________________
જીવનામ સહનન સંસ્થાન સંશા કષાય ઈન્દ્રિયવેદના વેદ ઉપયોગ
૧૪
૨,૩૪
می| می | می | می | به
૫.
بها به
નારકી નહીં | હંડક | ૪ | ૪ | ૫ | દેવતા નહીં સમચોરસ ૪ | ૪
૨ | ૨ ૧૩ | દેવતા | નહીં સમચોરસ ૪ | ૪ | ૫ | ૨ | ૧ | ૨ પ | સ્થાવર | સેવા હુંડક | ૪ | ૪ | ૧ | ૨.
૩ | વિકસેન્દ્રિય | સેવા હુંડક | ૪ | ૧ |અસન્ની મનુષ્ય સેવાર્ત! હુંડક | ૪ | ૪ | ૫ | ૨
અસત્રી તિર્યંચ સેવા | હુંડક ૪ | ૪ |
સન્ની તિર્યંચ | ૬ | ૧ | સન્ની મનુષ્ય | ૬ | ૬ | ૪ | ૪ | ૫ | ૨ | ૩
૨ | બેયુગલિયા | ૧ | ૧ | ૪ | ૪ | ૫ | ૨ | ૨ | ૨ ૪૮ વિશેષ :- (૧) અહીં ભવનપતિથી બીજા દેવલોક સુધી ૧૪ દેવતા કહ્યા છે. બાકી ત્રીજા દેવલોકથી સર્વાર્થસિદ્ધ સુધી ૧૩દેવતા હોય છે. (૨) પહેલી બીજીનરકમાં જનારાતિર્યંચ મનુષ્યમાં સંહનન. એ પ્રમાણે ત્રીજીમાં = ૫,ચોથીમાં૪, પાંચમીમાં = ૩, છઠ્ઠીમાં ૨, સાતમીમાંક ૧, ચોથાદેવલોક સુધી જનારામાં = સહનન, પાંચમા, છઠ્ઠામાં= ૫, સાતમા આઠમામાં = ૪, નવથી બાર સુધી = ૩, રૈવેયકમાં = ૨, અનુત્તરમાં ૧, સંહનનવાળા જાય છે. ૨૮૦૫ ગમ્મામાં આઠ કારોની આ ઉપર કહેલી સ્થિર ઋદ્ધિ છે. વિભિન્ન પરિવર્તનીય બદ્ધિઃ
બાકી ૧ર દ્વારોમાંથી કોઈ આગતના સ્થાનમાં અને કોઈ ગમ્મામાં, કેટલાક દ્વારોમાં સમાનતા રહે છે કેટલાકમાં અંતર પડે છે, ભિન્નતા રહે છે. અર્થાત્ ૧૨ કારોમાં સર્વત્ર ભિન્નતા જ રહે એવુ સમજવુનહીં. કોઈઆગત સ્થાન તથા ગમ્મામાં રકારો (બોલો)મા અંતર પડે છે. કોઈ આગત સ્થાન તથા ગમ્મામાં ૩,૪,૫,૬,૭, ૮, ૯ બોલોમાં અંતર પડે છે. એ બાર દ્વારા આ છે. (૧) ઉપપાત પ્રાપ્ત કરવાની સ્થિતિ (ર) પરિમાણ = ઉત્પન્ન થવા વાળાની સંખ્યા (૩) અવગાહના (૪) વેશ્યા (૫) દષ્ટિ (૬) જ્ઞાન-અજ્ઞાન (૭) યોગ (૮)સમુદ્દાત (૯) આયુ (૧૦)અધ્યવસાય (૧૧) અનુબંધ (૧૨) કાય સંવેધના બે પ્રકાર– ભવાદેશ અને કાલાદેશ. આ ૧૨ દ્વારોમાં થનારું અંતર = ફર્ક = વિશેષતાઓ = પરિવર્તન = (નાણતા) આ પ્રકારે છે. (૧) ઉપપાત :- ઉત્પતિ સ્થાનમાં પ્રાપ્ત કરવાવાળી સ્થિતિને અહીં ઉપપાત કહેવાય છે. પહેલા, ચોથા અને સાતમા ગમ્માથી જવાવાળા ઉત્પતિ સ્થાનની
ભગવતી સૂત્ર: શતક-ર૪
ર૦૫
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org