે. મૂળ વ્યક્તિ જે છે તે જ કહેવાશે એટલે કે અશ્વનુંરૂપ કરનાર અણગાર અશ્વ નથી, અણગાર છે. (૯) જે અણગાર વિક્ર્વણા કરીને આલોચના પ્રાયશ્ચિત્ત નથી કરતા તે આભિયોગિકદેવ થાય છે. જે આલોચના પ્રાયશ્ચિત્ત કરી લે છે તે આભિયોગિકસિવાયદેવ થાય છે. તે આરાધક હોય છે.
ઉદ્દેશક : ૬ (૧) જેમિથ્યાદષ્ટિ જીવવૈક્રિય સમ્પન્ન અને અવધિ સમ્પન્ન (વિભંગ જ્ઞાનવાળા) છે, તે ઈચ્છિત વૈક્રિય કરી શકે છે. અને વિભંગથી જાણી પણ શકે છે. પરંતુ અયથાર્થ જાણે છે; ઉલટું-સુલટું જાણે છે. વૈક્રિય કરેલાને “આ સ્વાભાવિક છે.” એવું જાણે છે, સ્વાભાવિકને વૈક્રિય કરેલ જાણે છે. જે જુએ છે તે ન જાણતાં તેને બીજો જાણી માની લે છે. જેમ કે–“રાજગૃહી જુએ અને વારાણસી છે એવું માનીને નૂતન નગરવિકૃર્વિત કરે અને જાણે કે આ પણ કોઈ વાસ્તવિકનગર દેખાઈ રહ્યું છે મારું બનાવેલું દેખાતું ભગવતી સૂત્ર: શતક-૩
પ૭ |
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org