________________
આવી જાય છે. કેવળીના એવા અનાયાસ પ્રસંગ હોતા નથી. એ કષાય રહિત શ્રમણને ઈરિયાવહિ ક્રિયા જ લાગે છે. સાંપરાયિક ક્રિયા લાગતી નથી.
(૨) જે પણ શ્રમણ જોઈને વિશેષ ધ્યાનપૂર્વક ગમનાગમન કરે છે તે સંયત, વિરત અને પંડિત છે અને જે કોઈ શ્રમણ અથવા અન્યતીર્થિક જોયા વગર કે બરાબર ધ્યાન રાખ્યા વગર ગમનાગમન વિગેરે ક્રિયા કરે છે તે અસંયત વિગેરે અને બાલ હોય છે.
રાજગૃહી નગરીમાં શ્રમણોના રહેવાના બગીચાની પાસે જ અન્યતીર્થિકોનો આશ્રમ આવેલો હતો. એટલે તે અન્યતીર્થિક રસ્તે ચાલતા શ્રમણ, શ્રમણોપાસક સાથે પણ ચર્ચા કરી લેતા હતા અને ક્યારેક બગીચામાં આવીને પણ પ્રશ્નોત્તર અથવા આક્ષેપાત્મક ચર્ચા કરી લેતા હતા. પ્રસ્તુત વિષય નં.૨. બગીચામાં આવી ગૌતમ સ્વામીની સાથે આક્ષેપાત્મક ચર્ચા નો સાર છે. અહી પણ ભગવાને ગૌતમ સ્વામીની પ્રશંસા કરી. સાતમા ઉદ્દેશકમાં મદ્ભુક સાથેની ચર્ચા પણ આ નગરીની છે. (૩) પરમાણુવિગેરેને પરમાવધિજ્ઞાની,વલી જાણી જોઈશકેછે. સામાન્ય અવધિજ્ઞાની વિગેરે અનંત પ્રદેશીને જાણી જોઈ શકે છે. મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની પરમાણુ વિગેરે બધાને જાણી શકે છે પરંતુ જોઈ શક્તા નથી, બાદર સ્કંધોને જોઈ શકે છે. જાણવું અને જોવું એક સમયમાં થતું નથી. કેવળીના અનંતર સમયમાં થાય છે. બાકીના બધા જીવો અનંતર અંતર્મુહૂર્તથી જુએ છે.
ઉદ્દેશક : ૯
(૧) જે જીવે જ્યાંનો આયુષ્ય બંધ કરી લીધો હોય ત્યારે તે એનો ભવી દ્રવ્ય કહેવાય છે. આ રીતે ભવી દ્રવ્ય નારકી પણ હોય છે. યાવત્ ભવી દ્રવ્ય વૈમાનિક પણ હોય છે. ભવી દ્રવ્ય નારકી વિગેરે કોણ હોય અને તેની ઉંમર કેટલી હોય છે તે ચાર્ટથી જાણો.
નામ
ભવી દ્રવ્ય
સ્થિતિ
ભવી દ્રવ્ય નારકી
ભવી દ્રવ્ય દેવ
ભવી દ્રવ્ય, પૃથ્વી પાણી વનસ્પતિ
ભવી દ્રવ્ય, તેઉ વાયુ વિકલેન્દ્રિય
ભવી દ્રવ્ય તિર્યંચ પંચે
ભવી દ્રવ્ય મનુષ્ય
૧૯૦
Jain Education International
સન્ની, અસન્ની તિર્યંચ અને સન્ની મનુષ્ય
સન્ની, અસન્ની તિર્યંચ અને સન્ની મનુષ્ય
૨૩દંડક
૧૦દંડક
૨૪દંડક
૨૨દંડક
જઘન્ય
અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત
ઉત્કૃષ્ટ
કરોડ પૂર્વ
૩પલ્ય
સાધિક બે
સાગર
કરોડ પૂર્વ
૩૩સાગર
૩૩ સાગર
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
For Private & Personal Use Only
www.jainelibrary.org