________________
៩៦) [તિર્યંચ પંચેન્દ્રિય
તિર્યંચ પંચેન્દ્રિય તિર્યંચ પંચેન્દ્રિય.
૪૭ બોલ સમવસરણ આયુબંધ મિશ્રદષ્ટિ ૨ અજ્ઞાન અબંધ
| વિનય સમ્યગ્દષ્ટિ ૪ જ્ઞાન | ૧ વિમાનિક દેવોના ત્રણ લેશ્યા કૃષ્ણાદિ
ક્રિયાવાદી – અબંધ
( ૩ સમવસરણ-૪ ગતિના ત્રણ શુભ લેશ્યા
ક્રિયાવાદી–વૈમાનિકના
૩ સમવસરણ–૩ ગતિના (શેષ બોલ) રર
ક્રિયાવાદી–વૈમાનિકના
૩ સમવસરણ-૪ ગતિના | ૧૮ બોલ
તિર્યંચ પંચેન્દ્રિય સમાન....
| તિર્યંચ પંચેન્દ્રિય |
| તિર્યંચ પંચેન્દ્રિય
મનુષ્ય
મનુષ્ય મનુષ્ય
મનુષ્ય મન:પર્યવ જ્ઞાન, ૧ * વૈમાનિકના
નો સંજ્ઞા અવેદી વિગેરે ૫
| અબંધ બાકી રર બોલ
ક્રિયાવાદી વૈમાનિકના
૩ સમવસરણ-૪ ગતિના | નોટ – ક્રિયાવાદી સમવસરણ અને મિશ્રદષ્ટિ એકાંત ભવી હોય છે. બાકી બધા બોલ ભવી, અભવી બન્ને હોય છે. એવું સર્વત્ર પૂરાશતકમાં સમજવું. (૨) ત્રણ સમવસરણ જ્યા કહ્યા છે ત્યાં એક ક્રિયાવાદી સમવસરણ નથી. અનંતરોત્પનક વિગેરે ચાર ઉદ્દેશક - ર૬ માં શતકની સમાન ૪૭ બોલમાંથી મળ વાવાળા બોલ કહેવા એ બધા બોલોમાં સમવસરણ ઉપરોકત ચાર્ટ અનુસાર જાણવા, અર્થાતુ ચાર્ટમાં કહેલા બોલોમાં મન, વચન, યોગ અને મિશ્રદષ્ટિ જ્યાં પણ છે તે કાઢી નાખવા અને બાકી બધા બોલ ચાર્ટ અનુસાર જાણવા. આયુના બધા બોલોમાં અબંધ કહેવા. કારણ કે આ અનંતરોત્પનક વિગેરે આયુ બાંધતા નથી. પરંપરાત્પનક વિગેરે બાકી ઉદ્દેશક પણ પ્રથમઉદ્દેશકના સમાન છે. અર્થાત્ ચાર્ટની સમાન ૨૪ દંડકમાં કહેવા.
બોલ છોડવા વિગેરે ૨૬ માં શતકની સમાન ધ્યાન રાખવું અર્થાતુ પાછલા દશે ઉદ્દેશકમાં સમુચ્ચય જીવન કહેતા ૨૪ દંડકજ કહેવા.અચરમ ઉદ્દેશકમાંઅલેશી, કેવલી, અયોગી એમ ત્રણ બોલ કહેવા નહીં અને સર્વાર્થસિદ્ધની પૃચ્છા કરવી નહીં વિગેરે.
|| શતક ૩૦ સપૂર્ણ છે ભગવતી સૂત્રઃ શતક-૩૦ |
| | ર૦૧]
ર૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org