________________
૧૨
૧૩
21212
વૈક્રિય મિશ્ર કાય યોગના
આહારક કાય યોગના
૧૪ આહારક મિશ્ર કાય યોગના
કાર્મણ કાય યોગના
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૨૦
૧
ર
૨૩
૨૪
પ
ર
૨૭
૨૮
૨૯
સત્ય મનના
અસત્ય મનના
મિશ્ર મનના
વ્યવહાર મનનો
સત્ય વચનના
અસત્ય વચનના
મિશ્ર વચનના
વ્યવહાર વચનના
ઔદારિક કાય યોગના
ઔદારિક મિશ્ર કાય યોગના
વૈક્રિય કાય યોગના
જઘન્ય યોગ
જઘન્ય યોગ
જઘન્ય યોગ
જઘન્ય યોગ
ઉત્કૃષ્ટ યોગ
ઉત્કૃષ્ટ યોગ
ઉત્કૃષ્ટ યોગ
ઉત્કૃષ્ટ યોગ
ઉત્કૃષ્ટ યોગ
ઉત્કૃષ્ટ યોગ
ઉત્કૃષ્ટ યોગ
ઉત્કૃષ્ટ યોગ
Jain Education International
ઉત્કૃષ્ટ યોગ
ઉત્કૃષ્ટ યોગ
ઉત્કૃષ્ટ યોગ
ઉત્કૃષ્ટ યોગ
ઉત્કૃષ્ટ યોગ
ઉત્કૃષ્ટ યોગ
ઉત્કૃષ્ટ યોગ
વૈક્રિય મિશ્ર કાય યોગના
આહા૨ક કાયના યોગ
આહારક મિશ્ર કાયના યોગ
૩૦
કાર્પણ કાય યોગ
૬ અસંખ્યગુણા
નોધ – એક સરખા નંબરવાળા (૯.૧૨.૧૪) પોત પોતાના નંબરવાળાથી પરસ્પર સરખા છે. વિશેષઃ– સામર્થ્ય વિશેષથી આ યોગ અલ્પાધિક થાય છે. જીવોમાં અપર્યાપ્તાના સામર્થ્ય ઓછા હોય છે. પર્યાપ્તાના વધારે હોય છે. યોગોમાં મન, વચનના યોગ સામર્થ્ય વિશાળ હોય છે. કાયાના યોગ સામર્થ્ય ઓછો હોય છે. મન વચન કાયાના વેપાર–પ્રવૃતિને યોગ કહે છે. એ યોગની હીનાધિક સામર્થ્ય શક્તિનું અહીં અલ્પ બહુત્વ કરવામાં આવ્યું છે.
પહેલા સમયોત્પન્ન જીવોના પણ આહારક અનાહારકની અપેક્ષા તથા ઋજુ, વક્ર ગતિની અપેક્ષા યોગ ચૌઠાણ વડિયા અંતર થઈ શકે છે અને સરખા પણ થઈ શકે છે. દીર્ધ સ્થિતિવાળાના પણ યોગ સરખા અથવા ચૌઠાણ વડિયા થઈ શકેછે.
ઉદ્દેશક : ર
૩ અસંખ્યા ગુણા
૧૧ અસંખ્યા ગુણા
૭ અસંખ્યા ગુણા
૧ સૌથી ઓછા
૧૪ અસંખ્યગુણા
૧૪ અસંખ્યગુણા
૧૪ અસંખ્યગુણા
૧૪ અસંખ્યગુણા
૧૪ અસંખ્યગુણા
૧૪ અસંખ્યગુણા
૧૪ અસંખ્યગુણા
૧૪ અસંખ્યગુણા
૧૪ અસંખ્યગુણા
૯ અસંખ્યગુણા
૧૪ અસંખ્યગુણા
૯ અસંખ્યગુણા
૧૩ અસંખ્યગુણા
૮ અસંખ્યગુણા
(૧) અનંત જીવ દ્રવ્ય છે. અનંત અજીવ દ્રવ્ય છે. જીવને અજીવ કામ આવે છે. તથા રુપી પુદ્ગલ દ્રવ્યોને જીવ ગ્રહણ કરીને શરીર, ઇન્દ્રિય અને યોગ રૂપે પરિણત કરે છે.
ભગવતી સૂત્રઃ શતક-૨૫
રર૩
www.jainelibrary.org
For Private & Personal Use Only