________________
ઉદ્દેશકઃ ૩૪ (૧) કોઈ એક મનુષ્ય પશુ અથવા ત્રસ જીવને મારનારા વ્યક્તિ અન્ય પણ અનેક જીવોની હિંસા કરનારા હોય છે. (૨) કોઈ શ્રમણની હિંસા કરનારા એની હિંસાની સાથે અન્ય અનંત જીવોના પણ નાશક હોય છે. એનું કારણ એ છે કે મુનિ અનંત જીવોના રક્ષકો, વિરત છે. મરીને એ અવિરત થઈ જાય છે અથવા અનંત જીવોના રક્ષકની હિંસા કરવાની અપેક્ષાએ એને અનંત જીવોના હિંસક અને અનંત જીવોના વૈરથી સ્પષ્ટ હોવાનું કહેવાયું છે. (૩) પાંચ સ્થાવર શ્વાસોશ્વાસમાં પાંચ સ્થાવરને ગ્રહણ કરી શકે છે. એનાથી એને ત્રણ, ચાર અથવા પાંચ ક્રિયા લાગે છે. (૪) વાયુથી અથવા પ્રચંડ વાયુથી જો વૃક્ષ અથવા વૃક્ષના મૂળ હલાવાય છે અથવા પાડી દેવાય છે તો વાયુકાયને ત્રણ, ચાર અથવા પાંચ ક્રિયા લાગે છે.
તે શતક ૯/૩૪ સંપૂર્ણ છે
શતક-૧૦ઃ ઉદ્દેશક-૧ (૧) દસ દિશાઓ:| દસ દિશા | નામ | દિશા–વિદિશા સ્વરુપ
ઇન્દ્રા દિશા.
બે-બે પ્રદેશી વૃદ્ધિ પૂર્વ-દક્ષિણ આગ્નેય કોણ વિદિશા એક પ્રદેશીસર્વત્ર દક્ષિણ
યમાં | દિક્ષ
બે-બે પ્રદેશી વૃદ્ધિ દક્ષિણ-પશ્ચિમ | નૈઋત્ય કોણ | વિદિશા
એક પ્રદેશી સર્વત્ર પશ્ચિમ વાણી દિશા
બે-બે પ્રદેશી વૃદ્ધિ પશ્ચિમ–ઉત્તર વાયવ્ય કોણ | વિદિશા એક પ્રદેશ સર્વત્ર ઉત્તર સૌમ્યા(સૌમા) દિશા
બે-બે પ્રદેશી વૃદ્ધિ ઉત્તર-પૂર્વ | ઈશાન કોણ વિદિશા એક પ્રદેશી સર્વત્ર ઉર્ધ્વદિશા | વિમલાદિશા દિo | દિશા
ચાર પ્રદેશી સર્વત્ર અધોદિશા | તમાદિશા | દિશા ચાર પ્રદેશ સર્વત્ર (ર) ચારે દિશાઓ મૂળમાં બે પ્રદેશ પહોળી છે. પછી આગળ પ્રત્યેક પ્રદેશમાં બે-બે પ્રદેશ વધારો થતો ગયો છે. અર્થાત્ બન્ને બાજુ એક-એક પ્રદેશ જેટલી વધતી ગઈછે. વિદિશાઓ અને ઉર્ધ્વ, અધો દિશા સર્વત્ર સમાન છે.
પૂર્વ
ભગવતી સૂત્રઃ શતક-૧૦
૧૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org