________________
૧૬
થાવત્ અનંત પ્રદેશ, ઈત્યાદિ. આ બધા અભિવચન છે. પર્યાય નામ છે. (૮) પાપ, પાપત્યાગ, બુદ્ધિ, જ્ઞાન, દષ્ટિ, ઉપયોગ, સંજ્ઞા, શરીર, યોગવિગેરે. આ બધા આત્માના પરિણમન હોય છે. આત્મા સિવાય બીજે ક્યાંય એમનુ પરિણમન હોતુ નથી. (૯) ઈન્દ્રિય ઉપચય વિગેરે પ્રજ્ઞાપના પદ ૧૫ થી જાણવા.
ઉદ્દેશક : ૫ (૧) પરમાણુમાં બે સ્પર્શ ચાર પ્રકારે હોય છે– (૧)શીત-રૂક્ષ. (ર) શીત-સ્નિગ્ધ (૩) ઉષ્ણ-રૂક્ષ (૪) ઉષ્ણ-
સ્નિગ્ધ, ક્રિપ્રદેશમાં બે અથવા ત્રણ અથવા ચાર સ્પર્શ હોઈ શકે છે. સૂક્ષ્મ અનંત પ્રદેશી ઔધ સુધી ચાર સ્પર્શ આ પ્રકારના હોય છે. બાકી વર્ણાદિનુ વર્ણન શતક ૧૮, ઉદ્દેશકદમાં કર્યુ છે. ભંગ સંખ્યા આ પ્રકારે છે.
વર્ણના | ગધના રસના | સ્પર્શના કુલ
ભંગ | ભંગ ભંગ | ભંગ ભંગ પરમાણુ દ્વિ પ્રદેશી ત્રણ પ્રદેશી ચાર પ્રદેશી પાંચ પ્રદેશ
છ પ્રદેશ સાત પ્રદેશી આઠ પ્રદેશી
૫૦૪ નવ પ્રદેશી
પ૧૪ દશ પ્રદેશી સંખ્યાત પ્રદેશી
પ૧૬ અસંખ્યાત પ્રદેશ
૫૧૬ સૂક્ષ્મ અનંત પ્રદેશી
૩૬ ૫૧૬ બાદર અનંત પ્રદેશી
૧૨૯૬ ૧૭૭૬
૪૭૦ નોંધઃ- ભંગોનું સ્પષ્ટીકરણ પાછળ પરિશિષ્ટ-૩માં જુઓ.
૧પ
૪૨
૪૫
૪૫
૧૨)
co
co
૧૪૧
૧૪૧
૩ર૪
૧૮s
૧૮૬
૪૧૪
૨૧૬
४७४
૨૩૧
૨૩૬
ર
9
૨૩૭
૫૧૬
૨૩૭
૨૩૭
૨૩૭
૨૩૭
૨૩૭
૨૩૭
૨૩૭
૧૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org