________________
–
[.
૧૧૫
I
૨+૧
-
-
૧૧૩–૧૧૪ સઇન્દ્રિય, સ્પર્શેન્દ્રિયના
અભાવમાં
રસેન્દ્રિયમાં ૧૧૬ રસેન્દ્રિયના અભાવમાં ૧૧૭–૧૧૯ ત્રણ ઇન્દ્રિયમાં
ત્રણ ઇન્દ્રિયમાં | ૪ | ૩ | - ૧૨૦-૧રર ત્રણ ઇન્દ્રિયના અભાવમાં | - |
૨ વિશેષઃ- (૧) જ્ઞાન-કેવલજ્ઞાન, (ર) જ્ઞાન=મતિ, શ્રત, (૩) જ્ઞાન=મતિ, શ્રુત,અવધિ, (૪) જ્ઞાન અવધિ, મન:પર્યવ અથવા કેવલજ્ઞાન આ ત્રણમાંથી કોઈ એકના સિવાય શેષ ચાર, (૫) જ્ઞાન=પાંચે, ર અજ્ઞાન=મતિ, શ્રત, ૩અજ્ઞાન ત્રણે.
| ઉદ્દેશકઃ ૩-૪ (૧) તાડવૃક્ષ, નારિયેળવૃક્ષ આદિ સંખ્યાત જીવી હોય છે. એક બીજવાળા લીમડા, આંબા, જાબુ આદિ અને બહુ બીજવાળા વડ, પીપળા, ઉંબર આદિ વૃક્ષ અસંખ્ય જીવી હોય છે. બટાટા, મૂળા આદિ અનંત જીવી છે. અહીં વૃક્ષને સંખ્યાત જીવી આદિ, તે તેની કોઈ અવસ્થા અથવા ફળની અપેક્ષા સમજવું. અન્યથા કુંપળ અવસ્થામાં ફળોની મંજરી આદિ કાચી અવસ્થામાં અસંખ્ય જીવી પણ હોઈ શકે છે અને અનંતકાયના લક્ષણોની અવસ્થામાં અનંતજીવ પણ હોવાનો સંભવ હોય છે. વિસ્તૃત વર્ણન પ્રજ્ઞાપના સૂત્ર પદ પહેલામાં છે. જુઓ સારાંશ ખંડ–૬. (૨) મનુષ્ય અથવા પશુ આદિ કોઈ પણ પ્રાણીના શરીરનાં કોઈ અવયવ કપાઈને દૂર પડી જાય તો પણ કેટલાક સમય સુધી બન્ને વિભાગોની વચ્ચે આત્મપ્રદેશ સંલગ્ન રહે છે તે વચ્ચેના પ્રદેશોમાં શસ્ત્ર, અગ્નિ અથવા કોઈના ચાલવાથી બાધા-પીડા થતી નથી અને તે આત્મપ્રદેશતૂટતા પણ નથી.(૩) આઠપૃથ્વી આદિના ચરમ અચરમસંબંધી વર્ણન પ્રજ્ઞાપના પદ૧૦ના સમાન છે. જુઓ સારાંશ ખંડ(૪) ક્રિયા સંબંધી વર્ણન પ્રજ્ઞાપના પદ રર સમાન છે. જુઓ સારાંશ ખંડ–૬.
ઉદ્દેશક : ૫ (૧) સામાયિક કરતાં શ્રમણોપાસકને ધન, સ્ત્રી, પરિવાર અને ઘરનાં ઉપકરણોનો ત્યાગહોય છે. તેમના એવા પરિણામ હોય છે કે આ પદાર્થ, સ્ત્રી, ધન આદિ મારા નથી.એવા પરિણામોથી તે સામાયિકના સમયસુધી તલ્લીન રહે છે. પરંતુ આજીવન ત્યાગનહોવાથી તેનું પૂર્ણમમત્વત પદાર્થોથી છૂટતુંનથી. સંબંધ તૂટતો નથી, જેથી તે પદાર્થોનો કોઈ અન્ય વ્યક્તિ સ્વામી બની ન શકે. જો કોઈ તેનાધનને ચોરે અથવા તેની સ્ત્રીને પોતાની બનાવે અને તે સામાયિક બાદ તે વસ્તુઓની શોધ કરે કે
=
=
ભગવતી સૂત્રઃ શતક-૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org