SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ છે. સંપૂર્ણ ભવમાં ઉપલબ્ધ થવાની અપેક્ષાએ સંખ્યાત યોજનવાળા સ્થાનોમાં જઘન્ય ઉત્કૃષ્ટ સંખ્યાતા હોય છે અને અસંખ્યાત યોજનવાળા સ્થાનોમાં જઘન્ય ઉત્કૃષ્ટ અસંખ્યાતાજ હોય છે, ઓછા હોતા નથી. નરકદેવમાં એક સ્થાનમાં એક જ લેશ્યાનિશ્ચિત હોય છે. તેથી ૩૮ બોલમાં છઃ લેશ્યાનગણતા એકજલેશ્યાગણી છે. વિશેષ – તિર્યંચ મનુષ્યની અપેક્ષાએ અહીં વિચારણા કરી નથી. (૩) દષ્ટિ –પ્રથમ નરકથી છઠ્ઠી નરક સુધી જન્મ અને મરણની અપેક્ષાએ દષ્ટિ બે છે, મિશ્ર દષ્ટિ નથી. સાતમી નરકમાં એક મિથ્યા દષ્ટિ જ છે. પુરા ભવમાં ઉપલબ્ધ થવાની અપેક્ષાએ સાતે નરકમાં બે દષ્ટિ નિયમા મળે છે. મિશ્ર દષ્ટિવાળા ભજનાથી મળે છે. દેવોમાં પણ રૈવેયક સુધી પ્રથમ નરકની સમાન દષ્ટિ છે. અનુત્તર વિમાનના જન્મ, મરણ અને પૂરા ભવમાં એક સમ્યગુદૃષ્ટિ જ હોય છે. બાકી બંને દષ્ટિ નથી હોતી. (૪) કોઈપણલેશ્યાવાળોમનુષ્યતિર્યંચમૃત્યુસમયનાઅંતમુહૂર્તમાંલેશ્યા પરિવર્તન થઈને પછી એ જલેશ્યાવાળા નરક દેવમાં જઈ શકે છે. પછી ત્યાં પૂરા જીવન ભર એક દ્રવ્ય લેશ્યા જ રહે છે. | ઉદ્દેશક : ર. ઉપયોગની ગતાગત : જન્મ અને મરણના ઉક્ત બોલોમાં પ જ્ઞાન, ૩અજ્ઞાન, ૪દર્શનનું વર્ણન છે. એના આધારથી અને અન્ય વર્ણનના આધારેથી ૧૨ઉપયોગની આગતિ–ગતિ આ પ્રકારે બને છે. જીવ આગતિ ગતિ અંક બને ૧થી ૩નરક ૮(૩+૩+૨) ૭(૩+૨+૨) ૪ થી ૬નરક ૮(૩+૩+૨) પ(ર+૨+૧) ૮૫ ૭મી નરક પ(૩+૨) ૩(૨૧) ૫૩ ભવનપતિ આદિ ૩ ૮(૩+૩+૨) પ(૨+૨+૧) વૈમાનિક રૈવેયક ૮(૩+૩+૨) ૭(૩+૨+૨) અનુત્તરદેવ પ(ઉજ્ઞાન રદર્શન) ૫(૩૨) ૫૫ પાંચ સ્થાવર ૩(અજ્ઞાન ૧દર્શન) ૩(૨+૧) ૩૩ વિકસેન્દ્રિય પ(૨+૨+૧) ૩(૨૧) તિર્યંચ પંચેન્દ્રિય પ(૨+૨+૧) (૩-૩-૨) ૫૮ મનુષ્ય ૭(૩+૨+૨) ૮(૩+૩+૨) ૭૮ - ના ૮૫ ૮૭ ૫૩ ભગવતી સૂત્ર: શતક-૧૩ ૧૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy