________________
૨૦૪ ૩૫
| વિકલ્પ ! પદ | ભંગ | વિકલ્પ | પદ | ભંગ
= ૭૦ | ૩પ ૩૫ = ૧રર૫ ૧૫ ૨૧ | = ૩૧૫ ૩૫ ૨૧ | =૭૩પ ૬૪| ૭ | = ૪૨ ૨૧૪ ૭ | =૧૪૭. ૧૪ ૧ {.
૭૪ ૧ ૬૪=૧૨૭ ]=૧૭૧૬ભંગ ૧૨૭૧૨૭ =૩૦૦૩ભંગ
આ બંને તાલિકામાં પદસંખ્યા સ્થિર છે. અને વિકલ્પ સંખ્યા સાત જીવની અપેક્ષા એ આઠ જીવમાં વધારે છે.
પદ અને વિકલ્પ કાઢવાની રીત તથા ભંગ જાણવાની રીત ચાર્ટથી સમજો. સંખ્યાત જીવમાં એક બોલ જ સંખ્યાનો વધારાય છે. વારંવાર સંખ્યા વધારાતી નથી. એટલા માટે ત્રણ–સંયોગી વગેરેમાં ૧૦ જીવોની અપેક્ષાએ આમા વિકલ્પ અને ભંગ બને ઓછા બને છે. આવી રીતે અસંખ્યાતમાં પણ સમજવું. એમાં ૧ર બોલ હોય છે. અને સંખ્યાતમાં ૧૧ બોલ હોય છે.
ઉત્કૃષ્ટ જીવ પ્રવેશનકમાં ભંગ બહુ ઓછા બને છે. કેમકે એમાં પહેલી નરક નથી છોડાતી અને એક—બે સંખ્યા નહીં કહેવાની પરંતુ ફક્ત અસંખ્યઅસંખ્ય જ કહેવાય છે. એટલા માટે અસંયોગી વગેરે બધા ભંગ ઓછા બને છે. ચાર્ટમાં જુઓ.
સાત નારકીના સાત પ્રવેશનકથી ભંગ કહેવાયા છે. આ જ રીતે તિર્યંચના એકેન્દ્રિયાદિ પાંચ પ્રવેશનકથી ભંગ જાણવા જોઈએ. મનુષ્યના સંજ્ઞી અસંજ્ઞી બે પ્રવેશનકથી અને દેવોના ભવનપતિ વગેરે ચાર પ્રવેશનકથી ભંગ જાણવા જોઈએ.
૧૨ દેવલોકની અપેક્ષા ૧૨ પ્રવેશનકના ભંગ પણ ચાર્ટમાં સમજાવ્યા છે. તિર્યંચ પ્રવેશનકના ભંગ – [પ જીવ ૫ પ્રવેશનક]
|| વિકલ્પ | પદ | ભંગ | અસંયોગી
૧૪ ૫
=૫ બે સંયોગી
૪૧૦ ત્રણ સંયોગી
૬૪૧૦
=0
=૪)
ભગવતી સૂત્રઃ પરિશિષ્ટ-ર
ર૦પ
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org