SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ થાય છે, કેટલાકને સંઘર્ષ નથી થતો, કેટલાકને સ્પર્શ માત્ર પણ થતો નથી. એ પ્રમાણે કેટલાક પીસાઈ જાય છે, કેટલાક પીસાઈ જતા નથી. એવી નાની પૃથ્વીકાયની અવગાહના હોય છે. (૫) કોઈ યુવાન, સ્વસ્થ પુરુષ, વૃદ્ધ, અશક્ત પુરુષના માથા પર જોર જોરથી પ્રહાર કરે અને જેવી વેદના અને થાય એનાથી પણ ખરાબ વેદના પૃથ્વીકાય જીવોને સ્પર્શ માત્રથી થાય છે. એ પ્રમાણે બધા એકેન્દ્રિય જીવોને સ્પર્શ માત્રથી વેદના થાય એમ સમજી લેવું. ( ઉદેશક : ૪) (૧)આશ્રવ,ક્રિયા,વેદના નિર્જરા આચારેયનામહાઅને અલ્પવિશેષણલાગવાથી ૧૬ભંગ બને છે. પહેલો ભંગ મહાશ્રવ, મહાક્રિયા, મહાવેદના, મહાનિર્જરાથી બને છે. બીજો ભંગ- મહાશ્રવ, મહાક્રિયા, મહાવેદના, અલ્પ નિર્જરાથી બને છે. એમ ક્રમશઃભંગવિધિથી ૧૬મોભંગ–અલ્પાશ્રવ, અલ્પક્રિયા,અલ્પવેદના,અલ્પનિર્જરાથી બને છે. આ સોળ ભંગમાથી નારકીમાં કેવળ એક બીજો ભંગ જ હોય છે. બાકીના ભંગ ત્યાં મળતા નથી.દેવોમાં ચોથો ભંગ–અલ્પ વેદના, અલ્પનિર્જરાવાળો જ હોય છે. ઔદારિકના દશ દંડકોમાં ૧૬ભંગ મળી શકે છે. ઉદ્દેશક : ૫ (૧) ચરમનૈરયિક = અલ્પાયુવાળા,પરમઔરયિક= અધિકઆયુષ્યવાળા. નારકીમાં વધારે ઉંમરવાળા ભારે કર્મી હોય છે અને દેવતામાં વધારે ઉંમરવાળાહળુકર્મી હોય છે અને ઓછી ઉંમરવાળા ભારે કર્મી હોય છે. તે તરત મનુષ્યતિર્યંચમાં જનારા હોય છે, એટલે ભારે કર્મી કહેવાય છે. ઔદારિકના ૧૦ દંડકનરક સરખા જાણવા. (૨) વ્યક્ત વેદના. અવ્યક્ત વેદનાનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રથી જાણવુ. સન્નીની નિદા વેદના હોય છે. અસન્નીની અનિદા(અવ્યક્ત) વેદના હોય છે. (ઉદ્દેશકઃ ૬-૧) (૧) દ્વીપ સમુદ્રોનું વર્ણન જીવાભિગમ સૂત્રથી જાણવું. (૨) જ્યોતિષી દેવોનાવિમાન સર્વસ્ફટિક રત્નમય છે. બાકીના ત્રણ જાતિના દેવોના ભવન, વિમાન, નગર, સર્વરત્નમય છે. શાશ્વત છે. એમાં જીવ પુગલોનો પોતાની મેળ(સ્વતઃ) ચય અને ઉપચય થતો રહે છે. (૩) જીવનિવૃત્તિ = જીવ દ્વારા ઉત્પાદિત ભાવ અનેકવિધ છે. જે જીવના ભેદરૂપથી મૂળ એકેન્દ્રિય વગેરે પાંચ અને ઉત્કૃષ્ટ પ૩ ભેદ છે. કર્મરૂપથી નિવૃત્તિ મૂળ૮, ઉત્તર ૧૪૮યાવતુ અસંખ્ય પ્રકારની હોય છે. ૨૪ દંડકમાં યથાયોગ્ય જાણવું શરીર ૫, ઈન્દ્રિયપ, ભાષા ૪, મન ૪, કષાય, વર્ણાદિ ૨૦, સંસ્થાન, સંજ્ઞા૪, વેશ્યા,દષ્ટિ૩, જ્ઞાન અજ્ઞાન૮, યોગસ, ઉપયોગર, આ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત ૧૯૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy