________________
| કમાંક |
પહોટ
ચાર જ્ઞાન
૭ કર્મ
ત્રણ અજ્ઞાન
૪૧
૮કમે
૪૨-૪૩
૮ કર્મ
४४
આહારક
૪૫
૭ કર્મ
આયુષ્ય
४६
આયુષ્ય
४७
४८
૫૦ બોલ | ભજના | નિયમ | અબંધ | ૩૦-૩૩|
કર્મ | વેદનીય ૩૪ કેવલ જ્ઞાન
વેદનીય ૩૫-૩૭,
આયુષ્ય | ૭ કર્મ ૩૮-૪૦) ત્રણ યોગ
૭ કર્મ વેદનીય અયોગી ઉપયોગ બે
૭ કર્મ વેદનીય અનાહારક સૂક્ષ્મ
૭ કર્મ બાદર | ૮કર્મ | -- | નો સૂક્ષ્મ
૮કર્મ ૪૯-૫૦ ચરમ-અચરમ
અહીં ૧૫ &ારોના ૫૦ બોલ પર૮કર્મ બંધની નિયમા, ભજના અને અબંધ કહેવામાં આવેલ છે. ૨૪ દંડકમાં ૫૦માંથી જેટલા જેટલા બોલ હોય તેમાં નિયમો ભજના ઉપર કહેલ પ્રકારથી સમજી લેવાનું.
પહેલી નારકીમાં ૩૪, શેષ નરકમાં ૩૩, ભવનપતિ, વ્યંતરમા=૩૫, જ્યોતિષી અને બે દેવલોકમાં ૩૪, ત્રીજા દેવલોકથી રૈવેયક સુધી=૩૩, અનુત્તર દેવોમાં ર૫, પાંચ સ્થાવરમાં ર૩, અસત્ની મનુષ્યમાં રર, બેઇન્દ્રિય, ઇન્દ્રિયમાં = ૨૭, ચૌરેન્દ્રિય, અસનિ તિર્યંચ પંચેન્દ્રિયમાં ૧૬. સંજ્ઞી તિર્યંચમાં = ૩૬ સંગી મનુષ્યમાં = ૪૩જીવોમાં = ૫૦, સિદ્ધમાં = ૧૬.
આ પંદર દ્વારોનાં અલ્પ બહુત પ્રજ્ઞાપના સૂત્ર પદ ૩ના અનુસાર જાણવું. જુઓ સારાંશ ખંડ-૬
ઉદ્દેશકઃ ૪ (૧) કાલાદેશથી સપ્રદેશી અપ્રદેશી:
૨૪ દંડકોમાં પ્રથમ સમયવર્તી જીવ કાલની અપેક્ષાએ અપ્રદેશી કહેવાય છે. બાકી બધાં સમયવર્તી સપ્રદેશી હોય છે. દંડકમાં પણ જે બોલનો પ્રથમ સમય હોય તો તે અપ્રદેશ છે. ભગવતી સૂત્રઃ શતક-૬
==
પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org