________________
પોતાનો એક નિયંઠો ગણ્યો નથી. કારણ કે એને તો છોડવાની પૃચ્છાનો જ જવાબ છે. આ પ્રકારે આ દ્વારમાં નિયંઠાની આપસમાં ગતિ બતાવી છે. આ નિયંઠાવાળા એક બીજામાં આવ જા કરે છે. સ્નાતક કેવળસિદ્ધગતિમાં જ જાય છે. બાકી પાંચેય નિયંઠા કાળધર્મ પામવાથી અસંયમમાં જ જાય છે. આપસમાં અનંતર ક્યાં જાય છે, તે આ પ્રમાણે છે-(૧) પુલાક-કષાયકુશીલમાં. (ર) બકુશ અને પ્રતિસેવના-કષાય કુશીલ, સંયમાં સંયમ, અસંયમમાં અને બકુશ પ્રતિસેવના બન્ને પરસ્પરમાં. (૩) કષાય કુશીલ–સ્નાતક અને સિદ્ધને છોડી બધામાં જાય. નિર્ગુન્ધ–કષાય કુશીલ અને સ્નાતકમાં જાય. સ્નાતક-સિદ્ધમાં જાય. પચીસમું સંજ્ઞા દ્વાર – ચાર સંજ્ઞા અને નો સંજ્ઞોપયુકત આ પાંચ પ્રકાર છે. છવ્વીસમું આહાર તાર – આહારક, અણાહારક એમ બે પ્રકાર છે. સત્તાવીસમું ભવ દ્વાર – ઉત્કૃષ્ટ કેટલા ભવોમાં આ નિયંઠા આવી શકે છે. ચાર્ટ જુઓ. અઠ્ઠાવીસમુંનું આકર્ષ દ્વાર :– એક ભવ અને અનેક ભવોમાં કેટલી વાર આ નિયંઠા પ્રાપ્ત થઈ શકે છે? ચાર્ટ જુઓ. ઓગણત્રીસમું કાલ દ્વાર :- નિર્ગસ્થની જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ. એક જીવની અપેક્ષા અને અનેક જીવની અપેક્ષા. ત્રીસમું અંતર દ્વાર – આ બે પ્રકારથી છે– એક જીવની અપેક્ષા અને અનેક જીવની અપેક્ષા. એકત્રીસમું સમુઘાત – સાત સમુદ્યાત છે. બત્રીસમું ક્ષેત્ર દ્વારઃ-લોકનો કયો ભાગ અવગાહન કરાય છે. પાંચનિર્ઝન્થોના શરીર લોકના અસંખ્યાતમાં ભાગમાં રહે છે. કેવલીનું શરીર સમુદ્યાત આશ્રયી સંપૂર્ણલોકમાંઅથવા લોકના અનેક અસંખ્યભાગમાંઅથવા અસંખ્યાતમા ભાગમાં હોય છે. તેત્રીસમું સ્પર્શના તાર – ક્ષેત્રની સમાન સ્પર્શના હોય છે. કંઈક વિશેષાધિક પ્રદેશ હોય છે. ચોત્રીસમું ભાવ દ્વાર – ઉપશમ, ક્ષયોપશમ, ક્ષયિક આ ત્રણ ભાવોમાંથી કોઈ એક ભાવથી નિયંઠા થાય છે. પાંત્રીસમું પરિણામ તાર:- જઘન્ય ઉત્કૃષ્ટ કેટલી સંખ્યામાં નિર્ઝન્થ થાય છે? એમાં પણ બે પ્રકાર છે. (૧) નવા કેટલા એક સાથે બને છે? અને (૨) જુના બનેલા તથા નવા કુલ મળીને કેટલા હોય છે? ર૪ર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત
Jain Education International
For Private & Personal use only
www.jaimembrary.org