________________
અર્થાત્ સંયમના ઉપલબ્ધ આત્મવિકાસને અર્થાત્ આત્મ ગુણોની ઉપલબ્ધિ અને એના સંચયને જ પર્યવ કહેવાય છે. એવા સંયમ પર્યવ અનંત હોય છે. એમાં પણ પ્રત્યેકનિયંઠાના જઘન્ય અને ઉત્કૃષ્ટ પર્યવ હોય છે. એ અનંતમાં પણ અનંત ગુણ અંતર હીનાધિકતા થઈ શકે છે. એને “છઠ્ઠાણ વડિયા” કહેવાય છે. છઠ્ઠાણ વડિયા વગેરેનો અર્થ પ્રજ્ઞાપના પદ-૫, સારાંશ ખંડ–દમાં બતાવ્યો છે.
અલ્પબદુત્વ–કષાયકુશીલનાઅને પુલાકના જઘન્યપર્યવબધાથી અલ્પ હોય છે. (નવી દીક્ષાના સમયે) બંનેના જઘન્ય આપસમાં તુલ્ય હોય છે. એનાથી પુલાકના ઉત્કૃષ્ટ પર્યવ અનંત ગુણા, એનાથી બકુશ-પ્રતિસેવનાના જઘન્ય પર્યવ અનંત ગુણા. એનાથી બકુશના ઉત્કૃષ્ટ પર્યવ અનંત ગુણા. એનાથી પ્રતિસેવનાના ઉત્કૃષ્ટ પર્યવ અનંત ગુણા. એનાથી કષાય કુશીલના ઉત્કૃષ્ટ પર્યવ અનંત ગુણા. એનાથી નિર્ગસ્થ અને સ્નાતકના અજઘન્ય અનુત્કૃષ્ટ(એક સરખા) પર્યવ અનંત ગુણા છે. પહેલાનાચારનિયંઠાના પર્યવસ્વયંની અપેક્ષા અને પરસ્પરની અપેક્ષાએ છઠ્ઠાણ વડિયા હોય છે. છેલ્લા બે નિયંઠાના પર્યવ પરસ્પરમાં સરખા હોય છે અને ચારેયથી અનંત ગુણા હોય છે. સોળમું યોગદ્વાર:– એના બે પ્રકાર છે. (૧) સયોગી અને (૨) અયોગી સયોગીમાં ત્રણ યોગ હોય છે. અયોગમાં એક પણ યોગ હોતો નથી. સતરમું ઉપયોગ દ્વાર – સાકાર અને અનાકાર બે ઉપયોગ છે. અઢારમું કષાય દ્વાર – ચાર કષાય અને અકષાયી. ઓગણીસમું લેશ્યા દ્વાર:–સલેશી, ઇલેશ્યા અને અલેશી. વીસમું પરિણામ દ્વાર :- પરિણામના ત્રણ પ્રકાર છે- વર્ધમાન(વધતા), હાયમાન(હીન થતાં), અવસ્થિત(સ્થિર). આ ત્રણેની જઘન્ય ઉત્કૃષ્ટસ્થિતિ હોય છે. પાંચનિયંઠામાંજઘન્યસ્થિતિ ત્રણેની એકસમયની હોય છે. હાયમાનવર્ધમાનની ઉત્કૃષ્ટસ્થિતિ અંતમુહૂતની હોય છે અને અવસ્થિતની ચાર નિયંઠામાં ઉત્કૃષ્ટ સાત સમયની હોય છે. નિર્ઝન્થમાંઅંતર્મુહૂર્તની હોય છે. સ્નાતકમાં વર્ધમાન પરિણામની જઘન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની અને અવસ્થિત પરિણામની જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ દેશોન કોડ પૂર્વની સ્થિતિ હોય છે. ર૧.રર. ૨૩. માં દ્વાર – (૧) બંધ (ર) ઉદય (૩) ઉદીરણા આઠ કર્મોની અપેક્ષા હોય છે. ચોવીસમું ઉપસંપદાધાર – પ્રત્યેકનિગ્રંભ્ય પોતાની નિર્ઝન્થ અવસ્થાને છોડે તો કઈ કઈ અવસ્થાને પ્રાપ્ત કરે છે. તે પ્રાપ્ત કરવાના આઠ સ્થાન કહેવાયા છે. (૧) અસંયમ(ર) સંયમસંયમ(૩ થી ૭) પાંચ નિયંઠા (૮) સિદ્ધિ. છ નિયંઠામાંથી ભગવતી સૂત્ર: શતક-રપ
| | ર૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org