SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) અપર્યાપ્ત બાદરવાયુકાયની જઘન્ય અવગાહના = અસંખ્યગુણ છે. (૭) અપર્યાપ્ત બાદર અગ્નિકાયની જઘન્ય અવગાહના = અસંખ્યગુણ છે. (૮) અપર્યાપ્ત બાદર અપૂકાયની જઘન્ય અવગાહના = અસંખ્ય ગુણ છે. (૯) અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયની જઘન્ય અવગાહના = અસંખ્યગુણ છે. (૧૦–૧૧) અપર્યાપ્ત પ્રત્યેક શરીરી વનસ્પતિની જઘન્ય અવગાહના અને અપર્યાપ્ત બાદર નિગોદની જઘન્ય અવગાહના= આપસમાં સરખી છે અને અસંખ્યગુણ છે. (૧૨) પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદની જઘન્ય અવગાહના = અસંખ્યગુણ છે. (૧૩) અપર્યાપ્ત સૂમ નિગોદની ઉત્કૃષ્ટ અવગાહના = વિશેષાધિક (૧૪) પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદની ઉત્કૃષ્ટ અવગાહના=વિશેષાધિક (૧૫) પર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાય જઘન્ય અવગાહના = અસંખ્યગુણ છે. (૧૬) અપર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાય ઉત્કૃષ્ટ અવગાહના= વિશેષાધિક (૧૭) પર્યાપ્ત સૂકમ વાયુકાયઉત્કૃષ્ટ અવગાહના =વિશેષાધિક (૧૮) પર્યાપ્તસૂમ અગ્નિકાય જઘન્ય અવગાહના= અસંખ્યગુણ છે. આ પ્રમાણે ૧૮, ૧૯, ૨૦સૂમઅગ્નિકાયના;૨૧,૨૨,૨૩સૂક્ષ્મ અપ્લાયના; ૨૪, ૨૫, ૨૬ સૂક્ષ્મ પૃથ્વીકાયના; ર૭, ૨૮, ૨૯ બાદર અપકાયના; ૩૦, ૩૧, ૩ર બાદર અગ્નિકાયના; ૩૩, ૩૪, ૩૫ બાદર અપકાયના; ૩૬, ૩૭, ૩૮ બાદર પૃથ્વીકાયના ૩૯, ૪૦, ૪૧ બાદર નિગોદના જીવોની અવગાહના છે. ૪૨, ૪૩, ૪૪ પ્રત્યેક શરીરી બાદરવનસ્પતિકાયના ત્રણ બોલ અસંખ્યગુણ કહેવા. બધાથી વધારે અવગાહના પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિના પર્યાપ્તની ઉત્કૃષ્ટ અવગાહના ૧000 યોજન સાધિક છે. બધાથી નાની સૂક્ષ્મ નિગોદના અપર્યાપ્તની જઘન્ય અવગાહના છે. બાકી બધા બોલોની ક્રમશઃ કિંઈક અધિક અવગાહના છે. પ્રત્યેક શરીરી વનસ્પતિ અને બાદરનિગોદનાઅપર્યાપ્તની જઘન્ય અવગાહના એકસરખી છે. સમુચ્ચય બોલમાં– પૃથ્વીથી પાણી સૂક્ષ્મ છે. પાણીથી અગ્નિ, અગ્નિથી વાયુ, વાયુથી વનસ્પતિ સૂક્ષમ છે. સમુચ્ચય બોલમાં – વાયુથી અગ્નિ મોટો છે. અગ્નિથી પાણી, પાણીથી પૃથ્વી અને પૃથ્વીથી વનસ્પતિ મોટી છે. ચારસ્થાવરની જઘન્ય, ઉત્કૃષ્ટબધી અવગાહનાઓ અંગુલના અસંખ્યાતમાં ભાગની છે. અર્થાત્ ઉપરના ૪૩ બોલોમાં અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની જ છે. કેવળ ૪૪મા બોલમાં ઉત્કૃષ્ટ એક હજાર યોજન સાધિક છે. (૪) ઉપરના ૪૪ બોલોમાં બાદર પૃથ્વીકાયનો નવમો નંબર છે. અર્થાત્ આઠ વાર અસંખ્ય ગુણા કરે એટલી અવગાહના છે. તો પણ ચક્રવર્તીની યુવાન સ્વસ્થ દાસી વજય શિલા અને શિલાપત્રક(લોઢા)થી લાખના ગોળા જેટલી પૃથ્વીકાયને ૨૧ વખત પીસેતો કેટલાક જીવ મરે છે અને કેટલાકમરતા નથી, કેટલાક સંઘર્ષને પ્રાપ્ત ભગવતી સૂત્રઃ શતક-૧૯ ૧૯૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy